વડોદરા: ‘ગણપતિ બાપા મોરીયા પૂઢચા વર્ષી લૌકરયા’ અને એક દો તીન ચાર ગણપતિનો જયજયકારના ગગનભેદી જયઘોષ વચ્ચે 10 દિવસ દુંદાળા મહેમાન આજે...
વડોદરા : વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનને કારણે એક દિવસ માટે એસટી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાતા અનેક મુસાફરો અટવાઈ ગયા...
વડોદરા: અરવલ્લી જિલ્લામાંથી ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં 5 દિવસ માટે વડોદરા આવેલા હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જેને પગલે સાથી કર્મચારીઓ...
વડોદરા : ભક્તોના વિઘ્નો દૂર કરતા વિઘ્નહર્તાને તંત્રના પાપે વિઘ્ન પહોંચ્યું હોવાના આક્ષેપ ટિમ રિવોલ્યુશન દ્વારા કરવામાં આવ્યા હતા. આ અંગે ટીમ...
વડોદરા:અનંત ચતુર્દશીના દિવસે શ્રીજી ને શહેરના નાગરિકોએ અને કુદરતે ભીની આંખે વિદાય આપી હતી. હવામાન વિભાગે ૨૦ અને ૨૧ ભારે વરસાદની આગાહી...
કાબુલ: તાલિબાની (Taliban) શાસન શરૂ થયા બાદ મહિલાઓ (women) પર લગાવવામાં આવતા પ્રતિબંધો વધી રહ્યા છે. હવે અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)ના...
સુરત: સરદારધામ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (Globle patidar business summit)નું આયોજન આગામી ફેબ્રુઆરી મહિનામાં સુરત (Surat)માં યોજાશે. જેનો મુખ્ય ઉદ્દેશ વેપારના...
વલસાડમાં ગણેશ ઉત્સવના માહોલમાં પાંચમના ગણપતિનું વિસર્જન કર્યા બાદ આજરોજ આનંદ ચૌદસે 10 દિવસ બાદ મોટા ગણપતિની 750 પ્રતિમાનું જ્યારે ધરમપુરમાં 35...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
‘ગણપતિ બાપા મોર્યા પુડચા વરસી લવકરિયા’ના જયઘોષ સાથે ડાંગ જિલ્લાનાં 311 ગામડામાં અંદાજીત 1500થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું નદી, નાળામાં વિસર્જન કરાયું હતું....
તાપી જિલ્લામાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જનના ફતવાને લઈ લોકોની કોઈ ભીડ જોવા મળી ન હતી. વ્યારા નગર પાલિકાએ ખટાર...
ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે ૧૨૬૩ શ્રીજીની મૂર્તિની સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં ૪ અને અંકલેશ્વરમાં ૩ કૃત્રિમ તળાવ...
બારડોલી સહિત પલસાણા, વાંકલ, હથોડા, ઓલપાડ સહિતના વિસ્તારોમાં ભારે હૈયે શ્રીજીને વિદાય અપાઈ હતી. બારડોલીના તેન નજીક કુદરતી તળાવમાં ગણપતિનું વિસર્જન કરાયું...
પીએમ નરેન્દ્ર મોદીની નજીકના મનાતા રાજ્યના નિવૃત્ત અધિક ચીફ સેક્રેટરી એવા કે. કૈલાશનાથનની રવિવારે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સીએમ ઓફિસમાં...
જાન્યુ.2021ના રોજ સુરતમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતાં આરોપી અશફ નાગોરીને રાજ્યની એટીએસની ટીમે મહારાષ્ટ્રમાં નવાપુર ખાતેથી ઝડપી લીધો છે. એટીએસના સત્તાવાર સૂત્રોએ...
મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારે સ્વર્ણિમ સંકુલ-૧ ગાંધીનગર ખાતે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા સહિત...
હજુ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 3500 કરોડના હેરોઈન સાથે બે કન્ટેનર રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ) દ્વારા જપ્ત કરાયા છે. તેની પણ તપાસમાં એટીએસ...
રાજ્યમાં કોરોનાના કેસો હવે સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો ઘટીને 8 સુધી પહોંચી ગયા છે, જ્યારે એક પણ...
સુરત: (Surat) શહેરના ડુમસ રોડ પર આ વર્ષે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમ્યાન એતિહાસિક દૃશ્યો સર્જાયા હતા. એક સમયે જ્યાં વિસર્જન માટે...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં અંદાજે 1263 શ્રીજીની મૂર્તિની (Ganesh Statue) સ્થાપના થઈ હતી. ગણેશ વિસર્જન માટે ભરૂચ શહેરમાં 4 અને...
નવસારી: (Navsaro) નવસારી પૂર્ણા નદી (Purna River) અને દાંડી દરિયામાં (Dandi Sea) આજે લોકોએ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. કોરોનાના ઓછા...
શીખ નેતા સુખજિંદર રંધાવાનું નામ છેલ્લે સુધી ચર્ચામાં રહ્યા બાદ આખરે ચરણજીત,સિંઘ ચન્નીને (#CharanjitSinghChanni) પંજાબના મુખ્યમંત્રી (PUNJAB CM) બનાવાયા છે. પંજાબના પ્રભારી...
ગાંધીનગર: (Gandhinagar)હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Weather Forecast) કરી છે. આજે ગણેશ વિસર્જનના દિવસે રાજ્યભરમાં ભારે...
વલસાડ (VALSAD) )જિલ્લાએ અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. જિલ્લાના 240 ગામના 11,49,412 લોકોએ રસીનો પહેલો ડોઝ મુકાવી દીધો છે. આ સાથે જ વલસાડ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ ફેઝ -2 (IPL PHASE-2) આજથી યુએઈમાં (UAE) શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ...
સુરત: (Surat) સુરત શહેરમાં આ વર્ષે ગણેશ ઉત્સવનો (Ganesh Utsav) ઉત્સાહ ઓછો દેખાયો હતો. બપોર સુધી શહેરના રાજમાર્ગ પર વિસર્જન યાત્રાનો રંગ...
સુરત: સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ (PIYUSH GOYAL)સમક્ષ એવી માગણી કરવામાં આવી છે કે નાના ઝવેરીઓ કે જેનું વાર્ષિક...
સુરત : ઉમરપાડા પાસે આવેલી સરકારી સ્કૂલના શિક્ષકે પરીક્ષામાં વિદ્યાર્થિનીને તપાસવાના બહાને છેડતી કરી હતી. ગુરુ-શિષ્યને લજવે તેવા આ કિસ્સામાં કોર્ટે પણ...
સુરત: સુરત શહેરના કતારગામ ઝોનમાં સમાવિષ્ટ સિંગણપોરની કે-40 નંબરની દુકાનમાંથી શનિવારે સવારે સરકારી અનાજના આશરે 95 કટ્ટા અને ચારસો લીટર તેલ સગેવેગ...
સુરત: કોરોના મહામારીના વિકટ સમય બાદ આજે બે વર્ષ પછી શહેરમાં અનંતચઉદશની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ રહી છે. રવિવારની રજાના દિવસે મોજીલા...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વડોદરા: ‘ગણપતિ બાપા મોરીયા પૂઢચા વર્ષી લૌકરયા’ અને એક દો તીન ચાર ગણપતિનો જયજયકારના ગગનભેદી જયઘોષ વચ્ચે 10 દિવસ દુંદાળા મહેમાન આજે વરસાદી માહોલમાં વિદાય લીધી હતી. શહેરના કૃત્રિમ તળાવોમાં કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના વિના બે હજારથી વધુ મૂર્તિઓનું ભક્તિભાવ ભર્યા મહોલ વચ્ચે શાંતિપૂર્ણ વિસર્જન કરાયું હતું. નાગરિકોએ પણ કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલ કરીને વિઘ્નહર્તાને વિદાય આપી હતી. ગુજરાતભરમાં પ્રખ્યાત સંસ્કારીનગરીમાં શ્રીજીની બેનમૂન અને કલાત્મક મૂર્તિઓની સ્થાપના નિહાળવા ઠેરઠેરથી શ્રદ્ધાળુઓનો ધસારો પ્રતિવર્ષ જોવા મળ્યો હતો. આ વર્ષે કોરોના કાળમાં સ્થાનિક સ્તરે જ શ્રીજીની માત્ર 4 ફૂટની ઉંચાઇની જ મૂર્તિઓની સ્થાપનાથી ભાવ-ભક્તિ પણ ફિક્કી પડી ગઇ હોય તેવા શાંતિભર્યા મહોલમાં રંગેચંગે સમાપન પણ શાંતિપૂર્વક આટોપાઇ ગયું હતું.

જોકે વહેલી સવારથી જ તુટક તુટક ભારે વરસાદના ઠંડકભર્યા માહોલમાં શ્રીજીની સવારીઓ કૃત્રિમ તળાવો ભણી પ્રયાણ કરવા માંડી હતી. જડબેસલાક વ્યુહાત્મક બંદોબસ્ત અને પાલિકા તંત્રનું સચોટ આયોજનના પગલે મૂર્તિઓના વિસર્જનમાં લેશમાત્ર વિધ્ન નડતું ન હતું. શહેરના ચોતરફના ચાર કૃત્રિમ તળાવના કિનારે સેંકડોની સંખ્યામાં મૂર્તિઓ લઇને ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ દુંદાળા દેવના પૂજા-અર્ચન કરીને ગગનભેદી જયઘોષ કરતા અબિલ ગુલાલની છોળો વચ્ચે વિદાય અાપતા નજરે પડતા હતા. તળાવની આસપાસના વિસ્તાર છાવણીમાં ફેરવાઇ ગયા હતા. ડી.જે. વિના માત્ર સ્પીકર પર વાગતા રાસ ગરબાની રમઝટ વચ્ચે શ્રીજીની સવારીઓની આસપાસ પ્રાચીન રીતરીવાજ મુજબના વિસર્જનનો આભાસ જણાતો હતો.


નવલખી તળાવ પર 7 ક્રેન દ્વારા શ્રીજીની મૂર્તિઓ વિસર્જન કરતા હતી. અેકંદરે ચાર તળાવો પર આશરે 18 ક્રેન અને 41 તરાપા દ્વારા તરવૈયાઓ તથા ફાયર બ્રિગેડની તાલીમ બદ્ધ ટીમની અવિરત કામગીરીના કારણે સાંજ સુધીમાં લગભગ 80 ટકા મૂર્તિઓનં કૃતિત્ર કુંડમાં વિસર્જન થઇ ચૂકયું હતું. શહેરમાં નોંધાયેલા 600 થી વધુ મંડળો અને અન્ય મળીને 2 હજારથી વધુ મૂર્તિઓના વિસર્જનની કામગીરી મોડીરાત સુધી પણ ચાલુ હતી.

વડોદરા: શહેરમાં અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપાની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. મહાનગર પાલિકાના મેયર, સાંસદ, ધારાસભ્યો, ભાજપના પદાધિકારીઓ સહિત શ્રીજીના સ્વાગત કરવા શહેરના ચાર ઝોનમાં બનાવેલા ચાર કુત્રિમ તળાવ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મેયર કેયુર રોકડીયા અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે તારાપા માં બેસીને શ્રીજીનું વિસર્જન કર્યું.

પાલિકા દ્વારા શહેરમાં ચાર ઝોન ચાર કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. ત્યાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પાલિકાના મેયર કેયુર રોકડિયા, ડે મેયર નંદા જોશી, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, સાસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય સીમા મોહિલે, શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ , મહામંત્રી સુનિલ,પ્રદેશ ભાર્ગવ ભટ્ટ સોલંકી, સહિત નવલખી પર કુત્રિમ તળાવમાં શ્રીજીના સ્વાગત કરવા ઉપસ્થિત રહ્યા હતા. શ્રીજી ને હાર પહેરાવીને નમન કર્યું હતું ત્યારબાદ મેયર કેયુર રોકડિયા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ તારાપામાં બેસીને શ્રીજીના વિસર્જન કુત્રિમ તળાવમાં કર્યું હતું. પાલિકા દ્વારા જે કામગીરી કરવામાં તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દશામાં તળાવ હરણી તળાવ અને સોમા તળાવ ખાતે વિસર્જનમાં ઉપસ્થિત રહ્યા હતા.
