ગુલાબ વાવાઝોડાની ઘાતકતા ઘટી ગઈ પરંતુ તેના લીધે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના લીધે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે....
નવી દિલ્હી . સાડી (sari) પહેરીને મહિલા (woman)ને રોકનાર રેસ્ટોરન્ટ (restaurant) બંધ થઈ ગઈ છે. રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરીને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને (SDMC) બંધ...
T-20 વર્લ્ડકપ (T-20 Worldcup) શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર...
બોલિવૂડ (Bollywood)નું રાજકારણ (Politics) સાથે પણ એવું જોડાણ રહ્યું છે કે જો રાજકારણમાં થોડો વિવાદ થાય તો તેની અસર મનોરંજન જગતમાં પણ...
સુરત: કોરોના મહામારીના લીધે સુરત એરપોર્ટ પરથી ઉડાન ભરતી એકમાત્ર સુરત-શારજાહ ફ્લાઈટ છેલ્લાં દોઢ વર્ષથી રદ કરવામાં આવી છે, તે હવે ફરી...
હમણાં 28મી સપ્ટેમ્બરે રણબીર કપૂરનો જન્મ દિવસ ગયો. અત્યારે તે એક જ છે જે કપૂર ખાનદાનનું પુરુષ પ્રતિનિધિત્વ કરે છે. તેને પોતાને...
શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાને ફિલ્મમાં પ્રવેશવાની તૈયારી કરી લીધી છે અને ઝોયા અખ્તરની ફિલ્મથી તે ગ્રાન્ડ એન્ટ્રી મારશે. શાહરૂખ આ વિશે...
મૃણાલ ઠાકુરની અત્યાર સુધીમાં પાંચ ફિલ્મો રજૂ થઈ છે અને કોરોનાનું કારણ કહો કે તેનું સારું નસીબ કહો અત્યારે છ ફિલ્મમાં આવી...
સંતાનો મોટા થાય પછી દરેક બાપની ઇચ્છા હોય છે કે પોતે નિવૃત્ત થાય યા પોતાની મૌજથી કામ કરે. અમિતાભ બચ્ચન અભિષેકથી વધારે...
સુરત: સુરત (Surat) શહેરની નર્મદ યુનિ. (VNSGU) એ પોતાનો વહિવટ સતત અપડેટ (Update) કરી ટેકનોલોજી (technology)નો મહત્તમ ઉપયોગ કરવા બાબતે ધ્યાન કેન્દ્રિત...
વિદેશમાં જન્મીને ભારતમાં અભિનેત્રી તરીકે કારકિર્દી બનાવનારમાં કેટરીના કૈફ, જેકલીન ફર્નાન્ડિસ જરૂર છે પણ બીજી એવી ઘણી છે જે સફળ રહી શકી...
શું અનુષ્કા શર્મા હવે ફકત નિર્માત્રી બનીને જ રહી જશે? તે જાન્યુઆરીમાં દિકરી વામિકાની મા બની હતી. હવે નવ મહિના પછી પણ...
નડિયાદ: નડિયાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામને લઇને છાશવારે રજૂઆતો થતી રહે છે. જોકે, આવા બાંધકામ સામે પાલિકા તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માની...
આણંદ : આણંદના નાનકડાં ગામમાં રહેતી ડિવોર્સી યુવતીને બે વરસ પહેલા નોકરીએ રાખ્યા બાદ વડોદરાના વેપારીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેનું...
સુખસર: ફતેપુરા તાલુકામાં જૂન મહિનાના છેલ્લા દિવસોમાં મેઘરાજાએ આગમન કરતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા હતા.જેમાં સામાન્ય વરસાદથી મકાઈ જેવા પાકોની વાવણી કરી...
દાદોદ : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાની બોરીયાલી ગામે એક ઈસમે એક ૦૭ વર્ષીય બાળા સાથે શારિરીક અડપગલા કરી, ખેંચતાણ કરી મારી...
દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં આવેલ બસ સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળતું હતું ત્યારે ગંદકી સંદર્ભે લોકોમાં બુમો ઉઠતાં...
નવી દિલ્હી/ગાંધીનગર: બંગાળની ખાડી (bay of Bengal)માં ઉદભવેલ ‘ગુલાબ’ (Gulab) વાવાઝોડાનો અવશેષ 30મીએ અરબી સમુદ્ર (Arabian sea)માં પ્રવેશ કરશે અને એક દિવસ...
સાવલી: સાવલી તાલુકામાં ગતરાત્રીના વાવાઝોડાને પગલે ભારે ખાનાખરાબી સર્જાઇ છે વાવાઝોડાના પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થઈ જવાના પગલે રસ્તાઓ પર ચક્કાજામના...
છોટાઉદેપુર: છોટાઉદેપુર ગરીબ અને આદિવાસી બાહુલ ધરાવતો જિલ્લો છે, તેવામાં આરોગ્ય લક્ષી સેવાઓ સરકારી દવાખાનામાં મળી રહે તે અહીંના લોકો માટે ખૂબ...
પાદરા: પાદરાના જસપુર ની સીમમાં ગત મોડી રાતના ખેતરમાં વીજળી પડતા ઉભા પાકને નુકશાન થવા પામ્યું હતું દિવસ દરમ્યાન ઠંડા પવનના સુસવાટા...
નવી દિલ્હી: સરકારી અને સરકારી મદદથી ચાલતી શાળાઓ (School)માં બાળકો માટેની મધ્યાહ્ન ભોજન (Mid day meal) યોજના હવે પીએમ પોષણ યોજના (PM...
વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ તાલુકા બોડકા ગામમાં રહેતા ખેડૂતને બેંકની ક્રોપ લોન ભરપાઇ કરવા માટે જરૂરી મુડી ન હોવાને કારણે તેણે 15...
વડોદરા: શહેરમાં ઉબડખાબડ રસ્તા તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. તેવામાં હવે આ ખખડધજ રસ્તાઓ ઉપર પેચ વર્કની ચાદર પાથરવા 2.75 કરોડના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધીઓ તેમના પર હુમલો કરવાની એક પણ તક જતી કરતા નથી. તાજેતરમાં મોદી અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે કોઈએ...
સુરત : શહેરના ડ્રીમ પ્રોજેક્ટ (Dream project) એવા મેટ્રો (Metro) રેલ પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે મેટ્રોના ડ્રીમ સિટીથી સરથાણાના...
આપણા લોકલાડીલા ગુજરાત રાજ્યના મૂળ વતની એવા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડા પ્રધાનપદ ઉપર રહીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જ્યારથી તેઓ વડા...
સુરત: સુરત ક્રાઈમ બ્રાંચે (Surat crime branch) શહેરમાં ગુનાઓના આરોપીઓને એક પછી એક દબોચી લેવાનું શરૂ કર્યું છે. ત્યારે કુખ્યાત ગાજીપરા ગેંગ...
વિજાણુ માધ્યમોના કાળઝાળ સમયમાં ટીવી અને સ્માર્ટ મોબાઇલ ફોન ઉપર ચાલતી ડીબેટ જોઇ વાંચીને ગુજરાતમિત્રનાં ચર્ચાપત્રમાં ચાલતા મહામંથનમાં છેલ્લા પાંચ દાયકાથી પણ...
ગુજરાતની દારૂબંધીને લઈને હાઈકોર્ટમાં પી.આઈ.એલ. થઈ છે કે ઘરમાં બેસીને પીવું એ પ્રજાને લોકશાહીમાં મળેલો બંધારણીય અધિકાર છે. પ્રથમ સુનાવણીમાં કોર્ટે એવું...
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
ગુલાબ વાવાઝોડાની ઘાતકતા ઘટી ગઈ પરંતુ તેના લીધે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના લીધે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. છેલ્લાં 24 કલાક કરતા વધુ સમયથી સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હોય અહીંના 64 ડેમ છલોછલ ભરાઈ ગયા છે. તેમ છતાં ખેડૂતો ખુશ નથી. પાછોતરા વરસાદના લીધે પાકને ઘણું નુકસાન થયું છે, ત્યારે હવે શું થશે તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ વરસ્યો નહોતો. મેઘરાજાએ ઘણી રાહ જોવડાવી હતી. સપ્ટેમ્બરમાં પણ છેક છેલ્લાં અઠવાડિયામાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના લીધે નર્મદા ડેમની ગુરુવારે સવારે સપાટી 126 મીટર પર પહોંચી હતી, જેના લીધે સૌરાષ્ટ્રના ડેમો પણ છલકાયા હતા. પ્રત્યેક ડેમમાં સરેરાશ પાણી 63.30 ટકા નોંધાયું છે. કુલ જળસંગ્રહ ક્ષમતાનું 85 ટકા પાણી ભરાઈ ચૂક્યું છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની નિરાંત થઈ ગઈ છે. પરંતુ ખરીફ પાકના ખેડૂતોની ચિંતા વધી છે. તેઓનો પાક નષ્ટ થતાં હવે સરકારી સહાયની આશા તેઓ કરી રહ્યાં છે.

સૌરાષ્ટ્રમાં ચોમાસું પાક તરીકે મુખ્યત્વે મગફળી અને કપાસ ઉગે છે. કેટલાંક ઠેકાણે તલ પણ વાવવામાં આવે છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે, જેના લીધે પાકને પારાવાર નુકસાન થયું છે. મગફળી ઉપાડવાની તૈયારી હતી ત્યાં જ વરસાદ તૂટી પડતાં ખેતરમાંથી ઉપાડવાની કામગીરી અટકી પડી છે. જમીનની અંદર જ મગફળી ઉગવા લાગી છે, જે ખેડૂતોએ મગફળી ઉપાડીને ખેતરોમાં ઢગલા કરેલા તેના પર વરસાદ પડવાથી તે બગડવા માંડી છે. ગયા વર્ષ કરતા 50 ટકા જ મગફળી બજારમાં આવે તેવો હાલનો અંદાજ છે.

કપાસનો પાક પણ ભારે વરસાદના લીધે ખરવા માંડ્યો છે. તલીનું પણ ધોવાણ થઈ ગયું છે. દર વર્ષે મગફળી નવરાત્રિમાં અને કપાસ દિવાળીની આસપાસ બજારમાં આવતો હોય છે. જોકે, આ પાછોતરા વરસાદના લીધે જળનો જથ્થો વધુ ઉપલ્બ્ધ થતા ઘઉં, ચણા, જીરૂ જેવા શિયાળુ પાક માટે ઉપયોગી થશે.