સંબંધો હંમેશાં વિશ્વાસથી ટકતા હોય છે. શંકાશીલ સ્વભાવ રાખવાથી બહુ મોટી સમસ્યાઓ થાય છે. કેટલાક માનવી મર્યાદાઓ ઓળંગી બીજા ઉપર શંકા કરે...
ભારત દેશ જેટલો પ્રાચીન છે, એટલું એના સાંસ્કૃતિક કળા-વારસામાં પણ વૈવિધ્ય છે. આજે આપણો દેશ દરેક ક્ષેત્રે પાશ્ચાત્ય સંસ્કૃતિએ રંગાઈ ગયો છે....
ગત 8 માર્ચના રોજ રાજયકક્ષાના નાણામંત્રી અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે માહિતી આપતા ઠંડે કલેજે કહયું હતું કે દેશની અનુસૂચિત...
બંદાએ રસોડાની છાબડીમાં લીંબુ-મરચાં કદાચ રાખ્યાં હશે, બાકી બારણાં ઉપર ફાંસીએ લટકાવ્યાં નથી. હા…દરવાજા ઉપર ચાર્લી ચેપ્લીનનો ફોટો ચણેલો છે, જેના વાઈબ્રેશનને...
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે અંતે ધોરણ દસની બોર્ડ પરીક્ષા રદ કરી તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે.વર્તમાન કોરોના મહામારીમાં આ...
માણસજાતે તેના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સંશોધનો વડે વિકરાળ જંગલી જાનવરો પર પણ સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો છે પરંતુ અનેક વૈજ્ઞાનિક સિદ્ધિઓ છતાં...
તાજેતરમાં બહાર પડેલા ચીનના વસ્તીગણતરીના અહેવાલ પછી એ વાતની ચર્ચા શરૂ થઇ છે કે ભારત હવે થોડા વર્ષમાં વિશ્વનો સૌથી વસ્તી ધરાવતો...
વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં ધંધો કરવા આવે તેમાં અનેક જોખમો હોય છે. પહેલું જોખમ એ હોય છે કે તેઓ ભારતનો નફો પોતાના...
તૌકતે વાવાઝોડા ( tauktea cyclone ) ને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ ( highelaert ) પર મુકાઈ ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના કેટલાંક...
દાહોદ: સારસી ગામ નજીક ટોઇંગ ક્રેનના ચાલકે બે મોટર સાયકલને અડફેટે લેતા એક બાળકનું ઘટનાસ્થળે મોત:અન્ય ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત દાહોદના અમદાવાદ...
કડાણા અને માછણ નાળા ડેમ નજીક હોવા છતાં ગામ પાણી માટે તરસી રહયું છે દાહોદ: ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના બે ફળિયામાં પાણીની...
વડોદરા: સમગ્ર ગુજરાતમાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસરને લઈ વહીવટી તંત્ર સજાગ થયું છે. બેઠકોના દોર શરૂ થવાની સાથે સાથે આગોતરા આયોજનના ભાગ...
વડોદરા: મહાનગર પાલિકા દ્વારા શહેરીજનો માટે શહેરમાં બાગ બગીચા બનાવેલા છે જ્યાં તેઓ હરિ ફરી શકે તેમજ સવાર સાંજ કસરત કરી...
કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રક્રોપ બતાવ્યા બાદ હવે અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાત તૌકતે સોમવારે ગુજરાત પહોંચ્યું હતું. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ સોમવારે...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 908 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 59,976 ઉપર પહોંચ્યો છે.જ્યારે સોમવારે...
વડોદરા : કેન્દ્રના ધોરણે પગાર, ગ્રેજ્યુઈટી, નર્સિંગ એલાઉન્સ,આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરો તેમજ નર્સિંગ સ્ટુડન્ટસના સ્ટાઈપેન્ડમાં વધારો કરવા સહિતની પડતર પ્રશ્નોની...
વાવાઝોડાની ( cyclone ) સંભવિત અસરો ઉપર ત્વરિત નિયંત્રણ મેળવવા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સાબદું થયું છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેના માર્ગદર્શન...
તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) થી માત્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓ જ પ્રભાવિત છે એવુ નથી, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ પર પણ વાવાઝોડાની મોટી...
સીએમ વિજય રૂપાણીએ ગુજરાત ઉપર આવનારા સંભવિત તૈકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર, કચ્છના સમુદ્રી વિસ્તારના જિલ્લા કલેકટરો સહિતના જિલ્લાઓ સાથે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી...
રાજ્યમાં કોરોનાની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા...
ગુજરાતના ખેડૂતોનો ઉનાળુ પાક ન બગડે એ માટે ગુજરાત સરકારે આખા ત્રીજથી આગામી તા.30 જૂન સુધી સરકાર સરોવર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું...
રાજ્યમાં કોરોનાના નવા 7,135 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 11 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 81 થયાં છે. જ્યારે અત્યાર સુધીમાં...
કોરોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો રીટ અરજીની સોમવારે હાથ ધરાયેલી સુનાવણીમાં ફરી એક વખત ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આડે હાથે લેતાં...
ન્યૂયોર્ક: માઇક્રોસોફ્ટ કોર્પોરેશન (Microsoft co.)ના બોર્ડ સભ્યો (board members)એ 2020માં એવો નિર્ણય કર્યો હતો કે આ કંપનીના સહ-સ્થાપક બિલ ગેટ્સ (bill gates)...
મુંબઇ: ગુજરાત તરફ આગળ વધી રહેલા તાઉતે વાવાઝોડાની અસરથી દેશના આર્થિક પાટનગર મુંબઇમાં અને તેની આજુબાજુના વિસ્તારો તથા મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં આજે...
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ અનેક જગ્યાએ ભારે તારાજી સર્જી હતી. વાવાઝોડું (Cyclone) સોમવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે સૌરાષ્ટ્રના દરિયાકિનારા નજીક પહોંચી ગયું હતું અને...
ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી...
સુરત: (Surat) અરબી સમુદ્રમાં ઉઠેલા તૌકતે વાવાઝોડાની અસર સુરત પર પણ પડી રહી હોવાથી એરપોર્ટ (Airport) ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટ સોમવારે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ આજે ચક્રવાત ‘તૌકતે’ (CYCLONE TAUKTE)થી સર્જાયેલી પરિસ્થિતિ (SITUATION)ને પહોંચી વળવા સંબંધિત રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો /...
રાજકોટ: (Rajkot) જેની ભય સાથે રાહ જોવાતી હતી તેવું તૌકતે વાવાઝોડું (Cyclone) રાત્રે આઠેક વાગ્યાના સુમારે સૌરાષ્ટ્રના દરિયાકિનારા નજીક પહોંચી ગયું હતું....
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
સંબંધો હંમેશાં વિશ્વાસથી ટકતા હોય છે. શંકાશીલ સ્વભાવ રાખવાથી બહુ મોટી સમસ્યાઓ થાય છે. કેટલાક માનવી મર્યાદાઓ ઓળંગી બીજા ઉપર શંકા કરે એ વ્યાજબી છે? કોઇપણ પ્રકારના સંબંધોમાં કોઇ વ્યકિત ઉપર વિશ્વાસ મુકવામાં આવે ત્યારે જે તે વ્યકિતનું ઉત્તરદાયિત્વ વધે છે. દા.ત. ધંધામાં જયારે વ્યકિત પોતાના ભાગીદાર કે કામ કરનાર કર્મચારીઓ ઉપર વિશ્વાસ મૂકવામાં આવે, ત્યારે તેમની કાર્યક્ષમતા વધે છે. ધંધામાં કોઇ વ્યકિતમાં કેટલો વિશ્વાસ રાખવો અને કેટલી સાવચેતી રાખવી તે વિવેક માંગે છે. સંબંધોમાં વિશ્વાસ ખૂબ જ અગત્યનો છે. એકબીજાની પ્રતિબધ્ધતા વગર તે શકય નથી.
એકબીજા પ્રત્યે અપાર સ્નેહ અને એમાંથી જન્મતી લાગણી સંબંધોને ખિલવવામાં મદદ કરે છે. ખુલ્લાપણું અને સંવાદ કરીને યોગ્ય રસ્તો શોધવાની દિશા એ શંકાને નિર્મૂળ કરવાની પાયાની શરત છે. કોઇ વ્યકિતને શંકાથી જોવાથી સંબંધનો અંત નજીક છે એવી સમજણ રાખવી જરૂરી છે. જીવનમાં સાચી મૂડી આપણાં સંબંધો છે. માનવીની સફળતા સંબંધો ઉપર નિર્ભર કરે છે. એક બીજા માટે લાગણી રાખવાથી માનવીય સંબંધોમાં આત્મીયતા જળવાઇ રહે છે. સામી વ્યકિતને શંકાથી ન જોતા વિશ્વાસ મૂકવાથી સંબંધોમાં વધારે મજબૂતાઇ આવે છે.
સુરત – સુવર્ણા શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.