તાજેતરમાં અરબી સમુદ્રમાં રાજ્યના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના દરીયાકિનારે ભારે પવનના કારણે દરીયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને થયેલા નુકસાનના પગલે આર્થિક રીતે સહાયરૂપ...
રાજયમાં બાળકી ઉપર થતા દુષ્કર્મ સામે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ છે. આવા કેસો સામે કેન્દ્ર અને રાજય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી...
રાજ્યમાં ૬ જિલ્લાઓ, ૬૮ તાલુકાઓ અને ૧ર૯૧૦ ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણના કામો પૂર્ણ થઇ ગયા છે , ગ્રામીણ ઘરોમાં ૮૮.૬૩ ટકા...
રાજસ્થાનમાં(Rajasthan) એક તરફ જયાં કેટરિના અને વિકીના લગ્નના (Marriedge) પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે ત્યાં બીજી તરફ રાજસ્થાનમાં આ લગ્નના કારણે 6...
દેશના સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગુજરાતમાં જાન્યુઆરી ૨૦૨૨માં યોજાનારી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ સંદર્ભમાં દુબઈમાં આવતીકાલે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી...
સુરત: (Surat) ગત 22 નવેમ્બરે અમરેલીથી સુરત એરપોર્ટ તરફ આવી રહેલી વેન્ચુરા એર કનેક્ટની (Ventura Air Connect) ફ્લાઇટને અકસ્માત નડતો રહી ગયો...
છેલ્લા ધણાં સમયથી વિશ્વ (World) કોરોનાનો (Corona) સામનો કરી રહ્યો છે. કોરોના મહામારી બાદ ભારતમાં ઓમિક્રોન (Omicron) વાઈરસનું સંક્રમણ વધતું જોવા મળી...
ખેરગામ: (Khergam) ખેરગામ તાલુકા ભાજપમાં (BJP) રંગીન મિજાજી કાર્યકરોને કારણે પક્ષની સરેઆમ બદનામી થઇ રહી છે. તેમ છતાં ટોચના ગણાતા ભાજપના નેતાઓ...
માંડવી: (Mandvi) માનવીની મહત્ત્વકાંક્ષાને કારણે જંગલોનો (Jungle) વિનાશ થતાં વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત ભણી આવી રહ્યા છે. ખાસ કરીને...
ગાંધીનગર : ખોડલધામના પ્રમુખ અને પાટીદાર(Patidar) સમાજના આગેવાન નરેશ પટેલ (Naresh patel), PAAS આગેવાન અને અન્ય પાટીદારો ગાંધીનગર(Gandhinagar) ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ(CM...
રાજસ્થાન: વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન (KatrinaVickywedding) જબરદસ્ત હેડલાઈન્સ બનાવી રહ્યા છે. સોમવારે સાંજે વિકી કૌશલ, કેટરિના કૈફ અને તેમના પરિવારના સભ્યો...
લંડન: (London) ઓમિક્રોને (Omicron) આખા વિશ્વમાં (World) હાહાકાર મચાવ્યો છે. દરરોજ કોઈને કોઈ દેશમાં આ વાયરસ પ્રવેશ (Enter) કરી રહ્યો છે. આ...
સુરત: (Surat) વાલકપાટીયા ખાતે રહેતા પઠાણ બંધુઓએ મેન્યુફેક્ચર નહીં થયેલા વાહનોને (Vehicle) હયાત બતાવી બેંકમાંથી લોન (Loan) મેળવી છેતરપિંડી (Fraud) કરવાનું વધુ...
ઈન્દોર: ભારતના (India) સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં કાર્યક્રમોમાં ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન થાય અને તેનો વ્યવસ્થિત નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા માટે...
સુરત: (Surat) અડાજણના એલપી સવાણી રોડ પર ભાજપના જ આગેવાન દ્વારા ઊભી કરી દેવામાં આવેલી ફુડ કોર્ટ (Food Court) ‘લા મેલા’ને મનપા...
સુરત: (Surat) સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) આવેલી પારસ એન્ટરપ્રાઇઝને (Paras Enterprise) ઝેરી કેમિકલયુક્ત ગંદુ પાણી વગર પ્રક્રિયાએ સીધેસીધું મીંઢોળા નદીમાં છોડવા અને...
દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) મંગળવારે દિલ્હીના જનપથ સ્થિત ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર (Dr. Ambedkar International Center)ખાતે સંસદીય (Parliamentary) દળની બેઠક યોજી...
સમુદ્રના કાંઠે વસેલું ઉમરગામ તાલુકાનું મરોલી ગામ રાજકીય સૂઝબૂઝના કારણે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દસ હજારથી વધુ વસતી ધરાવતા આ...
આણંદ : આણંદ જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી બાળકો ઘરબેઠા જ ભણતર લઈ રહ્યાં છે. જેના કારણે બાળકોમાં મોબાઇલનો વપરાશ વધ્યો...
સુરત : સુરતમાં આવેલી કેટલીક પ્રાઇવેટ કંપની, તેના ડાયરેક્ટર અને સરકારી કર્મચારીઓ દ્વારા એસબીઆઇ તેમજ કેનેરા બેંકની સાથે રૂા. 214 કરોડની ઠગાઇ...
નડિયાદ: નડિયાદ નજીક પીપલગ ગામે રહેતી પરણિતાને તેનો પતિ તેની સ્ત્રી મિત્રને લઇને ત્રાસ આપતો હતો અને સાસરીયાઓ પણ પુત્રવધુને માનસિક –...
વડોદરા: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે શહેરમાં 6 ડિસેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી અટલ સ્વચ્છતા અભિયાનનો મેયર, મ્યુનિસિપલ કમિશનર ભાજપના અધ્યક્ષ પાર્ટીના...
ખૂબસૂરત યુવતીઓ રીઢા ગુનેગારો પ્રત્યે શા માટે આકર્ષાતી હોય છે? તે ઊંડા સંશોધનનો વિષય છે. આ પ્રકારની કથા પરથી અનેક હિન્દી ફિલ્મો...
સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ (Kidnapping And Rape) અને હત્યાના કેસમાં આજે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. પાંડેસરા...
જેણે જન્મ લીધો તેનું મૃત્યુ નિશ્ચિત છે. વૈદિક જયોતિષ શાસ્ત્ર એવું છે કે તેમાં ગ્રહોની સ્થિતિ દરેક વ્યકિતનાં જન્માક્ષરમાં કેવી છે તે...
સમંકિત શાહે તેમની કોલમમાં ખેડૂતોને ખેત પેદાશનાં યોગ્ય ભાવ મળવા જોઇએ એમ લખતાં લખ્યું છે કે સ્વામીનાથન કામશને ખેડૂતોને તેમની ખેતપેદાશનાં ઉપજ...
દેશના જમ્મુ-કાશ્મીરમાં 19મી સદીની 149 વર્ષ જૂની ‘દરબાર મૂવ’ની પરંપરા સરકારે તાજેતરમાં રદ કરેલ છે જે અભિનંદનને પાત્ર છે. વર્ષમાં બે વખત...
કેટલાક સમયથી સરકાર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પર સતત ભાવ વધારો થઈ રહ્યો છે જેમ કે દુધ, શાકભાજી, ખાદ્યતેલ, વીજળી, પેટ્રોલ અને...
સુરત : ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા આયોજીત યાર્ન એક્સપોમાં (Yarn Expo) છેલ્લા બે દિવસ દરમિયાન દેશભરમાંથી વિવર્સ અને બાયર્સ મળી 15000...
સુરતને ભારતનું બીજા નંબરનું સ્વચ્છ શહેરનું બિરૂદ મળ્યું છે. એ વાત સાચી. પરંતુ સુરતમાં ખાણીપીણીની લારી ચાલે છે. તે બાબતે મારું મંતવ્ય...
સુરતમાં શાળામાં બાળકો પાસે સફાઈ કામ? વીડિયો વાયરલ થતા શિક્ષણ તંત્ર માં ચકચાર
દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી:ISI સાથે જોડાયેલા 8 શંકાસ્પદોની ધરપકડ,દેશભરમાં હુમલાની સાજિશની તપાસ તેજ
190 પાર કરનાર જીતશે? અમદાવાદમાં ભારત–દક્ષિણ આફ્રિકાની નિર્ણાયક લડત
રફતારના રાક્ષસો બેફામ : ને.હાઈવે 48 પર ડમ્પરની અડફેટે કારખાનેદારનું મોત
સમા વિસ્તારમાં બેરિકેડ તોડી કાર ડ્રેનેજના ખાડામાં ઘૂસી
અમદાવાદમાં સુપર-8નો મહાસંગ્રામ:ઑફ-સ્પિનનો ફંદો કે પાવરપ્લેનો તોફાન?
ટેક્સાસમાં DHS એજન્ટની ગોળીબારીમાં અમેરિકન નાગરિકનું મોત:નવા રેકોર્ડ્સે ઉઠાવ્યા ગંભીર સવાલો
પાકિસ્તાનની અફઘાન સરહદે એરસ્ટ્રાઈક
બાળકોના જાતીય શોષણ બદલ અવિમુક્તેશ્વરાનંદ સામે FIR કરાશે: પ્રયાગરાજ કોર્ટનો આદેશ
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર સતત બીજી સંકલન બેઠકમાં ગેરહાજર, કલેકટર સામેની નારાજગી યથાવત ?
ભારત-બ્રાઝિલ વચ્ચે ખનિજ કરાર પર હસ્તાક્ષર: 5 વર્ષમાં 20 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય
શિનોર હની ટ્રેપ કેસમાં મુખ્ય આરોપી આશિક પઠાણને 27 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ
US સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કર્યાના કલાકો પછી ટ્રમ્પે 10% ટેરિફ ફરીથી લાદવાની જાહેરાત કરી
લિંબાયતના રુદ્ર પેલેસમાં કરુણ અકસ્માત,દીકરીને બચાવતા માતાનું મોત, પુત્રી સારવાર હેઠળ
કાલોલ તાલુકાના એરાલ ઓડ ફળિયા ખાતે સીડી પરથી પડી જતા 29 વર્ષીય યુવાનનું મોત
કોંગ્રેસ વિરુદ્ધ દેશભરમાં ભાજપનો વિરોધ: રાહુલને કાળા ઝંડા બતાવાયા, કોંગ્રેસના પૂતળા બાળ્યા
પ્રતાપુરા ચોકડી પાસે સળિયા ભરેલા ટ્રેક્ટરની ટક્કરથી બાઇક સવાર 64 વર્ષીય ઇસમનું મોત
પાવાગઢ યાત્રાધામ ખાતે આગામી બે માસ સુધી રવિવારે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
સન ફાર્મા રોડ પર કોર્પોરેશનનું બુલડોઝર ફર્યું, જાદેશ્વર નગરના રહેણાંક મકાનો જમીનદોસ્ત
“NO DRUGS” અભિયાન હેઠળ કડોદરા સુરત રોડ પર રેડ
ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર દંપતી સામે વધુ બે ઠગાઈની ફરિયાદ
ખોડિયાર નગર ઓમકારા ફ્લેટના રહીશોનો પૂર્વ ઝોનની કચેરીમાં ઉગ્ર વિરોધ :
નટુભાઈ સર્કલ પાસે ‘મોતનો ખાડો’, તંત્રે બેરિકેs મૂકી સંતોષ માન્યો; હજારો લિટર પીવાનું પાણી વેડફાયું
૮ વર્ષ જૂના મારામારીના કેસમાં મહિલા સહિત ત્રણ આરોપીઓને કાલોલ કોર્ટ દ્વારા શંકાનો લાભ
હાલોલ જીઆઇડીસીમાં ગુણી સાપનું સફળ રેસ્ક્યુ
બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મોટો વળાંક દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
અનગઢ નવાપુરાની રેલ લાઈન ઉપરથી બોમ્બ જેવો વિસ્ફોટક પદાર્થ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું :
તરસાલીમાં ખોદકામ દરમિયાન લાઈન તોડી નંખાતા રોડ પર ‘નદીઓ’ વહી
ગોલ્ડન ચોકડી પાસે ટ્રેલર પાછળ એક્ટિવા ઘૂસી જતાં યુવકનું મોત, મિત્ર લોહીલુહાણ
શંકાસ્પદ ગો માંસ મળી આવતા પોલીસ એ કાર્યવાહી કરી
તાજેતરમાં અરબી સમુદ્રમાં રાજ્યના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના દરીયાકિનારે ભારે પવનના કારણે દરીયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને થયેલા નુકસાનના પગલે આર્થિક રીતે સહાયરૂપ થવા માટે રૂા. ર૬૫ લાખનું સહાય પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું છે.આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં માછીમારોને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય લઇને પેકેજ જાહેર કરાયું છે.
મહેસૂલ મંત્રી અને પ્રવકતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ રાગત પેકેજના પગલે માછીમારો તથા તેમના પરિવારના જીવનનિર્વાહ માટે મદદરૂપ થશે. રાજ્યમાં માછીમારી વ્યવસાયમાં ૧૭,૫૫૭ નાની બોટો તથા ૧ર,૧૫૯ મોટી બોટ મળી કુલ ર૯,૭૧૬ બોટો સંકળાયેલ છે. આ પૈકી ૪ નાની બોટો તથા ૪૬ મોટી બોટોને આંશિક નુકશાન થયું છે.કુલ ૫૦ બોટોને તેમજ માછીમારી જાળ/ અન્ય સાધન-સામગ્રીને અંદાજે રૂા. ર૬૫ લાખનું નુકશાન થયું છે એ માટે આ રાહત પેકેજ જાહેર કરાયું છે.
રાહત પેકેજની મુખ્ય વિશેષતાઓ
બોટ જાળ/ સાધન સામગ્રીને થયેલ નુકશાન સામે સહાય પેટે થયેલા નુકશાનના ૫૦% અથવા રૂા. ૩૫,૦૦૦/- સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. તે ઉપરાંત અંશત: નુકશાન પામેલ ટ્રોલર – ડોલનેટર / ગીલનેટર બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના ૫૦% અથવા રૂા. ૨.૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય મળવાપાત્ર થશે. અંશત: નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના ૫૦% અથવા રૂા. ૩૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે. પૂર્ણ નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના ૫૦% અથવા રૂા. ૭૫,૦૦૦/ – બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થશે.
પૂર્ણ નુકશાન પામેલી ટ્રોલર – ડોલનેટર – ગીલનેટર બોટના કિસ્સામાં તેની નુકશાની અંદાજના ૫૦% અથવા રૂા. ૫.૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય મળવાપાત્ર થશે. આ ઉપરાંત અંશત : નુકશાની પામેલ ટ્રોલર / ડોલનેટર / ગીલનેટર બોટના કિસ્સામાં માછીમાર રૂા. ૫.૦૦ લાખ સુધીની લોન મેળવે તો તેના ઉપર ૧૦% સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ ઉપર રાજ્ય સરકાર આપશે. આ ઉપરાંત પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર – ડોલનેટર – ગીલનેટર બોટના કિસ્સામાં માછીમાર રૂા. ૧૦.૦૦ લાખ સુધીની લોન મેળવે તો તેના ઉપર ૧૦% સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ ઉપર રાજ્ય સરકાર આપશે