નવી દિલ્હી: (Delhi) નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની (Nirmala Sitaraman) અધ્યક્ષતામાં જીએસટી (GST) કાઉન્સિલની 44 મી બેઠકમાં કોવિડ સંબંધિત દવા અને એમ્બ્યુલન્સ વગેરે...
અમેરિકા (america)ના રાષ્ટ્રપતિ જો બિડેન (president biden)ના મુખ્ય તબીબી સલાહકાર (medical advisor) એન્થોની ફૌચીએ ભારતમાં રસીકરણ (vaccination in India) ડોઝ વચ્ચેના વધતા...
ગુજરાતનો રાજકીય ઇતિહાસ તપાસશો તો ખ્યાલ આવશે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય સફળ થયો નથી. ગુજરાતની પ્રજા કદાચ આર અને પારની રાજકીય...
કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજીત જમ્મુ – કાશ્મીરમાં ચૂંટણી યોજવા વિધાનસભા મત વિસ્તારની નવેસરથી રચના કરવા હદરેખા માટેનું પંચ એક વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યા...
ઓઇજોઇક
ભારતીય મૂળના પત્રકાર મેઘા રાજાગોપલાન અને અન્ય બે પત્રકારો, તેમની નવીન તપાસનીશ પત્રકારત્વ માટે, જેમણે પ્રતિરોધક ઝિંજિઆંગ પ્રાંતના પુલિત્ઝર પ્રાઇઝમાં લાખો મુસ્લિમોને...
ભારત સરકારે પહેલા કરતા કોવિડ -19 ( covid 19) રસીકરણ ( vaccination) નીતિ સરળ બનાવી છે. સરકારે રસીકરણ અભિયાનને વેગ આપવા માટે...
ભારત અને ચીનનો ( china) સીમા વિવાદ ( border problem) વક્રતો જ જાય છે,ચીન લાંબા સમયથી ભારતની સીમમાં ઘુસણખોરી ( infiltrating) કરી...
surat : ગત વર્ષે જુલાઇ માસમાં સ્પાઇસજેટ ( spicejet airlines ) એરલાઇન્સની ભોપાલ સુરતની ફ્લાઇટ ( flight) ભારે વરસાદ દરમિયાન સુરત એરપોર્ટના...
surat : હીરાઉદ્યોગમાં ( diamond market) તેજીનો આખલો દોડી રહ્યો છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન સંપૂર્ણ જેમ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ ગત વર્ષ...
દેશમાં ડીઝલ અને પેટ્રોલની કિંમત આસમાને પહોંચી છે. ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર ગયો છે. અને દરરોજ ભાવ વધારો થઇ...
ડાંગ જિલ્લામાં પાણી પુરવઠાની યોજનાઓ ફક્ત કાગળ ઉપર જ સીમિત રહી છે. રાજ્ય સરકારની ઘરઘર નળ કનેક્શન યોજના ફક્ત કાગળ ઉપર જ...
સુરત: શહેર (surat)માં કોરોનાની બીજી લહેર (corona second wave) પૂર્ણ થવાને આરે આવી ચૂકી છે. કોરોનાનું સંક્રમણ પણ ધીરે ધીરે ઘટી રહ્યું...
ભરૂચ, વાંકલ, દેલાડ, માંડવી: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રાજમાં દરેક વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. સામાન્ય માણસનું જીવન જીવવાનું મુશ્કેલ બન્યું...
વલસાડ વલસાડ જિલ્લા કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાબતે સરકારનો વિરોધ કરાયો હતો. પેટ્રોલ પંપની સામે લગાવવામાં આવેલા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના પોસ્ટર ઉપર...
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામથી 3થી 4 કિમી ઊંચાઈના ડુંગર પર આવેલું ચિનકુવા ગામમાં 300થી વધુ વસતી અને 50થી વધુ છૂટાછવાયાં...
સાયખા જીઆઈડીસી રોડ પર રાત્રે જ્યુબીલન્ટ કંપનીમાં નોકરી કરતા યુવાનને કોઈક ઇસમે તેના શરીરના ભાગે ત્રણ ગોળી ધરબી દઈ નિર્મમ હત્યા કરી...
ભરૂચ GIDCમાં શેડ ભાડે રાખી રાજકોટ અને સુરતના ભેજાબાજ દ્વારા લાઈટ ડીઝલ ઓઇલ મંગાવી ફાયર સેફ્ટીના અભાવ વચ્ચે જોખમી રીતે ચાલતા બાયો...
ઝઘડિયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા તેઓના છેલ્લા બે વર્ષથી પડતર પ્રશ્નો અંગે શુક્રવારના રોજ ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં પ્રશ્નો...
પલસાણા તાલુકાના વરેલી ગામે શુક્રવારે બપોરે સુભમ કટણીની ગામમાં નાસ્તાની દુકાન ચલાવતા શખ્સ સાથે રૂપિયાને લઇ માથાકુટ થઇ હતી. ત્યારે સુભમે તેના...
સુરત: પંજાબ નેશનલ બેંક (P&B bank) સાથે 11000 કરોડની ઠગાઇ (fraud) કરીને બ્રિટન (Britain) ભાગી છૂટેલા કૌંભાડી હીરા ઉદ્યોગકાર (diamond industrialist) નીરવ...
સુરત: સુરત (surat)ની વીર નર્મદ યુનિ. (vnsgu)ના કુલપતિ ડો.કે.એન.ચાવડા (vc chavda)ની વહીવટી પરિવર્તનની પદ્ધતિને લઇને દક્ષિણ ગુજરાતભરના આચાર્યો (principal) અને શિક્ષણવિદોમાં ગણગણાટ...
સુરત: ગુજરાત સરકારે હોટેલ-રેસ્ટોરન્ટ (hotel restaurant)ના સંચાલકોને 11 જૂનથી 50 ટકા બેઠકો પર લોકોને બેસાડી ભોજન પીરસવાની છૂટ આપી હોવા છતાં સુરત...
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી જતાં હવે ભાજપની કેન્દ્રિય નેતાગીરીએ આગામી 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી કરી દીધી છે. જેના...
રાજ્યમાં ફાયરસેફ્ટીના મામલે ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટ રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ (જીવીએફએલ) વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. જીટીયુના...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેથી નવા કેસની સંખ્યા ઘટીને 500ની અંદર નોંધાઈ છે. શુક્રવારે નવા કેસની સંખ્યાં 481...
ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે શુક્રવારે ગાંધીનગરમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર અગ્રણીઓ દ્વારા ધરણા-દેખાવો કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ગુજરાત કોંગ્રેસના...
એક તરફ અમદાવાદમાં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળશે કે કેમ ? તે મુદ્દે હજુયે અનિશ્વતતા પ્રવર્તી રહી છે ત્યારે રાજ્યના...
ભુવનેશ્વર: એક મહિના પહેલા 12 જુલાઈએ યોજાનાર વાર્ષિક રથયાત્રા (Rathyatra) અંગે ઓડિશા (Odisha) સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે, આ વર્ષે પણ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
નવી દિલ્હી: (Delhi) નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની (Nirmala Sitaraman) અધ્યક્ષતામાં જીએસટી (GST) કાઉન્સિલની 44 મી બેઠકમાં કોવિડ સંબંધિત દવા અને એમ્બ્યુલન્સ વગેરે જેવી અન્ય આવશ્યક ચીજો પર જીએસટીના દર ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે (Central Government) જરૂરીયાત મુજબ આ તમામ આવશ્યક ચીજો પર જીએસટીના જુદા જુદા દરો ઘટાડ્યા છે. એ જાણવું રહ્યું કે જીએસટી કાઉન્સિલ દ્વારા કોરોના વાયરસમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો અને દવાઓ પરના જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તેમની માન્યતા 30 સપ્ટેમ્બર 2021 સુધી રહેશે.

રસી ઉપર પાંચ ટકા દર
જીએસટી કાઉન્સિલની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતાં નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે કાઉન્સિલ રસી ઉપર પાંચ ટકાના ટેક્સ દર જાળવવા સંમત છે. પરંતુ તે જ સમયે એમ્બ્યુલન્સ પરનો જીએસટીનો દર 28 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. તાપમાન ચકાસણી ઉપકરણો માટે જીએસટીનો દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.
કાળી ફૂગની દવા જીએસટી મુક્ત
દેશમાં કાળા ફૂગના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સિલે તેની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા એમ્ફોટેરિસિન બી પરનો જીએસટીનો દર ન વસુલવાનો નિર્ણય કર્યો છે. સરકારે ટોસિલીઝુમાબ અને એમ્ફોટેરિસિન બી પરના કરનો દર શૂન્ય કરી દીધો છે. અગાઉ તેઓ પર પાંચ ટકાનો વેરો વસૂલવામાં આવતો હતો.

ગુજરાતનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ કરી જાહેરાત
આ અંગે ગુજરાત સરકાર દ્વારા પણ મહત્વની જાહેરાત કરાઈ છે. કોરોનાને લગતી તમામ સાધન સામગ્રી પર ટેક્સ માફ કરી દેવાયો છે જ્યારે કેટલીક સામગ્રી પર માત્ર 5 ટકા ટેક્સ જ વસુલવાનો નિર્ણય લેવાયો છે. આ નિયમ સોમવારથી અમલમાં આવશે અને સેમ્ટેમ્બર સુધી નવા દર લાગું રહેશે. આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, કોરોના અને તેને લગતા તમામ ઇન્જેક્શનમાં 5 ટકા ટેક્સ માફી કરવામાં આવી છે. મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શન પર 5 ટકા ટેક્સ હતો તે હવે હટાવી લેવાયો છે. કોરોનામાં ઉપયોગી તેવી તમામ દવાઓ પર માત્ર 5 ટકા ટેક્સ જ વસુલાશે. ઓક્સિજન પર 12 ટકાને બદલે 5 ટકા ટેક્સ વસુલાશે. લોહી પાતળું કરવા માટેના ઇન્જેક્શન પર 12 ટકા ટેક્સ હતો તે 5 ટકા કરવામાં આવ્યો.

જાણો શેમાં-શેમાં ટેક્સ ઘટાડો કરાયો