કેટલાંક અભિનેતાઓ એવા હોય છે જે પોતાની પ્રાદેશિક ઓળખ જાળવીને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. પરેશ રાવલ, નાના પાટેકર જ નહીં ધર્મેન્દ્ર,...
હવે બાબા રામદેવને ( baba ramdev) પણ કોરોના વાયરસની ( corona virus ) રસી ( vaccine) મળશે. બાબા રામદેવે દરેકને રસી અપાવવાની...
ફિલ્મજગતમાં હંમેશા એવા થોડા દિગ્દર્શક કામ કરતા હોય છે જેમને બજારમાં જે ફિલ્મો ચાલી રહી હોય અને જેને મનોરંજન માનતા હોય તેનાથી...
અમુક સ્ટાર્સના સંભવિત લગ્નની વાત એક વર્ષ, બે વર્ષ. ત્રણ વર્ષ ચાલ્યા જ કરે અને ત્યાર પછી ય જેની સાથે તેઓ પરણવાના...
કલર્સ ગુજરાતી ચેનલ ઉપર ટૂંક જ સમયમાં ફેમિલી ઓડિયન્સ માટે ડેલી સોપ ‘મનમેળાપ’ રજૂ થવાનો છે, આ ડેલી સોપમાં મૂળ ભરૂચ શહેરની...
કોલીવુડમાં પણ બે લોબી છે, જ્યાં કમલ હસન – ઇલિયારાજાને સપોર્ટ કરે છે, પણ ‘થલાઈવા’ રજનીકાંત મ્યુઝિક કમ્પોઝર ઇલિયારાજા સાથે કામ કરવાનું...
ઓ.ટી .ટી : Amazon રેટિંગ : 3/5 જોનર : ક્રાઈમ ડ્રામા ઈમોશનલ સીરીઝ (હિન્દી ડબિંગ ) એપિસોડ : 8 સમય અવધિ :...
શાહરુખ ખાન, દીપિકા પદુકોણ અભિનીત સુપરહિટ હિન્દી ફિલ્મો જેવી કે ઓમ શાંતિ ઓમ, અજય દેવગણ અભિનીત ગોલમાલ રિટર્ન્સ, ગોલમાલ 3, હાઉસફુલ 2...
દિલ અપના ઔર પ્રિત પરાઇ ફિલ્મ તમે જોઇ છે? ઘણાનો ઉત્તર ‘હા’ ને ઘણાનો ‘ના’ પણ હોય એમ પૂછીએ કે ‘અજીબ દાસ્તાં...
હિન્દી ફિલ્મસંગીતમાં બંગાળી સંગીતકારોએ આપેલું સંગીત એક ઊંડી અસર મુકનારું હોય છે. એવું કેમ છે એ જાણવા એ સંગીતકારોના સંગીતમાંથી પસાર થઇએ...
જાને કયા તુને કહી, જાને કયા મૈંને સુની,બાત કુછ બન હી ગઇજાને કયા તુને કહી, જાને કયા મૈંને સુની,બાત કુછ બની હી...
આણંદ : આણંદ શહેરના ગંગદેવનગર વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો છે, ત્યારથી તેના પ્રત્યે પાલિકાનું ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. વિકાસ કામોમાં આડોડાઇ...
દાહોદ: હરિયાણા રાજ્યની એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્યસુત્રધારને રાજસ્થાનના સજ્જનગઢ ખાતેથી દાહોદ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડી તેની પાસેથી એટીએમ, લેપટોપ, સ્કેનર મશીન, રીડર...
દાહોદ: દાહોદ શહેરમાં એક ૬૩ વર્ષીય નિવૃત વ્યક્તિને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી લોભામણી લાલચ આપી બેન્ક ખાતાનો ઓટીપી નંબર મેળવી કુલ...
દાહોદ: માર્ચ 2020 થી શરૂ થયેલ કોરોના કહેર પછી થી સંપૂર્ણ અને આંશિક લોકડાઉન માં અનેક લોકો અનેક મુશ્કેલીઓ નો સામનો કરી...
દાહોદ: દાહોદમાં પેટના અસહ્ય દર્દની પીડા ધરાવતા યુવકના પેટમાંથી 14 પથરી કઢાઈ હતી. એક વર્ષથી પેટમાં અસહ્ય દુઃખાવા અને પેશાબમાં મુશ્કેલીની ફરિયાદ...
વડોદરા: કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા આશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યાં આર્થિક લોકડાઉન માં છૂટછાટ મળતા બજારો ખુલતા નાગરિકો બજારોમાં...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં ફાયર બ્રિગેડના જવાનો છેલ્લા 13 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ઉચ્ચ પગાર ધોરણનો લાભ ન હતા તેઓ આજે...
વડોદરા પ્રેમ સંબંધ બાંધવા સમાજસેવિકાને હેરાન કરતા અને માર મારનાર માથાભારે દિલીપ કેરી અને તેના પુત્ર પ્રતિક કેરી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં...
વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા દુમાડ ગામના ખેતરમાં મગર આવી ગયો હોવાની જાણ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ કરવામાં...
વડોદરા: વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પર્યાવરણવિદો સાથે મેયર દ્વારા બેઠકનો દોર શરૂ કર્યો છે ત્યારે કાલાઘોડા ખાતે આવેલ વિશ્વામિત્રી નદી નાગાણી સાફ-સફાઈ જે...
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 121 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 70,964 ઉપર પહોંચ્યો છે. જ્યારે બુધવારે પાલિકા...
વડોદરા: વડોદરા શહેરના હાથીખાના અનાજ માર્કેટ નજીક આવેલા રોશન નગરમાં ગઈકાલે રાત્રે કર્ફયુના સમયે અંગત અદાવત રાખી બે જૂથો વચ્ચે છુટા હાથની...
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ લોકો રસી લઈને કોરોનાનાં સંક્રમનથી બચે તે માટેના પ્રયાસો આદરી રહી છે ત્યારે વડોદરા પોલીસ વિભાગ...
સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં બમરોલી ગામમાં દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું છે. જ્યારે એક વાછરડાને ઈજાગ્રસ્ત કર્યું છે. જે માટે વનવિભાગ સાવધ...
બારડોલી તાલુકાના વરાડ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણને લઈને હોબાળો મચી ગયો હતો. કોવિન પોર્ટલ પર એક સાથે કોવિશિલ્ડ અને કોવેક્સિન...
નિઝરના બોરદા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોના વિકાસલક્ષી કામો ન થતાં તેમજ ગ્રામ પંચાયતનો કારોભાર મહિલા સરપંચનો પતિ સંભાળતો હોવાથી આ ગ્રામ પંચાયતના...
પલસાણા: પલસાણા તાલુકામાં એક પછી એક બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો સાથે આયુષ ડોક્ટરોને પણ હેરાનગતિ કરાતાં...
તાપી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા કલેક્ટર આર.જે.હાલાણી દ્વારા વિવિધ ધર્મગુરુઓ, ગામના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં રસીકરણને વેગવંતુ બનાવવા...
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાત્રે 26 જેટલા સિનિયર આઈએએસ અધિકારીઓની આંતરીક બદલીઓના આદેશ કર્યા છે. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
કેટલાંક અભિનેતાઓ એવા હોય છે જે પોતાની પ્રાદેશિક ઓળખ જાળવીને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. પરેશ રાવલ, નાના પાટેકર જ નહીં ધર્મેન્દ્ર, સની દેઓલે પણ એવી ઓળખ રહે તેવા પાત્રો ભજવ્યા છે. રિતેશ દેશમુખ કોઇ ટોપસ્ટાર નથી પણ હિન્દીમાંથી જેવો મરાઠી ફિલ્મમાં જાય કે તરત ટોપસ્ટાર બની જાય છે. હિન્દી ફિલ્મોમાં તેને મલ્ટીસ્ટારર ફિલ્મોમાં કોમેડી કરવા મળી પણ તે પોતાની રીતે સ્ટ્રગલ કરતો રહે છે એટલે ‘તેરે નાલ લવ હો ગયા’ માં હીરો તરીકે ય સફળતા મેળવી અને મોકો મળ્યો તો તેણે વિલન બની જૂદો રસ્તો કર્યો. નિર્માતા તરીકે ‘બાલક પાલક’ અને ‘યેલો’ પણ બનાવી.
મરાઠીમાં ‘લય ભારી’ ફિલ્મ બનાવી મોટી સફળતા મેળવી. રીતેશ એક સામાન્ય મધ્યમવર્ગીય લુક ધરાવે છે પણ આ લુકમાં કેટલી શકયતા રહેલી છે તેની તેને જાણ છે. બીજી ખાસ વાત કે વિલાસરાવ દેશમુખ જેવા વરિષ્ઠ રાજકારણીના પુત્ર હોવાનો લાભ તેણે કયારેય લીધો નથી પણ હા, મરાઠીપણાને તે જાળવી રાખવા માંગે છે એટલે અત્યારે ‘શિવાજી છત્રપતિ’ નામની ફિલ્મની ભરપૂર તૈયારી કરી બેઠો છે. એ ફિલ્મનો દિગ્દર્શક મરાઠીમાં ‘સૈરાટ’ પછી અત્યારે અમિતાભ સાથે ‘ઝૂંડ’ બનાવી ચુકેલો નાગરાજ મંજુલે છે. મહારાષ્ટ્રમાં તો શિવાજી છત્રપતિ આજેય એક દેવતા તરીકે પૂજાય છે ને તેમની પર અનેક ફિલ્મો બની ચૂકી છે. હવે હિન્દીમાં પણ બનશે.
આજકાલ ઇતિહાસના પાત્રોને ફરીથી જીવંત કરવાનો નવો ટ્રેન્ડ છે તો રિતેશ દેશમુખ પૂરા મરાઠીપણા સાથે તેમાં પેશ આવશે. હિન્દી ફિલ્મોમાં વારંવાર કોમેડી કરનાર રિતેશ માટે આ સાહસ છે પણ તે તેની અભિનય પ્રતિભાથી આ સાહસ કરી દેખાડશે. તે હંમેશા મોટા લક્ષયાંક સાથે યોજના બનાવે છે અને તે માટે સમય લેતો હોય છે. બાકી અત્યારે તે કાંઇ બહુ બિઝી નથી. ‘હાઉસફૂલ-૫’ સિવાય તેની પાસે કામ નથી પણ એ કારણે જ તે મોટા પ્રોજેકટ સાથે તૈયાર થયો છે. તે ફિલ્મો બાબતે ફોકસ્ડ છે એટલે ટી.વી. કે વેબસિરીઝમાં બહુ માથુ નાંખતો નથી.
રિતેશ એકદમ મેચ્યૅાર વ્યકિતત્વ ધરાવે છે. જેનિલિયા ડિસોઝા સાથે પ્રેમ થયો ને પરણી ગયો. બીજી કોઇ બબાલ નહીં. તે એમ કહી શકે કે, ‘કયા કુલ હે હમ’. પ્રિયદર્શનથી માંડી ઇન્દ્રકુમાર, સાજીદ નડિયાદવાલાનો તે ફેવરિટ એકટર છે કારણકે કોમેડીમાં ખે ખૂબ સહજ રહી શકે છે. તે નહીં જેનિલિયા પણ કોમેડીમાં એવી જ ફ્રેશ છે. જોકે રિતેશનો એવો આગ્રહ નથી કે જેનિલિયા ફિલ્મો માટે કામ કરતી રહે. તેણે જેનિલિયાને ફિલ્મોની પસંદગી બાબતે મુકત રાખી છે. રિતેશ – જેનિલિયા એક પર્ફેકટ કપલ ગણવામાં આવે છે. રિતેશે આમ પણ માત્ર ફિલ્મોની કમાણી પર ટકવાનું નથી. તેના પિતા ઘણી સંપત્તિ મુકી ગયા છે પણ રિતેશનો અભિગમ સ્વમાનભર્યો છે. એટલે જ તો ફિલ્મોમાં શું જૂદું થઇ શકે તે વિચારે છે ને ‘શિવાજી છત્રપતિ’ બનવા તત્પરતા દાખવે છે.