કાબુલ: તાલિબાની (Taliban) શાસન શરૂ થયા બાદ મહિલાઓ (women) પર લગાવવામાં આવતા પ્રતિબંધો વધી રહ્યા છે. હવે અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)ના...
સુરત: સરદારધામ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (Globle patidar business summit)નું આયોજન આગામી ફેબ્રુઆરી મહિનામાં સુરત (Surat)માં યોજાશે. જેનો મુખ્ય ઉદ્દેશ વેપારના...
વલસાડમાં ગણેશ ઉત્સવના માહોલમાં પાંચમના ગણપતિનું વિસર્જન કર્યા બાદ આજરોજ આનંદ ચૌદસે 10 દિવસ બાદ મોટા ગણપતિની 750 પ્રતિમાનું જ્યારે ધરમપુરમાં 35...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
‘ગણપતિ બાપા મોર્યા પુડચા વરસી લવકરિયા’ના જયઘોષ સાથે ડાંગ જિલ્લાનાં 311 ગામડામાં અંદાજીત 1500થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું નદી, નાળામાં વિસર્જન કરાયું હતું....
તાપી જિલ્લામાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જનના ફતવાને લઈ લોકોની કોઈ ભીડ જોવા મળી ન હતી. વ્યારા નગર પાલિકાએ ખટાર...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
બારડોલી સહિત પલસાણા, વાંકલ, હથોડા, ઓલપાડ સહિતના વિસ્તારોમાં ભારે હૈયે શ્રીજીને વિદાય અપાઈ હતી. બારડોલીના તેન નજીક કુદરતી તળાવમાં ગણપતિનું વિસર્જન કરાયું...
પીએમ નરેન્દ્ર મોદીની નજીકના મનાતા રાજ્યના નિવૃત્ત અધિક ચીફ સેક્રેટરી એવા કે. કૈલાશનાથનની રવિવારે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સીએમ ઓફિસમાં...
જાન્યુ.2021ના રોજ સુરતમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતાં આરોપી અશફ નાગોરીને રાજ્યની એટીએસની ટીમે મહારાષ્ટ્રમાં નવાપુર ખાતેથી ઝડપી લીધો છે. એટીએસના સત્તાવાર સૂત્રોએ...
મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારે સ્વર્ણિમ સંકુલ-૧ ગાંધીનગર ખાતે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા સહિત...
હજુ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 3500 કરોડના હેરોઈન સાથે બે કન્ટેનર રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ) દ્વારા જપ્ત કરાયા છે. તેની પણ તપાસમાં એટીએસ...
રાજ્યમાં કોરોનાના કેસો હવે સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ઘટીને 8 સુધી પહોંચી ગયા છે, જ્યારે એક પણ...
સુરત: (Surat) શહેરના ડુમસ રોડ પર આ વર્ષે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમ્યાન એતિહાસિક દૃશ્યો સર્જાયા હતા. એક સમયે જ્યાં વિસર્જન માટે...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે 1263 શ્રીજીની મૂર્તિની (Ganesh Statue) સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં 4 અને...
નવસારી: (Navsaro) નવસારી પૂર્ણા નદી (Purna River) અને દાંડી દરિયામાં (Dandi Sea) આજે લોકોએ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. કોરોનાના ઓછા...
શીખ નેતા સુખજિંદર રંધાવાનું નામ છેલ્લે સુધી ચર્ચામાં રહ્યા બાદ આખરે ચરણજીત,સિંઘ ચન્નીને (#CharanjitSinghChanni) પંજાબના મુખ્યમંત્રી (PUNJAB CM) બનાવાયા છે. પંજાબના પ્રભારી...
ગાંધીનગર: (Gandhinagar)હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Weather Forecast) કરી છે. આજે ગણેશ વિસર્જનના દિવસે રાજ્યભરમાં ભારે...
વલસાડ (VALSAD) )જિલ્લાએ અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. જિલ્લાના 240 ગામના 11,49,412 લોકોએ રસીનો પહેલો ડોઝ મુકાવી દીધો છે. આ સાથે જ વલસાડ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ ફેઝ -2 (IPL PHASE-2) આજથી યુએઈમાં (UAE) શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ...
સુરત: (Surat) સુરત શહેરમાં આ વર્ષે ગણેશ ઉત્સવનો (Ganesh Utsav) ઉત્સાહ ઓછો દેખાયો હતો. બપોર સુધી શહેરના રાજમાર્ગ પર વિસર્જન યાત્રાનો રંગ...
સુરત: સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ (PIYUSH GOYAL)સમક્ષ એવી માગણી કરવામાં આવી છે કે નાના ઝવેરીઓ કે જેનું વાર્ષિક...
સુરત : ઉમરપાડા પાસે આવેલી સરકારી સ્કૂલના શિક્ષકે પરીક્ષામાં વિદ્યાર્થિનીને તપાસવાના બહાને છેડતી કરી હતી. ગુરુ-શિષ્યને લજવે તેવા આ કિસ્સામાં કોર્ટે પણ...
સુરત: સુરત શહેરના કતારગામ ઝોનમાં સમાવિષ્ટ સિંગણપોરની કે-40 નંબરની દુકાનમાંથી શનિવારે સવારે સરકારી અનાજના આશરે 95 કટ્ટા અને ચારસો લીટર તેલ સગેવેગ...
સુરત: કોરોના મહામારીના વિકટ સમય બાદ આજે બે વર્ષ પછી શહેરમાં અનંતચઉદશની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ રહી છે. રવિવારની રજાના દિવસે મોજીલા...
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 25 કેસ નોંધાયા હતા. જે ઘટીને આજે 13 થઈ ગયા છે. જેના પગલે ચિંતામાં થોડો ઘટાડો થયો છે. બીજી...
ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ બે દિવસ માટે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવ્યાં છે. બેન આમ તો પારિવારીક પ્રસંગને લઈ અમદાવાદ આવ્યાં છે. જો...
ગુજરાતમાં કોરોના રસીકરણ મહા અભિયાન અંતર્ગત એક જ દિવસમાં ર૩.૬૮ લાખ વ્યક્તિના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે.પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે...
ગુજરાત પર ફરીથી મધ્ય-પૂર્વ-ઉત્તર ગુજરાત અને કચ્છ પર લો પ્રેશર સિસ્ટમ આવી છે. જેના પગલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ...
બારડોલી: (Bardoli) ગણપતિ વિસર્જનના રૂટના વિવાદ બાદ વહીવટી તંત્રએ પરંપરાગત રૂટ પર વિસર્જનયાત્રાને મંજૂરી આપી હતી. છેલ્લી ઘડીએ બદલાયેલા નિર્ણય બાદ ચુસ્ત...
સાવલીના આસોજ ગામે નકલી ચલણી નોટોનું છાપખાનું ઝડપાયું
વડોદરા રેલવે લાઈન પર બોમ્બનો ડ્રામા : મુખ્ય આરોપી મુસ્તાક શેખના 8 દિવસના રિમાન્ડ મંજૂર
ફતેગંજમાં ‘જળબંબોળ’, પાણીની લાઈન લીકેજ થતા રસ્તાઓ નદીમાં ફેરવાયા
સંસ્કારી નગરીમાં બુલેટ ટ્રેનનું સપનું સાકાર થવા તરફ: કમિશનરે સમીક્ષા બેઠકમાં વિકાસની બ્લૂ-પ્રિન્ટ રજૂ કરી
અનાથ સગીરા પર સતત દુષ્કર્મનો અમાનવીય અત્યાચાર
દેવનગર–વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા વિશાળ હિંદુ સંમેલન યોજાયું
દેવનગર–વાસણા સર્વ હિંદુ સમાજ સમિતિ દ્વારા વિશાળ હિંદુ સંમેલન
ઝરીબુઝર્ગમાં ભીલ સમાજનો ઐતિહાસિક નિર્ણય, જો વધુ ખર્ચાવાળી લગ્ન ચિઠ્ઠી આવશે તો તેનો બહિષ્કાર
સાવલીની લામડાપુરા પ્રા. શાળામાં તાળાબંધી, મુખ્ય શિક્ષક પર દારૂ પીને શાળામાં આવવાના ગંભીર આક્ષેપ
તિરુપતિ લાડુ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, સુબ્રમણ્યમ સ્વામીની અરજી નામંજૂર
કીર્તિ તારા કેટલા રૂપ? રિમાન્ડમાં કર્યા ખુલાસા, ફરિયાદ બાદ ઉદયપુર ભાગી છુપાઈ હોવાનું સ્વીકાર્યું
યોગી આદિત્યનાથની સિંગાપુર મુલાકાત ફળી: જેવરથી નોઇડા સુધી વિકાસનો માર્ગ, યુપીને મળ્યા 3 મોટા પ્રોજેક્ટ
વડોદરા સેન્ટ્રલ જેલમાં 14 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે
મકરપુરા ગામમાં ડ્રેનેજની કામગીરીમાં પાણીની લાઈન તૂટી, હજારો લીટરનો વેડફાટ
નેપાળની ત્રિશૂલી નદીમાં બસ ખાબકતાં દુર્ઘટનામાં 17નાં મોત, 24થી વધુ ઘાયલ
વડોદરા–હાલોલ હાઈવે પર હિટ એન્ડ રન, 25 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત
શરદ પવારની તબિયત સ્થિર, તમામ મેડિકલ રિપોર્ટ નોર્મલ: 48 કલાકમાં રજા મળવાની સંભાવના
લગ્નની સીઝન વચ્ચે સોના-ચાંદીના ભાવો ફરી ઉંચકાયા: રોકાણની માંગને કારણે બજારમાં વધી રહેલી ખરીદી
‘મીની દમણ’ બનેલા સમામાં SMCની મોટી રેડ, ₹13.58 લાખનો દારૂ ઝડપાયો
મેક્સિકોમાં કુખ્યાત ડ્રગ ગેંગ નેતાના મોત બાદ હિંસા ભડકી: ભારતીય દૂતાવાસે એડવાઇઝરી બહાર પાડી
હું જ શ્રેષ્ઠ, હું જ બુદ્ધિશાળી!
પ્રેમ, પૈસા અને બ્લેકમેલ: તુષાર ઘેલાણીના આત્મહત્યા કેસમાં શહેર પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા
ઘર ઘર સ્વદેશી
વંદે ભારત ચકાચક અને લોકલ, પેસેન્જર ટ્રેન…
સ્વચ્છતા માટે નાગરિક જવાબદારી અનિવાર્ય
‘AI સમિટ’ના ગોટાળા પુરાવો છે કે આપણે હજી પ્રોમ્પ્ટિંગમાં કાચા છીએ
મણિપુરી ફિલ્મ ‘બૂંગ’એ બાફ્ટા એવોર્ડ્સ 2026માં આંતરરાષ્ટ્રીય ફિલ્મોને પાછળ મૂકી ભારતનો ગૌરવ વધાર્યો
મકરાનના રાષ્ટ્રવાદીઓને કારણે તહરીકે તાલિબાન પાકિસ્તાન માટે વધુ જોખમી બન્યું છે
પોતીકી જાત ઊપર સંશોધન!
સુરત અને રાજકોટમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું
કાબુલ: તાલિબાની (Taliban) શાસન શરૂ થયા બાદ મહિલાઓ (women) પર લગાવવામાં આવતા પ્રતિબંધો વધી રહ્યા છે. હવે અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)ના મેયરે (Mayor) શહેરની કામ કરતી મહિલાઓને ઘરમાં રહેવાનો આદેશ આપ્યો છે.
કાબુલના વચગાળાના મેયર હમદુલ્લાહ નમોનીએ રવિવારે કહ્યું હતું કે, માત્ર તે જ મહિલાઓને કામ પર જવાની મંજૂરી હશે, જ્યાં પુરુષો કામ કરી શકતા નથી. જેમ કે ડિઝાઇન અથવા એન્જિનિયરિંગ વિભાગમાં કામ કરતી મહિલાઓ અથવા મહિલા શૌચાલયો (Ladies toilet)માં કામ કરતી મહિલાઓ વગેરે. નમોનીનો આ આદેશ બતાવે છે કે, તાલિબાનો હવે મહિલાઓ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરી દીધું છે. આ અગાઉ 1990ના દાયકામાં તાલિબાનોએ છોકરીઓ અને મહિલાઓને શાળાએ જવા અને તેમના શાસન હેઠળ કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

કાબુલના વચગાળાના મેયર નમોનીએ જણાવ્યું હતું કે, ગયા મહિને જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો હતો ત્યારે કાબુલના 3,000 કર્મચારીઓમાંથી એક તૃતિયાંશ મહિલા કર્મચારીઓ હતી. નમોનીએ કહ્યું કે, કાબુલ મ્યુનિસિપલ વિભાગમાં કામ કરતી મહિલા કર્મચારીઓ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મેયરે કહ્યું કે, હાલમાં તેઓ પગાર મેળવવાનું ચાલુ રાખશે.

ઉલ્લેખનીય છે કે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો. તેમણે પોતાની સરકાર પણ બનાવી, પરંતુ સરકાર બનતાની સાથે જ તેમનો અસલી ચહેરો એક વખત નહીં, પણ ઘણી વખત ખુલ્લો પડ્યો, જેને છુપાવીને તેઓ પોતાની બદલાયેલી છબીને દુનિયા સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્યાંક તાલિબાની હુકમોના બહાને મહિલાઓની આઝાદી છીનવી લે છે, તો ક્યાંક ધરણા પ્રદર્શન જેવા લોકશાહી અધિકારો પર પ્રતિબંધના બહાને, અને ક્યાંક પત્રકારોની ચામડી ઉતારી નાખવાના કૃત્યના બહાને. અવિશ્વસનીય તાલિબાનોએ ફરી એક વખત ભત્રીજાવાદના માર્ગ પર ઝંપલાવ્યું છે, અને સ્તબ્ધ થઈ ગયેલા અફઘાનિસ્તાન તેના ભાવિ પર રડી રહ્યું છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના થતાં જ આતંકનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો છે. સરકારમાં પાંચ મોટા આતંકવાદીઓ સહિત 33 મંત્રીઓ છે. જેમનો ચહેરો જોઈને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ.મહિલાઓની આઝાદીના મુદ્દે તાલિબાન નેતા કહે છે, “તમે કયા પ્રકારનું તરબૂચ ખરીદો છો, કાતરી કે આખું? હિજાબ વગરની સ્ત્રીઓ વાસ્તવમાં કાપેલા તરબૂચ જેવી છે.”