સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધતાં સંક્રમણ વધતાં, મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરો (Covid Care Center) ઉભા કરાયા છે....
આણંદ: રાજ્યભરમાં તા.૧ અપ્રિલ ૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુ વયનાં તમામ નાગરીકો ને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે....
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના (Municipal Corporation) બંધ બારણે ચાલતા ભ્રષ્ટ વહીવટના વિરોધમાં ઉપવાસ પર ઉતરેલા આમ આદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા (Opposition Leader)...
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ( ANIL DESHMUKH ) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ મુંબઈ કમિશનર પરમબીરસિંહે ભૂતકાળમાં એક પત્ર...
બારડોલી: (Bardoli) કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ત્રણ કૃષિ કાયદાનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ વધુને...
હાલમાં, દેશમાં કોરોના વાયરસ ( CORONA VIRUS ) ની બીજી તરંગ ચાલી રહી છે અને આ તરંગ પહેલા કરતા વધુ જોખમી હોવાનું...
કોરોના(COVID)થી મહારાષ્ટ્ર(MAHARASHTRA)માં સૌથી વધુ કેસો (MOST CASES) જોવા મળી રહયા છે. રાજ્ય સરકારે કોરોનાને દૂર કરવા માટે નવા પ્રતિબંધો લગાવ્યા છે. જેને લઈ પરપ્રાંતિય...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. જોકે, ચાલુ વર્ષે કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતીને પગલે મંદિર પ્રશાસન દ્વારા...
સોમવારે બોમ્બે હાઈકોર્ટે ( MUMBAI HIGHCOURT ) મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ( PARAMBIR SINGH ) ની અરજી પર ચુકાદો આપ્યો...
વડોદરા: કોરોનાના કહેરને કાબુમાં લેવા સજ્જ પોલીસ તંત્ર કડક હાથે ડામ લેવા માસ્ક વિના ફરતા નાગરિકોને વાહનચાલકોને તોતિંગ દંડ ફટકારવાની કામગીરી હાથ...
GNDHINAGAR : રાજ્યમાં કોરોનાના કેસ ( CORONA CASE ) વધતાં ગુજરાત કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ એવી માગ કરાઈ છે કે...
તાજેતરમાં ‘મિલિટરી ડાયરેક્ટ’ નામની વેબસાઈટ દ્વારા બહાર પડાયેલા એક અધ્યયન મુજબ સુપર પાવર દેશ અમેરિકાને પછાડી ચીની સેના પોતાના સતત આધુનિકરણ દ્વારા...
આઝાદી કાળથી કાશ્મીરી પ્રજા અને એના નેતાઓ ભારતને પોતાનો દેશ ગણતા જ નથી. આ બધાંના ચહેરો પાકિસ્તાન તરફ જ રહેતો આવ્યો છે....
હમણાં એક નાનકડો પણ ખૂબ સુંદર મેસેજ વાંચવા મળ્યો. જે માનવ જાતને ઘણી મોટી શીખ આપતો જાય છે. નોબલ વિજેતા ડેસમંડ ટુટૂ...
જે પંજાબની પ્રજાએ 1857થી આઝાદી મળી તે વર્ષ દરમિયાન આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશને આજાદી મળે તે માટે હજારો પંજાબી ક્રાંતિવીરોએ પોતાના...
પોશાક એટલે કે પરિધાન એ આપણા વ્યકિતઓની ઓળખ છે. સુંદરતાની વ્યાખ્યા તો દરેકને માટે અલગ અલગ હોય છે. વ્યકિતને સુંદર બનાવવામાં સુંદર...
આ વર્ષે માર્ચ આવતાની સાથે જ ગરમીએ તેનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી-એનસીઆરમાં 1 લી એપ્રિલે તાપમાનનો પારો 34 ડિગ્રી...
ટી.વી.નું ઘરમાં આગમન થયું ત્યારથી શ્રી રજતશર્મા દ્વારા સંચાલીત રાત્રે નવ વાગ્યે આવતાં સમાચારો સાંભળવાની આદત સાથે વિશ્વાસનિયતા પણ ખરી. ઝીણામાં ઝીણી...
મમતા બેનરજી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન છે. જે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એપ્રિલ મહિનામાં થવાની છે તેમાં મમતા બેનરજીના પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ...
તાજેતરમાં એક વીડિયો જોવા મળ્યો, જેમાં એક કહેવાતો તબીબ કોરોનાથી બચવા દિવસમાં પાંચ-સાત વખત મોમાં થોડું થોડું મીઠું (સોલ્ટ) મૂકવાનું કહે છે.જેનાથી...
‘લખી લીધું એ આરસની તકતી પર’ ફલાણા ભાઈ કે બહેનના સ્મરણાર્થે માતબર દાન આપ્યું છે. આ બધું વાંચીને વિચાર આવે છે કે...
હમણાં થોડા દિવસો પહેલાં જ દાંડીયાત્રા સુરતમાં પ્રવેશી. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે. ખરેખર, આ આઝાદી પછીની જ દાંડીયાત્રા હોઈ શકે?...
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧ માં યુદ્ધ થયું હતું. એમાં તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના મજબુત મનોબળનો સિંહફાળો હતો. પાકિસ્તાને, હારના ફળ...
એક અંગ્રેજી લેખક નામ સિમોન્સ;સરસ લખાણ લખે અને સામાયિક,વર્તમાનપત્રમાં કોલમ લખે,વાર્તા અને નિબંધો પણ લખે.અને તેનું બધું લખાણ વખણાય. વાચકો તેના લખાણને...
ઇંધણના વધતા જતા ભાવોથી જનતા ચિંતિત છે. છેલ્લાં ચાર વર્ષોમાં, વિશ્વ બજારમાં ક્રૂડ ઇંધણની કિંમત બેરલ દીઠ 40 થી 70 ડોલરની આસપાસ...
દેશમાં પ્રથમ વખત 24 કલાકમાં એક લાખથી વધુ કોરોના વાયરસ ( CORONA VIRUS ) ના કેસ નોંધાયા છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસના...
અમૃતા પ્રિતમ (1919-2005) એટલે વીસમી સદીનાં ભારતીય સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર. તેમણે લખ્યું છે કે “પ્રેમ એ જિંદગીની અવિસ્મરણીય ઘટના છે. જો તમે...
આખા વિશ્વને છેલ્લા દોઢેક વર્ષથી ધ્રુજાવી રહેલી કોરોનાની મહામારી ફરી વકરવા માંડી છે. વચ્ચે થોડો સમય કેસ ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે, શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 305.03 અંક...
આપણે બધા એક અથવા બીજા સ્વરૂપે ભેદભાવનો શિકાર છીએ, પરંતુ આર્ચી સિંઘ ( aarchi singh ) નો અનુભવ આપણા કરતા ઘણો ખરાબ...
વડોદરા : મહાશિવરાત્રીને લઈ પોલીસનો એક્શન પ્લાન, 3500થી વધુ પોલીસે જવાનો તૈનાત
સિટી લાઇટમાં ભીષણ આગનો કહેર,રુંગટા ઑસ્ટ્રિયા બિલ્ડિંગ પાછળ કચરાના ઢગલામાંથી ઉઠી જ્વાળાઓ,
વડોદરામાં બાળપણ બચાવવા તંત્રની ઐતિહાસિક પહેલ
સુખસર પોલીસ કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત
હાલોલ નગરપાલિકાની કડક કાર્યવાહી: વેરા બાકીદારો સામે લાલ આંખ, બે દુકાનો સીલ
આસામમાં વિકાસની નવી ઉડાન ઈમરજન્સી લેન્ડિંગ સુવિધા અને અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
અમેરિકન નીતિમાં રાહત,સુરત હીરા બજારમાં ફરી તેજી,ડ્યૂટી ફ્રી એક્સેસથી રફ હીરાની આવક બમણી
ઉદય કોટકની GIFT Cityના ચેરમેન પદે નિયુક્તિ
સાબરમતી આશ્રમ સુધારણા અને નવસર્જન કાર્યોની સમીક્ષા કરાઈ
વિધાનસભા સંકુલમાં ગુજરાતીની લોકકલાનો અનોખો શણગાર – વારલી, લીપણ અને માતાની પછેડી કલાથી વિધાનસભામાં નવો શણગાર
આદિજાતિ ગામોને પાણી સંચાલન બદલ મોટું પ્રોત્સાહન: ૨૫૮ ગ્રામ પંચાયતને રૂ. ૫.૧૬ કરોડનું ઇનામ
ગુજરાતમાં દેશની પ્રથમ ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ થશે
બાળક ચોરીની અફવા કે હકીકત?ઉન વિસ્તારમાં બે મહિલાઓ પર લોકરોષ,પોલીસ તપાસ શરૂ
મહાશિવરાત્રિમાં મહિલા શ્રધ્ધાળું માટે પિંક બૂથ બન્યા
36 ડિગ્રી સાથે સુરત રાજ્યની સૌથી ગરમ સિટી
અમદાવાદ એરપોર્ટ પર 26 લાખના ડોલર સાથે પેસેન્જર ઝડપાયો
બાંગ્લા દેશની નવી સરકાર પણ ભારત માટે માથાના દુખાવા જેવી હશે
10 મહિનાના મંથન બાદ ટીમ તૈયાર,સૌરાષ્ટ્ર અને મૂળ સુરતી ચહેરાઓને પ્રાધાન્ય,મહાનગરપાલિકા ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણોનું સચોટ સંતુલન
નો હોર્ન કેમ્પઇન
જીવન પ્રવાસમાં ચાલશે, ફાવશે અને ભાવશે
ગુજરાતની શરમજનક સ્થિતિ
જાણકારી અને સલાહ આપવા માટે નિષ્ફળ કેમ?
ઘઉં અને ખાંડની નિકાસને સરકારની મંજૂરી : ખેડૂતો માટે રાહતનો નિર્ણય
ભગવાનને ચરણે
સ્થિર સરકાર અને અસ્થિર લોકશાહી: આત્મનિરીક્ષણનો સમય
આસામના મુખ્યમંત્રી હેમંત શર્મા ભાજપ માટે ‘એસેટ’ છે
બાંગ્લાદેશમાં બીએનપીનો વિજય: ભારત માટે થોડી રાહત, પરંતુ સાવધાની જરૂરી
થાર ચાલક યુવતીએ ઝોમાટો બોયને ઉડાવ્યો, નોકરીના પહેલા જ દિવસે મોત
વડોદરા : મહાશિવરાત્રી કાઉન્ટડાઉન — ‘શિવજી કી સવારી’ના રૂટ પર ડ્રોન કેમેરાથી બાજ નજર
વડોદરા શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં તકેદારી સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ
સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધતાં સંક્રમણ વધતાં, મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરો (Covid Care Center) ઉભા કરાયા છે. જે 30 એપ્રિલ સુધી ચાલુ રાખવા મનપા કમિશરન બંછાનિધી પાનીએ સૂચના આપી છે. આ ઉપરાંત અડાજણની હોટલ ગોલ્ડન સ્ટાર અને હોટલ એક્વા કોરીડોર, પીપલોદની હોટલ જીંજર, વેસુમાં હોટલ ગોકુલ સોલીટેર, વિજયા લક્ષ્મી હોલ, હોટલ સેલીબ્રેશન બેન્કવેટ એન્ડ રૂમ્સ, અઠવાલાઈન્સમાં હોટલ ક્રિષ્ના, પાલમાં હોટલ લા-વિક્ટોરીયા, રેલવે સ્ટેશન પાસે હોટલ આકાશ હોટલમાં (Hotel) કોવિડ કેર સેન્ટર ઉભા કરાયા છે.

માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી કડક વસુલાત
સુરત : મનપા અને પોલીસ દ્વારા માસ્ક નહી પહેરનારા લોકો પાસેથી 1000નો દંડ વસુલવા સામે બુમ ઉઠી હતી અને મામલો રાજકીય નેતાઓ સુધી પહોંચતા આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ સુરતના તમામ ધારાસભ્યોએ માસ્કના દંડ બાબતે કુણું વલણ દાખવવા માટે પોલીસ અને મનપાના તંત્રને સુચના આપવા માંગણી કરી હતી. જેના પગલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોલીસ અને મનપા કમિશનર સાથે વાતચીત કરીને લોકોને માસ્ક બાબતે દંડ કરવાને બદલે સમજાવવાની નીતી રાખવા અપીલ કરી હતી.
જેનું પાલન પણ શરૂ થયું હતું, દરમિયાન કોરોનાના સંક્રમણમાં તો સતત વધારો જ થતો રહ્યો હોય, આખરે સરકારે ફરી થુંકેલુ ચાટવું પડે તેવી સ્થિતિ થઇ છે. અને ફરીથી રાજ્યના પોલીસ વડાએ પોલીસ તંત્રને માસ્ક નહી પહેરનારાઓ સામે કડક કાર્યવાહી અને 1000નો દંડના આદેશનો કડકાઇથી પાલન કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે સુરત મનપાના તંત્રએ પણ ફરીથી કડકાઇ શરૂ કરી દીધી છે. તેમજ છેલ્લા થોડા દિવસથી 100થી 150 લોકોને જ માસ્ક માટે દંડ કરાતો હતો તે રવિવારે ફરીથી 252 પર પહોંચી ગયો છે.

શહેરમાં વધુ 545 પોઝિટિવ દર્દીઓ નોંધાયા
સુરત: શહેરમાં છેલ્લા 11 દિવસથી પ્રતિદિન 500 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 10 જ દિવસમાં શહેરમાં 5000 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. રવિવારે શહેરમાં વધુ 545 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને કુલ આંક 52,275 પર પહોંચ્યો છે તેમજ વધુ 8 મોત સાથે કુલ મૃત્યુઆંક 908 પર પહોંચ્યો છે. વધુ 549 દર્દીઓ ડિસ્ચાર્જ થતા અત્યાર સુધીમાં કુલ 48,946 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને રીકવરી રેટ 93.63 ટકા પર પહોંચ્યો છે. શહેરમાં 25 જાન્યુઆરીથી દરરોજ 500 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાતા તંત્રની પણ દોડધામ વધી છે પરંતુ સંક્રમણ કાબુમાં આવી રહ્યું નથી. રાજ્ય સરકારના પણ અડધો ડઝન અધિકારીઓ સુરતમાં કોરોનાની કામગીરીમાં લગાવી દેવાયા છે તેમ છતાં સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.