ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) એ કોરોના સંકટ મુદ્દે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને 54 જિલ્લાના મેજિસ્ટ્રેટ્સના સાથે બેઠક...
આણંદ : રાજ્યમાં ત્રાટકેલ તાઉટે વાવાઝોડાને કારણે આણંદ જિલ્લા સહિત શહેર વાવાઝોડાની વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી હતી. આણંદ જિલ્લાના વિવિધ ગ્રામ્ય...
surat : ઓલપાડ સહિતના આસપાસનાં વિસ્તારોના ખેડૂતોની ( farmer) કામધેનુ ગણાતી સાયણ સુગર ( sayan sugar) માં બુધવારે સવારે એકાએક આગ ભભૂકી...
મોડાસા: મોડાસા – હિંમતનગર રાજ્ય ધોરીમાર્ગ પર ગાઢ અંધારું અને વરસાદના પગલે શામપુર પાટીયા નજીક બાઈક ચાલક ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર...
આ સરકાર છે સાહેબ, એક વર્ષ 500ની નોટ બદલીને રૂપિયા રૂપિયા કરી દીધા હતા. આ વર્ષે રસી રસી કરી નાખી, તેમનીપાસે ન...
કહેવાય છે ને કે ‘મા તે મા બીજા બધા વગડાના વા’ પરંતુ અત્યારની મમ્મીઓ ખરેખર મા કહેવાને લાયક છે કે નહીં? બાળકનો,...
પ્રજાએ દરેક વસ્તુને પછી સરકાર માટે હોય કે પોતાના જીવન માટે હોય દરેકનો વિચાર વિવેકબુધ્ધિથી જ કરવો જોઇએ. સુનીલ શાહનું ચર્ચાપત્ર યોગ્ય...
આજે 21-21 મી સદીમાં મધ્યમ વર્ગની મહિલાઓએ કાઠુ કાઢયું છે. ભણતર, કારકિર્દી, નોકરી ધંધામાન તેઓનું જમાપાસુ નોંધનિય છે. સંતાન ઉછેર, ગૃહ લક્ષમીની...
વડોદરા: તૌકતે વાવાઝોડાને પગલે સર્જાયેલી પરિસ્થિતિ બાદ શહેરમાં તંત્ર દ્વારા સાફસફાઈ હાથ ધરવામાં આવી છે. ઠેરઠેર ઝાડ પડવાને પગલે રસ્તાનો ડીવાઈડર સહિતના...
કોરોના વાયરસ ( corona virus) હવામાં પણ ફેલાય છે. હવે સરકારે પણ આ વાતનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો છે. સરકારના આચાર્ય વૈજ્ઞાનિક...
surat : તાજેતરમાં ફર્ટિલાઇઝર ( compost) ) ઉત્પાદક કંપનીઓને સરકારે ખેડૂતો ( farmers) ને આપવા પાત્ર સબસીડી ( subsidy) અટકાવતા ગુજરાતની સરકારી...
ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્યે એક ચોરને આજીવન કેદની સજા કરી.આ સજા સાંભળી ચોરને ખૂબ જ ક્રોધ આવ્યો. તે રાજા વિક્ર્માદિત્યને ન બોલવાના બોલ...
વડોદરા : શહેરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે.તેવામાં શહેરની સયાજી હોસ્પિટલ માં પણ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો નોંધાયો છે.એસએસજીમાં...
કોવિડની મહામારીની પ્રથમ લહેરને નાથી લીધી હોવાની સરકારી ઘોષણા પછી ત્રાટકેલી બીજી લહેરમાં જાણે કે અનેકોના નકાબ ચીરાઈ ગયા છે. સરકારમાં રહેલા...
વડોદરા : પડતર માંગણીઓ સાથે આંદોલન ચલાવી રહેલા નર્સિંગ સ્ટાફના આગેવાનોની બદલીઓ કરી દેવાતાં નર્સિંગ સ્ટાફ વીજળીક હડતાળ પર ઉતરી ગયો હતો.જેના...
વડોદરા: કોરોના મહામારીના બીજા તબક્કાના સંક્રમણને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં કોવિડ દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ઉપયોગી એવી એમ્બ્યુલન્સની જરૂરિયાત...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં અત્યારે કોરોનાની જે પરિસ્થિતિ પેદા થઈ છે એ સરકારની નિષ્ફળતાનું, વ્યવસ્થાની ખામીનું...
surat : સેકંડ વેવ ( second wave) માં શહેરની હોસ્પિટલો ભલે ઊંઘતી ઝડપાઇ હોય, પરંતુ આ વખતે હોસ્પિટલ સંચાલકોએ જુલાઇ મહિનામાં થર્ડ...
દેશમાં આઝાદીકાળથી એક નારો ચાલતો આવ્યો છે અને તે છે જય જવાન જય કિસાન. જો કે, કમનસીબીની વાત એ છે કે આ...
વડોદરા: પુત્રની ફી માટે નાણાં માંગતી પત્નીની ઉપર ઉશ્કેરાયેલા પતિએ ગડદાપાટુનો માર મારીને હાથ મચકોડી નાંખતા ફ્રેકચર થઈ ગયો હતો. જે.પી. રોડ...
દેશમાં કોરોનાવાયરસ ( corona virus) ના અઢી લાખથી વધુ નવા કેસ દેશમાં ચાલી રહ્યા છે. જોકે ગુરુવારે મોતની સંખ્યામાં ઘટાડો નોંધવામાં આવ્યો...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે જો જાતિ સામાન્ય સભા નું આયોજન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું. સભા...
surat : લિંબાયત પોલીસ બે દિવસ પહેલા રાત્રે કરફ્યૂનું ( night curfew) પાલન કરાવવા માટે ઓમનગરમાં બજાર બંધ કરાવવા ગઈ હતી. ત્યારે...
લોદી કોલોનીમાં રહેતો 42 વર્ષિય દિનેશ નારાયણ આ દિવસોમાં લિવરની બીમારી સામે લડી રહ્યો છે. એપોલોમાં દાખલ દિનેશને પાંચ યુનિટ લોહી (...
સુરત: શહેરમાં કોરોના (CORONA IN SURAT CITY)નું સંક્રમણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેર (SECOND WAVE)માં શહેર પસાર થઈ...
તાઉતે વાવાઝોડાને કારણે રાજ્યના વીજ પુરવઠાની વ્યવસ્થાને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તેમાં પણ તેજ ગતિથી આવેલા પવનના કારણે 73651 વીજ થાંભલા...
સુરત: સુરત (surat)માં કોરોનાની બીજી લહેર (corona second wave) ચાલી રહી છે. જેને લીધે રાજ્ય સરકાર (state govt) દ્વારા મિની લોકડાઉન (mini...
ગુજરાતમાં મંગળવારે આવેલા ભયાનક વાવાઝોડાએ અમદાવાદને પણ ઝપટમાં લીધું હતું, વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરમાં અંદાજે 2૦૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા,...
તાઉતે વાવાઝોડુ ઉત્તર ગુજરાતમાંથી મંગળવારે મોડી રાત્રે રાજસ્થાન તરફ સરકી ગયું હતું. આજે દિવસ દરમ્યાન રાજ્યમાં ધીરે ધીરે તાઉતેના વાદળો વિખેરાઈ ગયા...
ગાંધીનગર: ગુજરાત (Gujarat)ને તાઉતે વાવાઝોડા (tauktae cyclone)ની અસરમાંથી બાહર લાવવા માટે કેન્દ્ર (central govt) દ્વ્રારા જાહેર કરાયેલી 1000 કરોડની સહાયના મુદ્દે સીએમ...
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) એ કોરોના સંકટ મુદ્દે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને 54 જિલ્લાના મેજિસ્ટ્રેટ્સના સાથે બેઠક યોજી હતી. તેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ( mamta benarji) પણ શામેલ હતા. બેઠક બાદ મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ ( press confrence) કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓએ જ તેમની વાત મૂકી હતી . બાકીના રાજ્યોના મુખ્ય પ્રધાનો ચૂપચાપ બેઠા રહ્યા. હું બોલી પણ ન શકી . મમતાએ કહ્યું કે તેમણે ડીએમને એટલા અંતે ન મોકલ્યા જેથી કરીને તે જાતે દવાઓ અને રસી ( vaccine) ની માંગ કરી શકે, પરંતુ તેમને બોલવાની તક આપવામાં આવી નહીં.

મમતા બેનર્જીએ કેન્દ્ર પર ભેદભાવનો આરોપ લગાવતા કહ્યું કે રાજ્યમાં રસીઓની વિશાળ અછત છે. અમે 3 કરોડ રસીઓની માંગણી કરી રહ્યા હતા, પરંતુ કંઇ બોલવા દેવામાં આવ્યું નહીં. આ મહિને 24 લાખ રસી આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 13 લાખ રસી આપવામાં આવી હતી. રસીના અભાવને લીધે ઘણા રસીકરણ કેન્દ્રો બંધ થયા છે. મમતાએ કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્યમાં માંગ પ્રમાણે રસી મોકલી નથી, તેથી રસીકરણની ગતિ ધીમી પડી છે. આ હોવા છતાં, રાજ્ય સરકારે ખાનગી સ્તરે 60 હજાર કરોડ રૂપિયાની રસી ખરીદી છે.

મમતાએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે સંઘીય બંધારણને નુકસાન કર્યું છે. ત્યાં કોઈ ઓક્સિજન, દવા, રસી ઉપલબ્ધ નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે રેમડેસિવિર ઈન્જેક્શન બંગાળને પણ અપાયું ન હતું, પીએમ મોદી ચહેરો છુપાવી ભાગી ગયા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે, જ્યારે કોરોના કેસ વધ્યા ત્યારે કેન્દ્રીય ટીમે બંગાળની મુલાકાત લીધી હતી, પરંતુ હવે જ્યારે ગંગામાં લાશો મળી રહી છે, ત્યારે ત્યાં ટીમ મોકલવામાં આવી રહી છે . બંગાળમાં કોરોના પોઝિટિવિટીનો દર ઘટ્યો છે. મૃત્યુ દર 0.9% છે.પીએમ મોદીએ ગુરુવારે કોરોનાની સ્થિતિ અને રસીકરણ વિશે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં પીએમ મોદીએ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને ગામોને કોરોનાથી બચાવવા અપીલ કરી હતી.