સુરત: (Surat) તાઉ-તે વાવાઝોડાની ઘણી વ્યાપક અસર (Cyclone Effect) શહેરમાં જોવા મળી છે. ભારે વરસાદ સાથે 24 કલાક સતત પવન ફુંકાવવાને કારણે...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં બે દિવસ સુધી બદલાયેલા હવામાનના પગલે વાવાઝોડું (Cyclone) અને વરસાદને લઈ સૌથી મોટું નુકસાન (Damage) કેરીના પાકને (Mango)...
જો તમે કોરોના રસીનો પ્રથમ ડોઝ (CORONA VACCINE FIRST DOSE) લીધો છે અને તમને ચેપ લાગ્યો છે, તો પછી તમારે બીજા ડોઝ...
ગયા મહિને પિંક સુપરમૂન (SUPER BLOOD MOON) દુનિયાભરમાં જોવા મળ્યુ હતું અને આવતા અઠવાડિયે બીજો સુપરમૂન પણ વધુ રસપ્રદ બનશે. જ્યારે ચંદ્ર પૃથ્વીની...
સુરત: (Surat) વીર નર્મદ યુનિ.એ કોલેજમાં (College) લટાર મારી કે બાઇક ઉપર બેસી રહેતા કોલેજીયનોને કલાસરૂમ સુધી ખેંચવા માટે સ્નાતક (Graduation) કક્ષાએ...
રાજસ્થાનમાં બ્લેક ફંગસ(MUCORMYCOSIS)ને મહામારી રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. આની ઘોષણા કરતાં ગેહલોત સરકારે કહ્યું કે કાળી ફૂગ જોખમી સ્વરૂપો લઈ રહ્યું છે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત આવી પહોચ્યા હતા. નિરીક્ષણ બાદ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી...
ચક્રવાતી વાવાઝોડા ( cyclone ) તૌક્તે ( tauktea) ના વિનાશથી દેશ હજી બહાર આવ્યો નથી કે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં...
મુંબઈ: (Mumbai) અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા ચાર જહાજ પૈકી (Barge p 305) બાર્જ P-305 ડૂબી ગયું હતું. સોમવારે રાતે...
કોંગ્રેસ ( congress) ના કથિત ટૂલકિટ કેસ ( toolkit case) વિરુદ્ધ દેશની ટોચની કોર્ટ ( supreme court) માં એક અરજી કરવામાં આવી...
નારદાના કેસ ( narda case) માં રોજ એક નવો વળાંક આવી રહ્યો છે. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી ( cm mamta benarji)...
રાજ્યમાં તૌકતે વાવાઝોડા ( tauktea cyclone) એ વિનાશ સર્જ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ( pm narendra modi) નુકસાની નિરીક્ષણ માટે અને...
અંકલેશ્વર: રાજ્યના પ્રથમ કોવિડ ( covid) સ્મશાનમાં પણ તોક્તેએ કહેર વર્તાવ્યો છે. પ્રતિ કલાકે 65 કિમીની ઝડપે ફુંકાતા વાવાઝોડા અને વરસાદના પગલે...
વડોદરા : રાજસ્થાનથી મ્યુકોરમાયકોસિસની સારવાર કરાવવા સયાજી હોસ્પિટલમાં આવેલ દર્દીનું નર્સિંગ સ્ટાફની હડતાળના કારણે ઓપરેશન કેન્સલ થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે....
વડોદરા : ગોત્રી મેડિકલ કોલેજનો પ્લાન્ટ ઓપરેટર રેમડેસીવીરના કાળાબજાર કરવાના કૌભાંડમાં ક્રાઈમબ્રાંચના સકંજામાં આબાદ ઝડપાઈ ગયો હતો. ગુનામાં સામેલ કોલેજનો સર્વન્ટ...
વડોદરા: તૌકતે વાવાઝોડાને પગલે રાજયભરમાં વરસાદી માહોલ સર્જાયો છે અને ભારે પવન સાથે વરસાદ વરસી રહયો છે. વડોદરા પણ વાવાઝોડાની અસરથી બાકાત...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 886 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 60,862 ઉપર પહોંચ્યો છે.જ્યારે મંગળવારે પાલિકા...
થોડા સમય પહેલા નેશનલ ક્રાઈમ બ્યુરો એ ગુજરાતમાં થતા અકસ્માત ની યાદી બહાર પાડી છે જેમા વર્ષ 6711 અકસ્માતો થયા છે. અને...
રાજપીપળા: વાવાઝોડા ( cyclone) ને લીધે ખરાબ વાતાવરણને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Unity of statue) ને જોડતી 10 જેટલી ટ્રેનો કેન્સલલ...
એક વાર રાજા ભોજ પોતાના ખાસ મંત્રી અને થોડા સિપાઈઓ સાથે એક જંગલમાંથી પસાર થતાં હતા. બપોરનો સમય હતો. રાજા ભોજે બધાને...
valsad : વલસાડ રેલવે ( valsad railway) ગોદીમાં મધ્યપ્રદેશથી આવેલો ઘઉનો જથ્થો પણ વરસાદના કારણે ભીંજાય જતા રેલવેને લાખો રૂપિયાનું નુકસાન થયું...
અરબી સમુદ્ર વાવાઝોડા માટે ઝડપથી માનીતું સ્થળ બની રહયું છે. અરબી સમુદ્રમાં જોરદાર ઝંઝાવાત અગાઉ કરતાં વધુ ઝડપથી પેદા થઇ રહ્યું છે....
આપણે ત્યાં આપણે અભિવ્યકિત સ્વંતત્રતાની જયારે પણ વાત કરીએ છીએ ત્યારે તે સ્વંતત્રતા આપણે આપણા પૂરતી સીમિત રાખવા માંગીએ છીએ. આપણને અભિવ્યકિત...
કોરોના ( corona) ની બીજી તરંગ હાલ દેશમાં તેની અસર બતાવી રહી છે, જ્યારે ત્રીજી તરંગ પર પણ તકેદારી વધી છે. દિલ્હીના...
દિવસોથી જેની ચર્ચા ચાલી રહી હતી તે તાઉતે વાવાઝોડું છેવટે આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશ પર ત્રાટકીને જ રહ્યું. પ્રારંભિક અહેવાલો પ્રમાણે તેણે...
surat : ઇચ્છાપોર હજીરા રોડ પરના એસ.એમ. કનિક ટેક્સ નામના સિન્થેટિક ફેબ્રિક કાપડના યુનિટમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. યુનિટના બીજા...
તૌકતે ( tauktea) વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. બે દિવસ સુધી ગુજરાતને વાવાઝોડા ( cyclone) એ ઘમરોળ્યા બાદ કેટલાય જિલ્લાઓમાં...
surat : મનપા ( smc) દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરાઈ હતી કે, ફ્લડ ગેટ ( flood gate) ખોલી દેવાયા છે. જેથી પાણીનો...
suart : સુરતના સિવિલ હોસ્પિટલો ( surat civil hospital) ની માનવતા મરી પરવારી છે, કામચોરી કરવામાં અવ્વલ ડોક્ટરો ( docters) એ હડતાળનું...
તાઉતે વાવાઝોડાના પગલે રાજ્યમાં કોરોનાના દર્દીઓ ના હોય તેવી ૧૬ હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જો કે વીજ વિભાગની ટીમો દ્વારા ૧૨...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
સુરત: (Surat) તાઉ-તે વાવાઝોડાની ઘણી વ્યાપક અસર (Cyclone Effect) શહેરમાં જોવા મળી છે. ભારે વરસાદ સાથે 24 કલાક સતત પવન ફુંકાવવાને કારણે મનપાની જાહેર મિલકતોને પણ ઘણુ નુકસાન થયું છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ તે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાને (Surat Municipal Corporation) વાવાઝોડાને કારણે કુલ રૂા.10.78 કરોડનું નુકસાન (Damage) થયું છે. જેમાં રોડ-રસ્તા, ગાર્ડન, પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ, ટ્રાફિક વિભાગ, ફાયર, તમામમાં થોડા ઘણા અંશે અસર જોવા મળી છે. જેમાં સૌથી વધુ નુકસાન રસ્તાઓનું થયું છે. શહેરના 225 મુખ્ય રસ્તાઓ, ફુટપાથ, સર્વિસ રોડ, બીઆરટીએસ ગ્રીલ વગેરમાં કુલ રૂા. 3.25 કરોડનું નુકસાન થયું છે.

મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, સુરત મનપાને ગઈકાલે 300 તો માત્ર કમ્પલેઈન કોલ જ આવ્યા હતા તે ઉપરાંત પણ શહેરમાં ઝાડ પડવાના અનેક બનાવો બન્યા હતા. તેમજ શહેરમાં 68 વીજ થાંભલાને નુકસાન થયું હતું. પરંતુ મનપા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરી તમામ ફરીયાદોનું નિવારણ લાવવાના શક્ય તમામ પ્રયત્નો કર્યા હતા.


ઈન્ફ્રાસ્ટ્રકચરને પુન: સ્થાપિત કરવા માટે કેન્દ્ર ગુજરાતને તમામ સહાય કરશે
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર ત્રાટકેલા વિનાશકારી તાઉતે વાવાઝોડાથી ગુજરાતમાં ભારે નુકસાન થયું છે જેથી બુધવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી પહોંચ્યા હતા. ગુજરાતને ૧૦૦૦ કરોડના સહાય પેકેજની જાહેરાત તેમજ તાઉતે વાવાઝોડામાં જીવ ગુમાવનારના પરિવાજનોને ૨ લાખ અને ઈજાગ્રસ્તનો ૫૦ હજારની સહાય ચૂકવવાની જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી હતી તેમજ કેન્દ્ર તરફથી ગુજરાતને તમામ મદદ મળશે એવી ખાતરી આપી હતી. મોદીની સાથે સીએમ વિજય રૂપાણી, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ અને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર પણ જોડાયા હતા. ભાવનગરથી અમદાવાદ આવ્યા બાદ એરપોર્ટ ખાતે જ પીએમ મોદીએ મહત્વની બેઠક યોજીને તાઉતે વાવાઝોડાના પગલે રાજ્યમાં થયેલી નુકસાની બાદ ચાલી રહેલા રાહત કાર્યોની સમીક્ષા કરી હતી. રાજ્યના સિનિયર અધિકારીઓએ તાઉતે વાવાઝોડાના પગલે ગુજરાતમાં થયેલા નુકસાનની વિગતો પણ પીએમ મોદીને આપી હતી. મોદીએ બચાવ – રાહત કામગીરીની પણ સમીક્ષા કરી હતી.
આ બેઠક બાદ પીએમ મોદીએ રાહત કામગીરી તથા ઈન્ફ્રાસ્ટ્રકચર પુન : સ્થાપિત કરવા માટે ગુજરાતને ત્વરીત ૧૦૦૦ કરોડની સહાયની જાહેરત કરી હતી. આ ઉપરાંત નુકસાનીનો અંદાજ મેળવવા માટે ગુજરાતમાં કેન્દ્ર દ્વારા જુદા જદા મંત્રાલયોની ટીમ પણ મોકલવાની જાહેરત કરી હતી. આ ઉપરાંત મોદીએ વધુમાં તાઉતે વાવાઝોડામાં મૃતકોના પરિવારજનોને ૨ લાખ અને વાવાઝોડાથી ઈજા થઈ હોય તેવી વ્યક્તિઓને ૫૦ હજારની સહાયની જાહેર પણ કરી હતી. મોદીએ ખાતરી આપી હતી કે તાઉતે તે વાવાઝોડાના નુકસાનમાંથી ગુજરાને બહાર લાવવા માટે, ઈન્ફ્રાસ્ટ્રકચરને પુન: સ્થાપિત કરવા માટે કેન્દ્ર ગુજરાતને તમામ સહાય કરશે.