ભારતરત્ન સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો આજે તા.૨૮ સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. તેઓશ્રી ૯૨ વર્ષનાં થયાં. તેમને જન્મદિવસની અનેકાનેક વધાઈ. જુદી જુદી જગ્યાએ...
મુંબઇથી ગોવા શિફટ થયેલાં રાફેલ સેમ્યુઅલ નામના યુવાને બે વરસ પહેલાં પોતાના માતા-પિતા પર કેસ દાખલ કરવાનું વિચારી રહ્યો હતો તેવા સમાચાર...
ગત ૨૧ સપ્ટેમ્બરના રોજ બ્રિટન સરકારે તેના નવા પ્રવાસ–નિયમ મુજબ, બ્રિટનની ઍક્સફર્ડઍસ્ટ્રાજેનેકા કંપની દ્વારા ઉત્પાદિત થતી રસી ‘ઑક્સફર્ડ -ઍસ્ટ્રાનેકા કોવિડ-૧૯ (એ ઝડડી૧૨૨૨)’ને...
સુરતની ‘સૂરત ‘ને બદલવા, હજી વધુ સુંદર બનાવવા દિન-પ્રતિદિન સુરત મહાનગરપાલિકા, સમાજ સુરક્ષા વિભાગ, શહેર પોલીસ તથા શહેરના જાગ્રત લોકોના સહિયારા પ્રયાસ...
ચન્દ્રગુપ્ત મૌર્યનો ભવ્ય રાજ દરબાર હતો.ગુનેગારોને રાજાની સમક્ષ રજૂ કરવાનો સમય હતો.એક પછી એક ગુનેગારો રાજાની સમક્ષ રજૂ કરવામાં આવતા હતા. ચન્દ્રગુપ્ત...
ઘણાને ખબર નહીં હોય કે બેસવાના અધિકાર માટે વેપારી સંસ્થાઓમાં કામ કરતા કામદારોની લાંબી લડત ચાલી છે. ઘણા કિસ્સાઓમાં તેમને તેમની 10-12...
સુરત: હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 29 સપ્ટેમ્બરને ‘વિશ્વ હૃદય દિવસ’ (world heart day) તરીકે મનાવવામાં...
ગત સપ્તાહે ગુજરાતના નવા પ્રધાનમંડળની રચના પછી નવા મંત્રીઓએ કેટલો અભ્યાસ કર્યો હતો તેની ઉપર ચર્ચા શરૂ થઈ હતી. ખાસ કરી, રાજયના...
સુરત : સુરત (Surat)ના 3 વર્ષના બાળકને કોરોના થયા બાદ (post covid) તેની સાઈડ ઈફેક્ટમાં હ્રદયની બંને ધમની બ્લોક થઈ જવાનો ભારતનો...
ચીનમાં ૨૦૧૯ના ડીસેમ્બર માસમાં એક રહસ્યમય રોગના કેસો દેખાવા માંડ્યા, આ રોગ એક નવા પ્રકારના કોરોનાવાયરસને કારણે સર્જાઇ રહેલો હોવાનું જણાયું, ધીમે...
રાજ્યમાં છેલ્લા એક-દોઢ વર્ષથી પ્રવર્તી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં ૧૦,૦૮૨ જેટલા વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા SDRFની જોગવાઇઓમાં ઉમેરો...
રાજ્યમાં મંગળવારે સુરત મનપામાં 8 અને વલસાડમાં 4 નવા કેસ સાથે કુલ 24 કેસ નોંધાયા છે. તો વળી વધુ 18 કોરોના દર્દીઓ...
ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના છેલ્લા દિવસે મંગળવારે ગૃહમાં કોરોનાના દર્દીઓના મૃત્યુના આંકડાઓ મામલે વિસંગતતા બહાર આવતા અને તે મામલે કોંગ્રેસના સભ્યોએ...
કોરોના કાળમાં રાજ્યમાં બે જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મોત નીપજ્યા હતા, તેની તપાસ માટે નીમાયેલા જસ્ટીસ ડી.એ. મહેતા તપાસ પંચનો...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં “બારે મેઘ ખાંગા”સાપુતારાથી ઉદગમ પામતી અંબિકા નદીમાં રેલ (Flood In River) આવતા નદી કાંઠાનાં ઘરોમાં પાણી...
IPL ના સ્ટાર ખેલાડીએ આજે Social Media પર એક ફેને પૂછેલા સવાલનો એવો ચોંકાવનારો જવાબ આપ્યો કે જે વાંચીને સમગ્ર ક્રિકેટ જગત...
સુરત: (Surat) આખરે જેનો ડર હતો તેવું જ થયું. 340 ફુટ ભરવાથી સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જતો હોવા છતાં...
કોંગ્રેસની નજર હવે વિધાનસભાની સાથે લોકસભા ચૂંટણી ઉપર પણ છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રસ હવે નવા યુવા ચહેરાઓને પાર્ટીમાં શામેલ કરી રહી...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતમાં પોલેન્ડના કોન્સુલ જનરલ દમીયન ઇરઝીકે સાથે બેઠક...
ગુલાબ વાવાઝોડાની અસરના પગલે (Gulab cyclone effect) રાજ્યના આભ પર ઘેરાયેલા વાદળો હવે વરસવા માંડયા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 190 તાલુકામાં...
સુરત: (Surat) ભારે વરસાદમાં (Rain) છાતીસમા પાણીમાં ઊભા રહીને ડીજીવીસીએલના (DGVCL) કર્મચારીએ (Employee) ડીપી રિપેર (DP Repair) કરી પોતાની કર્તવ્યનિષ્ઠા ઉજાગર કરી...
અત્યાર સુધી ગુલાબ વાવાઝોડાની અસરના લીધે ગુજરાતના આકાશ પર સંકટના વાદળ ઘેરાયા હતા, હવે એક નવી આફત માથે મંડરાઈ રહી છે. ગુલાબની...
જમ્મુ કાશ્મી: (Jammu Kashmir) જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં ચાલી રહેલા સેના (Indian Army) ઓપરેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઉરી ઓપરેશનને...
સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર આજે પોતાનો 92મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમનો જન્મદિવસ આ વખતે ખાસ છે કેમકે તેમનું જૂનું પણ દર્શકો માટે...
સુરત: (Surat) ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) સુરત તાપી નદીમાં (Tapi River) ગઈકાલ સાંજે 4 વાગ્યાથી તબક્કાવાર 2 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ...
દિલ્હી હાઇકોર્ટે (Delhi high court) 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો (Delhi riots) સાથે જોડાયેલા કેસમાં આરોપીને જામીન આપવાનો ઇનકાર (cancel bail application) કર્યો...
પંજાબ (Punjab)માં કોંગ્રેસ (congress) પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. પંજાબ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ (Siddhu)એ પોતાના અધ્યક્ષપદેથી રાજીનામું (resignation) આપી દીધું...
સુરત : રેલવેના અધિકારીઓ સુરત માટેનો દ્વેષ ભાવ છોડી રહ્યા નથી. (Durontto Express) દૂરન્તો એકસ્પ્રેસ એર્નાકુલમ-નિઝામુદ્દીનની ઘોષણા પછી પણ નિયત તારીખે આ...
પંજાબ (Punjab) માં કોંગ્રેસ (congress) ના આંચકા બાદ પૂર્વ મુખ્યમંત્રી (former cm) કેપ્ટન અમરિંદર સિંહે (captain amrinder singh) સંકેત આપ્યો છે કે...
સુરત શહેરની કોલેજમાં ખૂબ જ વિચિત્ર ઘટના બની છે. અહીં એક પરીક્ષામાં ક્લાસના તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં...
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
ભારતરત્ન સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો આજે તા.૨૮ સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. તેઓશ્રી ૯૨ વર્ષનાં થયાં. તેમને જન્મદિવસની અનેકાનેક વધાઈ. જુદી જુદી જગ્યાએ તેઓશ્રીએ કહેલી વાત મુજબ તેમની ગાયકીમાં તેઓ નેચરલ ટેલેન્ટનો હિસ્સો ૭૫% અને બાકીનો હિસ્સો મહેનતનો માનતા. તેમના પિતાશ્રી એવું કહેતા કે ગાવા માટે કોઈ પણ પ્રકારનાં બંધનો જરૂરી નથી, ગાતાં રહેવું એ જરૂરી છે એટલે તેઓશ્રીએ ખાણીપીણીમાં પણ બંધન રાખ્યાં નહોતાં.
તેઓ જયારે ટીન એજમાં હતાં ત્યારે તેમના પિતાશ્રીનું અવસાન થવાને કારણે ઘરમાં સૌથી મોટા હોવાને કારણે ઘર ચલાવવાની જવાબદારી તેમના પર આવી પડી હતી. લોકોનું કહેવું એવું હતું કે તેમનો અવાજ પાતળો હોવાને કારણે પ્લે બેક સિંગર નહીં બની શકે પરંતું માસ્ટર ગુલામ હૈદરે મક્કમ રહીને તેમને તક આપી હતી. તેમનાં જેટલાં ગીતો અને તે પણ જુદી જુદી ભાષામાં ભાગ્યે જ કોઈએ ગાયાં હશે. તેમના જન્મ દિવસ નિમિત્તે અભિનંદન અને સ્વસ્થ દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ.
સુરત – સુરેન્દ્ર દલાલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.