સુરતઃ કોરોના મહામારી(corona pandemic)ને મ્હાત આપવા ઉપયોગી થતાં પ્લાઝમા(plasma)ના ડોનેશન (donation) માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે. ત્યારે ૩૩ વર્ષીય ડો.ચૌપલ...
સુરત: (Surat) રાતે આઠ વાગે કરફ્યુ લાગુ થાય તે પહેલા ઘરે પહોંચવાની ઉતાવળમાં વરાછા રચના સર્કલ પાસે છેલ્લા બે દિવસથી વાહનોની ભીડ...
બાલાજી ભારત રુદ્રવાર અને તેની પત્ની આરતી બાલાજી રૂદ્રવાર બુધવારે ન્યુજર્સીમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેના પાડોશીઓએ છોકરીને રડતા...
SURAT : યુવતીને કચડી નાંખનાર પીધ્ધડ અતુલ વેકરિયા ( ATUL VEKRIYA ) પર પોલીસ પહેલેથી જ મહેરબાન છે. તેમાં પણ હવે કોવિડના...
સુરતના કતારગામ (katargam) વેડરોડથી કતારગામ ગોટાલાવાડીને જોડતા બ્રીજ (flyover bridge)નું કામ ઘણા સમયથી પૂરું થઇ ગયું હતું ત્યાં ઘણા સમયથી પ્રજાને પણ...
સુરત: (Surat) સામાન્ય પ્રજા પાસેથી પોલીસ (Police) માસ્ક (Mask) વગર ગાડી ચલાવનારાઓને રૂપિયા ૧૦૦૦નો દંડ કરે છે. આ જુઓ સુરતના સિંઘમ કે...
સુરત: (Surat) સુરતની સીવીલ અને સ્મીમેર હોસ્પિટલમાં લોકો રેમેડેસિવિર ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે ત્યારે હવે સુરત મહાનગર પાલિકાનું વિરોધપક્ષ લોકો...
કૃષિ કાયદા ( AGRICULTURE LAW )ને રદ કરવાની માંગ સાથે ખેડૂત સંગઠનો દ્વારા આંદોલન કરી શનિવારે કેએમપી (કુંડલી-માનેસર-પલવાલ) એક્સપ્રેસ વેને ( KMP...
સુરત: (Surat) વરાછા વિસ્તારમાં રહેતો એક નેપાળી યુવક રવિવારે સિવિલમાં (Civil Hospital) દાખલ થયા બાદ ગુમ થઇ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે....
સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણીને (CM Rupani) સુરતમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે (C R Patil) ઉપલબ્ધ કરાવાયેલા રેમડેસિવીર ઈન્જેક્શન અંગે પૂછતા તેમણે કહ્યું હતું...
દેશમાં એક તરફ કોરોના ઇન્ફેક્શનનો ખતરો છે અને બીજી તરફ ખેડુતો આંદોલન કરી રહ્યા છે. દરમિયાન, જ્યારે ખાતરના ભાવમાં વધારાના સમાચાર આવ્યા ત્યારે...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની બીજી મેચમાં અહીં આવતીકાલે શનિવારે જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો મેદાનમાં ઉતરશે ત્યારે...
BIHAR : બિહારના કિશનગંજથી એક હ્રદયસ્પર્શી સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળ સરહદે દરોડા પાડવા ગયેલા કિશનગંજ ટાઉન પોલીસ સ્ટેશન ( TOWN...
સુરતમાં બીજેપી કાર્યાલય પર રેમડેસિવીર ઇન્જેક્શન વહેંચણી થતા આપ દ્વારા ઘણા પ્રશ્નાર્થ કરવામાં આવ્યા છે, અને જણાવાયું છે કે “જરૂરી દવાઓ અને...
કોરોના ( corona ) રોગચાળાની ચોથી લહેરનો સામનો કરી રહેલા દિલ્હીમાં શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ ચેપ 13 મહિનામાં બીજી વખત...
વોટ્સએપ એક ખૂબ જ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન ( MESSAGING APP) છે. ગોપનીયતા વિવાદમાં આવ્યા પછી પણ, તે હજી પણ ઘણા લોકોની પ્રાથમિક...
પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાની ચૂંટણી દરમિયાન સીએપીએફ એટલે કે સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સના કથિત ફાયરિંગ દરમિયાન ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. પ્રાપ્ત માહિતી...
GANDHINAGAR : રાજયમાં એક તરફ કોરોનાના ( CORONA) કારણે 42 દર્દીઓનું મોત નીપજયું છે, તો બીજી તરફ ગાંધીનગરમાં પણ કોરોનાએ 24 જેટલા...
Ahmadabad : અમદાવાદ, સુરત ( Surat ) સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું જોરદાર આક્રમણ ચાલી રહ્યું છે. જેના પગલે કોરોના (corona) દર્દીઓની સ્થિતિ...
GANDHINAGAR : રાજયના અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર અને સુરતમાં તા.11 થી 17મી એપ્રિલ દરમ્યાન લોકડાઉન ( LOCK DOWN) આવશે તેવી આપાતકાલિન...
સુરતમાં એક તરફ કલેક્ટર દ્વારા રેમડેસીવીર ઇન્જેકશન ખાનગી હોસ્પિટલોના દર્દીઓને નહી મળે એવી વાત કરાયા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 5000 ઇન્જેક્શન...
ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં યુએસ નેવી ( US NAVY) દ્વારા ઓપરેશન ( ORATION) થયાના સમાચાર છે. યુએસ નેવીએ ટ્વીટ કરીને આ વિશે...
કોવિડ ( COVID) વાળા વર્ષે પણ સરકારના આવકવેરા ( INCOME TAX) માંથી મહેસૂલ સંગ્રહમાં વધારો થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ...
કોરોના વાયરસની ( corona virus) બીજી લહેર દેશમાં પાયમાલ કરી રહી છે. શનિવારે શરૂઆતથી અત્યાર સુધી કોરોના વાયરસએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા...
ગ્લોબલ હેલ્થકેર કંપની જ્હોનસન એન્ડ જ્હોન્સન તેની સિંગલ ડોઝ કોવિડ-19 વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ માટે ભારત સરકાર સાથે ચર્ચા કરી રહી હોવાનો દાવો...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોવિડ -19 રસી નિકાસ પર તાત્કાલિક રોક લગાવવા અને જેને જરૂર...
સ્ટારલિંક પ્રખ્યાત ઉદ્યોગપતિ એલોન મસ્કની એક કંપની છે. આ કંપની અંતર્ગત મગજ મશીન ઇન્ટરફેસ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કંપની આ પહેલા...
તુર્કીમાં અને પોલેન્ડમાં હોસ્પિટલો ઝડપથી ભરાઇ રહી છે. કોરોનાવાયરસના ચેપના કેસોમાં ઉછાળાને કાબૂમાં લાવવા પાકિસ્તાન ડોમેસ્ટિક મુસાફરીઓ પર નિયંત્રણો લાદી રહ્યું છે....
આગામી દસમી જૂને પ્રિન્સ ફિલિપનો ૧૦૦મો જન્મ દિવસ આવી રહ્યો હતો પરંતુ તેના થોડા મહિનાઓ પહેલા જ તેઓ અવસાન પામતા સદી ચુકી...
ઇજિપ્તમાં એક સ્થળે રેતાળ જમીનની નીચે દબાયેલું લગભગ ૩૦૦૦ વર્ષ જુનું શહેર મળી આવ્યું છે જેને તેની સમૃદ્ધિના કારણે સોનેરી શહેર પણ...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
નાઈજીરીયામાં આતંકવાદીઓ બંદૂકો સાથે સ્કૂલમાં ઘૂસ્યા, વિદ્યાર્થી-શિક્ષકોને બંધક બનાવ્યા
માત્ર બદલીની બીક ન બતાવો
મનુષ્ય જીવન મૂલ્યવાન છે એનું મૂલ્ય સમજો
જાગો ગ્રાહક, સજાગ બનો
અજાણ્યા ફોન અને મેસેજથી સાવધાન
શું આવતી ચૂંટણી સમયે ગુજરાતી મહિલાને દસ હજાર મળશે?
ત્રણ પ્રશ્ન
બિહાર ચૂંટણીમાં પરાજય પછી ઇન્ડિયા ગઠબંધન ચાર રસ્તા પર
બીમાર નીતીશકુમાર પાંચ વર્ષ પૂરાં કરશે?
SIRમાં 2002ની મતદારયાદીનો આધાર લઈને ચૂંટણીપંચે અનેક સમસ્યાઓ સર્જી છે
લાલુપ્રસાદ યાદવનો પરિવાર અંદરોઅંદરના ઝઘડામાં ખુવાર થઈ ગયો છે
G20 સમિટ માટે PM મોદી જોહાન્સબર્ગ પહોંચ્યા, એરફોર્સ બેઝ પર ભવ્ય સ્વાગત
ભારતએ ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા 4 વર્ષ બાદ ફરી શરૂ કર્યા
ભારત સુપર ઓવરમાં ઝીરો રન પર સિમટ્યું, એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની સેમીફાઇનલમાં બાંગ્લાદેશ સામે પરાજય
નીતિશ કેબિનેટમાં મોટી ફેરબદલ: સમ્રાટ ચૌધરીએ પહેલી વાર ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો, તમામ મંત્રીઓને નવા વિભાગોની ફાળવણી
સરકારનો મોટો નિર્ણય, જૂના 29 નિયમો રદ કરી 4 નવા લેબર નિયમો લાગુ કરાયા
બિહારમાં 20 વર્ષમાં પહેલીવાર નીતિશ કુમાર પાસે ગૃહમંત્રાલય નહીં, જાણો કોને કયું મંત્રાલય મળ્યું
કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો વચ્ચે ડેપ્યુટી સીએમ શિવકુમારનો મોટો દાવો
ડોલર સામે રૂપિયો નબળો પડ્યો, જાણો કારણ..
ક્રિપ્ટો માર્કેટમાં ઉથલપાથલ, 24 કલાકમાં રોકાણકારોના 17 લાખ કરોડ ડૂબ્યા
VIDEO: દુબઈના એર શોમાં મોટી દુર્ઘટના, તેજસ ફાઈટર જેટ પ્લેન ક્રેશ થયું
કેપ્ટન બન્યા બાદ ઋષભ પંતનું આશ્ચર્યજનક નિવેદન, ‘સ્થિતિ સારી નથી…’
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અકસ્માતઃ કન્ટેનર પોલ સાથે અથડાતા ડ્રાઈવર કેબિનમાં જ જીવતો ભૂંજાયો
એશિઝ જંગઃ પહેલી ટેસ્ટનો પહેલો દિવસ ભારે રોમાચંક રહ્યો, એક દિવસમાં 19 વિકેટ પડી
હવે પ્રશાંત કિશોરને મળવા ફી ચૂકવવી પડશે, જાણો કેટલી ફી નક્કી થઈ
પાકિસ્તાનની કેમિકલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ થતા 15 લોકોના મોત
લોકોએ જેને મૂર્ખ કહી તે મેક્સિકોની ફાતિમા બની મિસ યુનિવર્સ-2025
ટ્રમ્પનો પુત્ર ભારતીય અબજપતિની દીકરીના લગ્નમાં હાજરી આપવા ભારત આવશે, આ ભવ્ય હોટલમાં રોકાશે
ચાણોદના કર્મકાંડી બ્રાહ્મણ સાથે રૂ.2.38 લાખની ઠગાઇ, જાણો ઠગોએ કેવી રીતે ‘દક્ષિણા’ પડાવી !
સુરતઃ આખરે કોઝવેના દરવાજા ખુલ્યા, રાંદેર-વેડના વાહન ચાલકોને લાંબા ફેરામાંથી મુક્તિ મળી
સુરતઃ કોરોના મહામારી(corona pandemic)ને મ્હાત આપવા ઉપયોગી થતાં પ્લાઝમા(plasma)ના ડોનેશન (donation) માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે. ત્યારે ૩૩ વર્ષીય ડો.ચૌપલ ડેબનાથે ચાર વખત પ્લાઝમાનું દાન કરીને સામાજિક ઉતરદાયિત્વ નિભાવ્યું છે. હાલ કોવિડની પરિસ્થિતિમાં કોન્વેલેસન્ટ પ્લાઝમા કોરોનાની રોગની ગંભીરતા ઓછી કરવામાં મહત્વનો ફાળો ભજવે છે તેમ જણાવતા ડો.ચૌપાલે કહ્યું કે, કોરોના મહામારીમાં દર્દીઓને મદદરૂપ (helpful) થવાની ભાવના સાથે ઉમદા સેવા કરવાની તક મળી છે ત્યારે વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ કરીને સેવા બજાવતો રહીશ..

મૂળ અગરત્તલા ત્રિપુરા અને હાલ સિવિલ હોસ્પિટલના ક્વાર્ટસમાં રહેતા બાયોકેમિસ્ટ્રી વિભાગના રેસિડન્ટ ડો. ચૌપલ ડેબનાથે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, ગત જુલાઈ મહિનામાં કોવિડના પહેલા ફેઝમાં ડ્યૂટી કરતા કરતા સામાન્ય તાવ, શરદી ખાંસીની સાથે શરીરમાં શારીરિક નબળાઈ જણાઈ હતી એટલે સાથી ડોક્ટરની સલાહ મુજબ કોવિડ એન્ટિજન ટેસ્ટ (antigen) તથા RT-PCR રિપોર્ટ કરાવ્યો જે બન્ને રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા. પરંતુ શરીરની નબળાઈના કારણે HR-CT સ્કેન કરાવ્યું તો 10 ટકા કોરોનાની અસર જણાઈ હતી. અને હોસ્ટેલમાં જ સારવાર લઈ સ્વસ્થ થયો સાથે મારા અન્ય રિપોર્ટ કરાવતા મારા શરીરમાં એન્ટિબોડી બન્યાનું જણાતા પ્લાઝમાનું દાન આપવા તૈયાર થયો હતો. હાલ કોવિડના બીજા ફેઝમાં જીવન રક્ષક સમાન ગણાતા વેક્સિનેશનની સાથે પ્લાઝમાંની એટલી જ માંગ હોવાથી જેમના પણ એન્ટિબોડી બન્યા હોય તે દરેક વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે આગળ આવીને આ મહામારીને નાથવામાં સહયોગ આપવાની અપીલ તેમણે કરી હતી.
ડો.ચૌપાલે કહ્યું છે કે, કોરોનાની મહામારીમાં પ્લાઝમા એક અસરકારક હથિયાર સાબિત થયું છે. જેથી ઝડપથી રિકવર થતા પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો અને સપ્ટેમ્બરમાં પહેલી વખત પ્લાઝમાં ડોનેટ કર્યું. ત્યારબાદ દર 45 દિવસ બાદ પ્લાઝમાં ડોનેટ કર્યું છે અને આજે ચોથી વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે અને આગળ પણ જ્યાં સુધી જરૂર જણાશે ત્યાં સુધી હું પ્લાઝમાં ડોનેટ કરવાનો સંકલ્પ કરું છું. પ્લાઝમા ડોનેટ કરવાથી બે દર્દીઓની જિંદગી બચી શકતી હોય તો આનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે? પ્લાઝમા ડોનેટ કરવા કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા વ્યક્તિઓ આગળ આવી રહ્યા છે જે ખરેખર પ્રેરણાદાયી છે. આવા કોરોના યોધ્ધાઓ થકી કોરોના મહામારીને નાથવા પણ ચોક્કસ સફળતા મળશે અને હાલ કોવિડની સ્થિતિમાં જીવનરક્ષક ગણાતી સ્વદેશી વેક્સિન 45 વર્ષ ઉપરની વયની દરેક વ્યક્તિઓ વેક્સિન અચૂક પણે લઈ લેવી જોઈએ. આપણી નાનકડી સમજથી સમાજના ઘણા લોકોની જીંદગી બચી શકશે.
નવી સિવિલ બ્લડ બેંકના ડો.મયુર જરગે જણાવ્યું કે, હાલ કોરોનાનો બીજો તબક્કો ગંભીર છે ત્યારે વધુમાં વધુ લોકો પ્લાઝમાનું દાન આપે તે જરૂરી છે. જે વ્યકિત 28 દિવસ પહેલા કોવિડથી સ્વસ્થ થયા હોય ઉપરાંત જે વ્યકિતએ વેકસીન લીધી હોય તેઓ ૩૦ દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકે છે.