માનવમાં જ ઇશ્વર વસેલો છે. સદીઓથી ધર્મ, વિજ્ઞાન, ઇશ્વર છે કે નથી તે પરત્વે આસ્તિક, નાસ્તિક લોકો વચ્ચે ચર્ચા થયા જ કરે...
સોમવારીય સત્સંગ પૂર્તિમાં વી.એન.ગોધાણી હાઈસ્કૂલના કર્તવ્ય-ધર્મનિષ્ઠ સંગીત વિશારદ સંગીત ટીચર જાગૃતિબેન જાનીએ ‘મારો ઈશ્વર – મારો ધર્મ’લોકપ્રિય કટારમાં ‘આ દિવસો પણ ચાલ્યા...
‘એ સુરત-આ સુરત’ કોલેમમાં ડો. મકરન્દ મહેતા, એમની લેખન શ્રેણી દ્વારા સુરતનો ન જાણ્યો હોય એવો ઇતિહાસ, સરળ અને રસપ્રદ શૈલીમાં આલેખી...
હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને તેણે દેશભરમાં તબાહી મચાવી દીધી છે! હજારોની સંખ્યામાં મૃત્યુ થયા છે જેના સાચા આંકડા...
માતૃભૂમિને ચાહનારા દિલેરો ‘પી.એમ. ફંડ’માં ફાળો આપવાનું બંધ કરો કેમકે એ રકમ ૨૦૨૪ ની ચૂંટણીમાં ગામડે ગામડે અને ઘરે ઘરે ‘કવાટરીયા’ તથા...
એકવાર મધ્યમવર્ગીય મનોજ પોતાના ત્રણ બાળકોને રાજી કરવા સર્કસ જોવા લઇ ગયો,…આમ તો ઘરના બે છેડા ભેગા કરવામાં તે કામમાં જ રહતો,...
સમજમાં આવતું નથી કે, આ ગાવડાઓને ક્યાંથી ખબર પડી ગઈ, કે સરકાર પણ ‘આપને દ્વાર’ નામનો ઉદ્ધારક કાર્યક્રમ ચલાવે છે? એનું અનુકરણ...
અને હવે કેન્દ્ર સરકારના પગલે સી.બી.એસ.સી.ની બારમા ધોરણની પરીક્ષા રદ થતાં જ ગુજરાત સરકારે પણ શિક્ષણબોર્ડ દ્વારા લેવાતી બારમાની પરીક્ષા રદ કરી...
દેશમાં કોવિડ-૧૯ના બીજા વિનાશક મોજાએ જે હાહાકાર મચાવ્યો અને દેશમાં ગેરવ્યવસ્થા અને અંધાધૂંધીના દ્રશ્યો સર્જાયા તે પછી દેશનું રાજકીય અને જાહેર જીવનનું...
નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વલ્લભનગર પોલીસ સ્ટેશન સામે આવેલો બગીચો પાલિકાની બેદરકારીના કારણે ઉજ્જડ બની ગયો છે. તેમાંય આ બગીચાનો...
આણંદ: આણંદના વાંસખીલિયા ગામમાં રહેતી પટેલ યુવતીને દોઢ વર્ષ પહેલા તળપદા યુવક ભગાડી ગયા મામલે ભારે હોહા મચી હતી. તેમાંય આ મામલામાં...
નડિયાદ: ડાકોરના માર્ગો પર માસ્ક પહેર્યાં વિના મોટરસાઈકલ ઉપર ફરતાં પાલિકાના કાઉન્સિલર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. જોકે, નિયમ મુજબ ૧૦૦૦...
નડિયાદ: કઠલાલ શહેરમાં આવેલ સરસ્વતી સ્કુલના ગેટ આગળ પાર્ક કરેલી ત્રણ ઈકો ગાડીમાંથી સાઈલેન્સરની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયાં હતાં. વાહનમાલિકોને...
દાહોદ: દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે ઓવર બ્રીજ નજીક એક પેસેન્જર ભરેલ છકડાના ચાલકે પોતાના કબજાનો છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે...
દાહોદ: દાહોદ જિલ્લાના નાનકડા ગામ એવા ગરબાડામાં એક ભેજાબાજ ઈસમો પોતાની ઓળખ આર.પી.એફ.માં નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી અને ગરબાડામાં રહેતાં...
દાહોદ: ગુજરાતના દાહોદના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિનશ બંધ હોવાથી વિદેશ જવા ઇચ્છુક લોકો મુંઝવણમાં મુકાયા છે .વિદેશમાં કોવિડશિલ્ડને જ માન્યતા...
શહેરા: શહેરા તાલુકાના બીલીથા ગામે પત્નીની હત્યા કરનાર પતિની લાશ ઘરથી થોડે દૂર આવેલ કુવામાંથી મળી આવતા ચકચાર મચી હતી.પોલીસે હત્યાના આરોપીની...
વડોદરા: વડોદરામાં તૈયાર થઈ રહેલા આંતરરાષ્ટ્રીય હવાઈમથકને શ્રી સર સયાજીરાવ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય હવાઈમથક નામ આપવાની માંગ સાથે શહેરના ચાર વિવિધ સંગઠનો દ્વારા...
વડોદરા: આજથી સરકારી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે શરૂ થઈ ગઈ હતી. ત્યારે અગાઉ 50 ટકા કર્મચારીઓ સાથે કાર્યરત કચરીઓ 100 ટકા...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે વિશ્વામિત્રી શુદ્ધિકરણ અંતર્ગત બેઠક દોર શરૂ થયો છે. આજે પર્યાવરણવિદો સાથે મેયર કેયુર રોકડિયા બેઠક યોજી હતી....
વડોદરા: ફાયર બ્રિગેડના 56 જવાનો અને ઉચ્ચ પગારના લાભો નથી મળ્યા, માગણી નહીં સંતોષાય તો બુધવારથી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે....
વડોદરા: સાવલી નગર પાલિકામાં સત્તાધિશો તેમજ ચૂંટાયેલી પાંખના સભ્યોની મીલીભગતથી િબલ્ડર અને પૂર્વ સભાસદો દ્વારા શાકભાજી માર્કેટમાં ઓટલા બાંધવાનું કામ શરૂ કરવામાં...
વડોદરા: વડોદરા શહેરની મધ્યમાં આવેલ હાલમાં જ બ્યુટીફીકેશન કરાયેલ વડોદરા શહેરની શાન સમા સુરસાગર તળાવમાંથી વધુ એક કાચબો મૃત અવસ્થામાં મળી આવતા...
વડોદરા: વિદેશ જનાર વિદ્યાર્થીઓ માટે કોર્પોરેશન દ્વારા બીજા ડોઝ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આજે ૨૧૬ જેટલા વિદ્યાર્થીઓએ રસી...
વ્યારા આઇટીઆઇમાં અભ્યાસ કરતા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનાં તાલિમાર્થીઓની પરીક્ષા લાંબા સમયથી કોવિડનાં કારણે નહીં લેવાતાં તેઓ નોકરી માટે અરજી કરી શકે તેમ...
વિશ્વ પર્યાવરણ દિવસના 2 દિવસ બાદ સોમવારે બપોરે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી જય અંબે કેમિકલ્સ કંપનીમાં અચાનક ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઇ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કપલસાડી ગામે સોમવારે બપોરે એક મકાનમાં કોઇ કારણોસર આગે દેખા દીધી હતી. જે સ્થળે આગ...
ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધી રહી છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ફ્રૂટ માર્કેટ પાસે કોઈ વ્યવસ્થા વગર લારીઓ ઊભી રહેવાથી...
નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં રોડ અને નાળાનાં કામો ગુણવત્તાનો અભાવ હોવાની ગ્રામજનોએ નાંદોદ ટી.ડી.ઓ.ને ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે.નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં...
બારડોલીના ઉમરાખમાં થતું હોય પોલીસે 10968 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 14.85 લાખ તેમજ દારૂ કાર્ટિંગ માટેના ચાર વાહનો મળી કુલ...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
માનવમાં જ ઇશ્વર વસેલો છે. સદીઓથી ધર્મ, વિજ્ઞાન, ઇશ્વર છે કે નથી તે પરત્વે આસ્તિક, નાસ્તિક લોકો વચ્ચે ચર્ચા થયા જ કરે છે. આસ્તિક હોવું એટલે ઇશ્વરને જ ભવું એવું નહીં પણ દિવસ દરમ્યાન તમારા વિચારોમાં બીજાને મદદ કરવાની ભાવના જાગૃત થાય, તેમજ બીજા માનવી પ્રત્યે આદરભાવ, કરૂણા, ઉપજે તે. જયારે નાસ્તિક એટલે ફકત ઇશ્વરમાં જ ન માનનાર નહી પણ દરેક માનવીને કૃબુદ્ધિ ન આવે, બીજાને ધિકકારે નહીં, દરેક સાથે સમાનતાની ભાવના રાખે જયાં ખોટુ થતું હોય તેને અટકાવવા પ્રયત્ન કરે. આમ કૃત્ય તો જે કંઇ કરવું પડે તે માનવીએ જ કરવાનું થાય એટલે ઇશ્વરને વચ્ચે આવવાની વાત જ નથી. દરેક માનવીમાં ઇશ્વર વસેલો જ છે. વિજ્ઞાનથી સિધ્ધ પણ માનવી જ મેળવી શકે છે. ધર્મ યાને વિજ્ઞાન એટલે દરેક માનવીની સારી બાબતોનો સ્વીકાર કરે તે હકીકતમાં ઇશ્વર એટલે જેના સ્વરમાં અહંકાર રહિત દુ:ખિયાને મદદ કરવાનો રણકાર સંભળાય તે.
સુરત – ચંદ્રકાંત રાણા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.