અમદાવાદ: (Ahmedabad) ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતેહાદુલ મુસ્લિમ (એઆઈએમઆઈએમ) (AIMIM) ના વડા અસદુદ્દીન અવૈસી (Asaduddin Owaisi) આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓની ગુજરાત અમદાવાદ...
નાટકીય રીતે ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન થયાના એક સપ્તાહ બાદ CM ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) આજે દિલ્હીની એક દિવસની મુલાકાતે...
ઘેજ, વાંસદા: (Chikhli) ચીખલી પોલીસ મથકમાં વઘઇના બે આદિવાસી યુવકોની હત્યાના ગુનાના બે માસ વીતવા છતાં એક પણ આરોપીની ધરપકડ નહીં કરી...
પોર્ન ફિલ્મોગ્રાફી (Porn Filmography) કેસમાં ધરપકડ કરાયેલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) જામીન અરજી પર નિર્ણય લેતા તેને મુંબઈ કોર્ટે...
કોરોનાની સંભવિત ત્રીજી લહેર ત્રાટકે તેવા ભયના પગલે મા અંબેના પવિત્ર ધામ અંબાજીમાં આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો રદ કરવામાં આવ્યો છે,...
સુરત: (Surat) સુરત મનપાના ફૂડ વિભાગ (Corporation Food Department) દ્વારા દર વર્ષે તહેવારો નજીક આવતા જ વિવિધ મીઠાઈ બનાવનારી સંસ્થાઓ પાસેથી સેમ્પલો...
સુરત: (Surat) પુણા પોલીસના સ્ટાફને લિસ્ટેડ બુટલેગર (Bootlegger) ઈશ્વર વાંસફોડિયા અને તેના માણસે દોડાવી દોડાવી થકવી દીધા હતા. આ બુટલેગરો ફોરવ્હીલરને રિવર્સમાં...
દેશમાં કોરોનાનો પ્રથમ કેસ બહાર આવ્યાને આજે દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તા આ બિમારીમાંથી...
સુરત: (Surat) શહેરમાં ગુનાખોરીમાં આતંક મચાવનાર અશરફ નાગોરી (Ashraf Nagori) સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. છેલ્લા 9 મહિનાથી નાસતા ફરતા અશરફ...
ઇલેક્ટ્રિક કાર: દેશ (India)માં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ખૂબ ઝડપથી વધી (Petrol diesel price hike) રહી છે. મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100...
સુરત: (Surat) આ વર્ષે મોટા ભાગે લોકોએ ઘરમાં જ ગણેશ વિસર્જન (Ganesh Visarjan) કર્યું. સુરતના રસ્તાઓ પર પણ ફક્ત 25 ટકા ભીડ...
બેંગ્લોર: એક મુસ્લિમ મહિલા (Muslim Womn)એ હિન્દુ યુવક (Hindu Boy) સાથે બાઇક (Bike) પર સવાર બુરખો પહેરેલો હોવાના સમાચાર મળતા જ લોકો...
દુબઈ. ઓપનર ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gayakvad)ની અણનમ અડધી સદી અને ડ્વેન બ્રાવો (Dwayne bravo)ની તોફાની ઈનિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર...
રશિયાની (Russia University) એક યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરીંગની હિંચકારી ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થીએ યુનિવર્સિટીની અંદર જ લોકોની સામે બંદૂક તાણીને...
એક ભાઈને ઘેર મહેમાન આવ્યા, એટલે એ ભાઈ બજારમાં જઇ શાકભાજી લઇ આવ્યા. એમાં બે દડા કોબીજના લાવેલા, પત્ની નવીસવી, પરણીને આવેલી,...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી (Health minister) મનસુખ માંડવિયા (Mansukh mandviya)એ જણાવ્યું હતું કે ભૂતકાળમાં જ્યારે તેઓ દિલ્હી (Delhi)ની સફદરજંગ હોસ્પિટલ (Safdarjang Hospital)માં ગયા...
મનુષ્ય જન્મને દુર્લભ ગણ્યો છે કારણકે તે વિચારી શકે છે અને બોલી પણ શકે છે. સામાન્યપણે સ્ત્રી પુરુષ પ્રારંભમાં ભણે, ગણે, પરણે...
ધારી લો કે આપણા ગુજરાતના સરદાર સરોવર ડેમ પર અડીખમ ખડી રહેલી લોહપુરુષ સરદાર પટેલની ઐતિહાસિક ‘ સ્ટેચ્યુ ઑફ યુનિટી ‘ પ્રતિમાની...
લેખનું શીર્ષક ખરેખર તો ‘રાજીનામું અપાવવાની કળા’ એવું હોય તો લોકોને વધારે રસ પડે પણ હકીકત એ છે કે રાજીનામું અપાવવામાં કોઈ...
આ જગતમાં એવો એક પણ ધર્મ નથી જેણે પોતાની અનુયાયી પ્રજાને એક તાંતણે બાંધી રાખી હોય. ધર્મનો સ્વભાવ જ એવો છે જેમાં...
ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) તરીકે દલિત નેતાના રૂપમાં પંજાબ (Punjab)ને તેનો આગામી મુખ્યમંત્રી (Chief minister) મળી ગયા છે. સોમવારે રાજભવન...
ગરજવાન પોતાનો સ્વાર્થ સાધવા કોઇ પણ સ્તરે જઇ શકે અને તેનું મોટામાં મોટું ઉદાહરણ છે અમેરિકા. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, વિશ્વની મહાસત્તા,...
જિંદગી ઇશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે. તેનું જતન કરવું જરૂરી છે. આપણે ઇશ્વર આધીન જિંદગી જીવવી જોિએ. જીવનમાં ન્યાય નીતિ અમાનતા સત્ય...
સ્વચ્છ સુરત સુંદર સુરત મ્યુ. કોર્પોરેશનનું સ્લોગન અત્યારે શહેરના ગંદા ખાડાખાબોચીયાવાલા રસ્તાઓની બદસુરત હાલત દેખીને કોણ મૂર્ખ સુરતને ખુબસુરત કહેશે? શું આવી...
આપણે કોઈ પણ શોક સભામાં જઈએ તો ત્યાં મૃતાત્માના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી મૌન પાળવામાં આવે છે. જે કંઈ ઈચ્છવામાં આવે...
કોરોનાકાળમાં 2020માં ગણપતિ ઉત્સવ પર પ્રતિબંધ હતો.આ વર્ષે સુરતીઓ દ્વારા ગણપતિ ઉત્સવની અનુસાશન,ધાર્મિકતા અને ગરિમાપુર્ણ ઉજવણી કરવામાં આવી.શેરી કે સોસાયટી દીઠ એક...
ગુજ.મિત્રના મંગળકારી વિશેષ વાંચનમાં 24/8ના આસપાસ ચોપાસની ટાઉન ટોકની કવરસ્ટોરી અને ભારતીય સંસ્કૃતિની મૂળભૂત વિભાવનામાં ગોકુળ ગામની સાથેની આઝાદીની વિભાવનામા સંકળાયેલી ‘ગામડું...
અફઘાનિસ્તાનમાં સોવિયેટ રશિયા અને અમેરિકાએ પોતાનું લશ્કર રાખ્યું બંને રાષ્ટ્રોને નુકસાન વેઠવું પડયું. આતંકવાદી સંગઠન (પાકિસ્તાન સહાયથી) તાલિબાન મજબુત થતું ગયું. કાશ્મીરમાં...
જીવવા માટે આપણને સૌને પૈસાની જરૂર પડે છે. કોઇએ સાચું કહ્યું છે કે પૈસા કમાવાથી નહીં પણ પૈસા બચાવવાથી પૈસાદાર થવાય છે....
મુંબઇ : ભારતીય ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)એ એક પોસ્ટ મુકીને પોતે ટી-20 ટીમના કેપ્ટન પદેથી ખસી રહ્યો...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
અમદાવાદ: (Ahmedabad) ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતેહાદુલ મુસ્લિમ (એઆઈએમઆઈએમ) (AIMIM) ના વડા અસદુદ્દીન અવૈસી (Asaduddin Owaisi) આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓની ગુજરાત અમદાવાદ મુલાકાત પાછળનો આશય ઉત્તર પ્રદેશના માફિયા ડોન અતિક અહમદને સાબરમતી જેલમાં મળવાનો હતો. જોકે તેઓને મળવાની પરવાનગી આપવામાં આવી નહોતી. અમદાવાદમાં આવેલા અસઉદ્દીન અવૈસીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Assembly Election) તેમનો પક્ષ ભાગ લેશે, અને ૮૦થી વધુ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. તાજેતરમાં જ અમદાવાદ મનપાની ચૂંટણીમાં આઈએમઆઈએમના સાત જેટલા કોર્પોરેટરોએ જીત મેળવી છે. જેના પગલે ગુજરાતમાં અસઉદ્દીન અવૈસીની પાર્ટી (Party) મજબૂત બની રહી હોવાનો દાવો કર્યો હતો.

જો ગુજરાતમાં એઆઈએમઆઈએમ ચૂંટણી મેદાનમાં ઝંપલાવે તો ગુજરાત વિધાનસભાની ૧૨ જેટલી બેઠકોના પરિણામ ઉપર અસર પાડી શકે તેમ છે. અસઉદ્દીન અવૈસીની પાર્ટીના આવવાથી કોંગ્રેસને મોટું નુકસાન થાય તેવી સંભાવનાઓ જણાય છે. ગુજરાતમાં વિધાનસભાની ૧૨ જેટલી બેઠકો ઉપર મુસ્લિમ મતદારોનું ખાસ્સુ એવું પ્રભુત્વ છે, અને મુસ્લિમ મતદારોના પ્રભાવને કારણે પરિણામ પર પણ તેની અસર જોવા મળી શકે છે. તેવામાં જો અસઉદ્દીન અવૈસીની પાર્ટી વિધાનસભામાં ઉમેદવારો ઊભા રાખે તો ભાજપ-કોંગ્રેસના પરિણામો ઉપર અસર પડી શકે તેમ છે.

બીજી તરફ અમદાવાદ મનપાના માં કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન અસઉદ્દીન અવૈસીને મળવા પહોંચી ગયા હતા. જેના પગલે કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. એવી વાતો વહેતી થઈ હતી કે, શહેજાદખાનને મનપામાં કોગ્રેસ તરફથી વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા નથી. જેથી તેઓ નારાજ છે, અને તેથી તેઓ એઆઈએમઆઈએમમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રવકતાએ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ કોઈને પણ મળવા જઈ શકે છે, એનો મતલબ એવો નથી કે તે પાર્ટી છોડીને જાય છે. અસઉદ્દીન અવૈસીની પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવાની છે, તે બાબતે કોંગ્રેસ છે કહ્યું હતું કે અસઉદ્દીન અવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમએ ભાજપની બી વિંગ છે. મુસ્લિમ મતોના ધ્રુવીકરણ માટે તેઓને ગુજરાતની ચૂંટણીમાં લાવવામાં આવી રહ્યા છે.