કોરોના મહામારીના (Covid-19) લીધે ગયા વર્ષે નવરાત્રિમાં (Navratri) ગરબા રમી શકાયા નહોતા, પરંતુ આ વર્ષે તેમ નહીં બને. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું...
ભષ્ટ્રાચારમુક્ત સરકારના અવારનવાર બણગાં ફૂંકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. છાશવારે રાજ્યમાં સરકારી બાબુઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ રહ્યાં...
કોરોના મહામારી બાદ પહેલીવાર અમેરિકાના પ્રવાસે ગયેલા PM નરેન્દ્ર મોદી (PM Modi America Visit) અમેરિકાના નેતાઓ માટે વિશેષ ભેંટ લઈ ગયા છે....
નામ માં શું રાખ્યું છે? લેખક શેક્સપીયરે આ લખ્યું હતું ત્યારે તેની ખ્યાલ નહીં હોય કે ભવિષ્યમાં નામ માટે આંદોલનો છેડાશે. ભારતમાં...
PM નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને પગલે શેરબજારે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. અઠવાડિયાના છેલ્લાં કારોબારી દિવસ શુક્રવારે BSE 60000ની પાર ખૂલ્યું હતું. એક...
ગુજરાત (Gujarat)માં ચોરીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતના મહેસાણા (Maheshana) જિલ્લામાં ચોરોએ મતપેટી પર જ હાથ સાફ કર્યા છે. મતપેટી (Ballot box)ની ચોરીના...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા છે. અહીં તેઓ ગુરુવારે અમેરિકાના મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન કમલા...
વાપી પંથકમાં એક ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. અહીં સંસ્કારી કુટુંબની એક યુવતી સાથે લફંગા યુવકે જાહેરમાં એવી હરકત કરી છે જેના...
શુક્રવારે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (MP Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden) પહેલી વખત રૂબરૂ મળશે, ત્યારે સમગ્ર વિશ્વની...
નવસારીના (Navsari) ફુવારા વિસ્તાર પાસે રહેતી એક બે સંતાનની માતાને એક રિસોર્ટમાં (Resort) આઇસક્રીમ (Ice cream) ખવડાવી બેભાન કરી બળાત્કાર કરાયાની આશંકાથી...
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં (Upleta Blast) કરૂણ ઘટના બની છે. ઉપલેટાના ભંગાર બજારમાં (Upleta Bhangar Bazar Blast Death) સવારે એક ધડાકો થયો હતો....
ફરી એકવાર દિલ્હી (Delhi)ની રોહિણી કોર્ટ (Rohini court)માં ગેંગ વોરની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. શુક્રવારે બપોરે કુખ્યાત બદમાશ જીતેન્દ્ર ઉર્ફે ગોગી...
સુરતમાં (Surat Heavy Rain) શુક્રવારે મળસ્કેથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે શહેરીજનો સવારે ઉઠે તે પહેલાં તો ઠેરઠેર પાણી...
પૂર્વજોને શ્રાદ્ધ અર્પણ કરવાનો મહાપર્વ એટલે કે પિતૃપક્ષનું શ્રાદ્ધનો પ્રારંભ થઈ ચૂકયો છે. 15 દિવસમાં 16 શ્રાદ્ધ થકી પિતૃઓને ખુશ કરવામાં આવે....
ભાદરવો ભરપૂરની ઉક્તિને સાર્થક કરતો હોય તેમ રાજ્યના આકાશમાંથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં દર વર્ષે પાછોતરો વરસાદ જ વરસતો હોય...
વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર તથા કપરાડામાં દિવસ દરમિયાન પણ જોરદાર વરસાદ (Heavy Rain) પડ્યો હતો. કપરાડામાં ગુરુવારે સવારે ૮થી ૧૦ બે કલાકમાં...
સાઈન લેંગ્વેજ. આજકાલ સોશ્યલ મીડિયામાં ખાસ જુવાનિયાઓ સાઈન લેંગ્વેજનો વધારે ઉપયોગ કરતા હોય છે અને એમાંય ચેટિંગમાં ખાસ સાઇન લેંગ્વેજ જ વાપરતા...
સુરત: સુરત (Surat) માટે ડ્રીમ પ્રોજેક્ટ (Dream project) એવા મેટ્રો (Metro) રેલ પ્રોજેક્ટની કામગીરી તબક્કાવાર ઝડપથી આગળ વધી રહી છે. ખાસ કરીને...
હેપ્પી ડોટર્સ ડે… ‘દિકરી’ના નામે દર વર્ષે 26 સપ્ટેમ્બર ‘ડોટર્સ-ડે’ તરીકે ઉજવાય છે. દીકરી એટલે શું ? દીકરી તો એક શમણું છે....
દાહોદ: દેવગઢ બારીઆ કોર્ટ માં મારમારી નાં બે અલગ અલગ કેસ માં બે આરોપી ને સજા ફટકારતા કોર્ટ સંકુલમાં માં પણ જાણે...
સૌ ‘ગુજરાતમિત્ર’ પરિવારજનોને ‘ગુજરાતમિત્ર’ના ૧૫૯ મા વર્ષમાં પ્રવેશના મંગલ પ્રસંગે અભિનંદન!‘ગુજરાતમિત્ર’ દૈનિકપત્રના વર્તમાન સ્વરૂપનું કલેવર ઘડનાર તંત્રીશ્રી સદ્ગત પ્રવીણકાન્ત રેશમવાળા સાહેબના શ્રેષ્ઠ...
‘ગુજરાતમિત્ર’ ૧૫૯ મા વર્ષમાં પ્રવેશ્યું. ગુજરાતના સહુથી જૂના અખબાર તરીકે તેની પ્રતિષ્ઠા છે. આજના સમયમાં પણ તે પોતાની રસમો જાળવી વાચકોમાં ટકી...
આણંદ : ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)માં છેલ્લા 2 માસમાં 350થી વધારે વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ દ્વારા મહત્તમ રૂ....
કુદરતે સમુદ્રોમાં જલતિજોરી સર્જી છે, જયાં અકલ્પ્ય સંપત્તિ પડેલી છે. ‘અમૃતમંથન’ની પુરાણકથાઓમાંયે જલતિજોરીની સંપત્તિ સમુદ્રમંથન દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. દરિયાના પેટાળ...
શિક્ષક એટલે પોતાના વિદ્યાર્થીઓને સાચી શિક્ષા તથા દીક્ષા આપનાર વ્યક્તિ. શિક્ષક પોતાના વિદ્યાર્થીઓના પથદર્શક અને માર્ગદર્શક બની શકે છે. બાળકોમાં માતા બાદ...
કાલોલ: કાલોલ તાલુકાના ફતેપુરી ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય ઈસમો દ્વારા ઈંટોના ભઠ્ઠા નાંખવા માટે સીમાંત અને ગરીબ ખેડૂતોની જમીન ભાડાપટે મેળવવા માટે પ્રલોભનો...
વર્ષ 2014 ની સાલ પહેલાં દિલ્લીની કેન્દ્ર સરકાર માટે વપરાતો હાઇકમાન્ડ શબ્દ આજકાલ ગુજરાતની રાજનીતિમાં લગભગ દરરોજ વાંચવા અને સાંભળવા મળે છે....
શહેરા: શહેરા પ્રાંતએ ગોધરા હાઈવે માર્ગ ઉપર થી રોયલ્ટી પાસ વગર સફેદ પથ્થર ભરેલી ગાડી ને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી....
હિંદુ શાસ્ત્રમાં શ્રાધ્ધ પક્ષ (સરાધીઆ) જે ભાદરવા વદ એકમથી ભાદરવા વદ દશમ સુધી મનાવાય છે, જેમાં સ્વ. માતા-પિતા-વડીલોને મનોમન યાદ કરી, ગોરમહારાજ...
વડોદરા: ગોત્રી પરપ્રાંતિય યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા બે દિગ્ગજ નરાધમોની શહેર પોલીસને ચાર દિવસે પણ ભાળ ના મળતા પોલીસ કામગીરી...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કોરોના મહામારીના (Covid-19) લીધે ગયા વર્ષે નવરાત્રિમાં (Navratri) ગરબા રમી શકાયા નહોતા, પરંતુ આ વર્ષે તેમ નહીં બને. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોય રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે (Gujarat CM Bhupendra Patel) મહત્ત્વનો નિર્ણય લીધો છે. માતાજીના ભક્તો ગરબા રમી શકે તે માટે સરકારે શેરી ગરબાના આયોજનની મંજૂરી આપી છે. 400 લોકોની મર્યાદા સાથે શેરીગરબા રમી શકાશે.
આ સાથે જ રાત્રિ કરફ્યૂમાં પણ છૂટછાટ અપાઈ છે. રાત્રિ કરફ્યૂનો સમયગાળો રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યાનો કરવામાં આવ્યો છે. જોકે, પાર્ટીપ્લોટ, ક્લબ કે ફાર્મહાઉસ પર ગરબાના મોટા પાયે આયોજનોને હજુ પણ મંજૂરી આપવામાં આવી નથી, જેના લીધે પ્રોફેશનલ આયોજકો અને ખૈલેયાઓ થોડા નિરાશ જરૂર થયા છે.

માર્ચ 2020માં દેશભરમાં કોરોના મહામારી ત્રાટકી ત્યાર બાદથી જ દેશમાં ઉત્સવોની ઉજવણી ફિક્કી બની છે. કોરોનાની પહેલી લહેર પૂરી થયા બાદ દિવાળીમાં થોડી છૂટછાટ મળી હતી. લોકોએ દિવાળીમાં નજીકના પ્રવાસન સ્થળો પર જઈ મન હળવું કર્યું હતું, પરંતુ એપ્રિલ 2021માં ફરી એકવાર કોરોનાની બીજી લહેર ત્રાટકતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. સરકાર દ્વારા અનેક પ્રતિબંધો મુકી દેવામાં આવ્યા હોય લોકો તહેવારોની ઉજવણી કરી શકતા નહોતા.
દરમિયાન કોરોનાનું સંક્રમણ ઓછું થતાં ગણેશ ઉત્સવમાં મર્યાદિત સંખ્યામાં ઉજવણી કરવાની સરકારે પરવાનગી આપી હતી. 4 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરવાની મંજૂરી અપાઈ હતી. ગણેશ ભક્તોએ નિયમોનું પાલન કરી ઉત્સવની ઉજવણી કરી હોય હવે સરકારે વધુ એક ભેંટ આપી છે. રાજ્યમાં કોરોનાના કેસ ઘટી ગયા હોય સરકારે નવરાત્રિની ઉજવણી માટે નિયમો હળવા કર્યા છે. નવરાત્રિમાં લોકો ઘરના આંગણે ગરબા રમી શકે તે માટે શેરીગરબાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે. જોકે, 400 લોકોની મર્યાદિત સંખ્યામાં જ ગરબા રમી શકાશે.

પાર્ટીપ્લોટ અને ફાર્મહાઉસના ઓર્ડરો રદ કરવા પડશે
કોરોનાના લીધે લોકો પણ પોતાના ગ્રુપમાં જ ઉત્સવો ઉજવવાનું પસંદ કરે છે. તેથી આ વર્ષે શહેરના કેટલાંક ફાર્મહાઉસમાં સ્પેશ્યિલ ગ્રુપ્સના ગરબા માટે બુકિંગ થયા હતા, પરંતુ હવે સરકારે ફાર્મહાઉસ પર આયોજનોની પરવાનગી આપી નહીં હોય ફાર્મહાઉસધારકોને મોટું નુકસાન થશે.
કરફ્યૂની નવી ગાઈડલાઈન 26મી સપ્ટેમ્બરથી અમલી બનશે
આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત 25મી સપ્ટેમ્બરના શનિવારે પૂર્ણ થાય છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજનો માટે નવી ગાઈડલાઈન સાથે મહત્વનો નિર્ણય કર્યો છે. કરફ્યૂની નવી ગાઈડલાઈન 26મી સપ્ટેમ્બરથી જ અમલી બની જશે.