સફળ અને સુખી વ્યક્તિનાં જીવનનાં રહસ્ય એક ચિંતકે અનેક અનુભવ પરથી તારવેલું સત્ય રજૂ કરું છું. સુખી અને સફળ વ્યક્તિ હંમેશા વિચારે...
દિક્ગજ : દિશાઓ ગજવનાર – આજકાલ દિગ્ગજ શબ્દનો ઉપયોગ વારંવાર થાય છે. કોરોના મહામારી દરમિયાન અનેક ક્ષેત્રની ઘણી વ્યકિતઓ મૃત્યુ પામી છે....
મોબાઈલ કંપનીઓ ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ નેટવર્કની બાબતમાં વાસ્તવિકતા કંઈ જુદી જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતમાં ડીજીટલ ઈન્ડિયાના...
એક નાનકડું કુટુંબ …પતિ પત્ની અને બે બાળકો …..રાઘવ અને રીમા અને તેમનાં બે સંતાન કિયાન અને ક્રિષા…..મધ્યમવર્ગીય પરિવાર ..નાનકડું પણ સુંદર...
એનસીબી (NCB)ના પંચનામા અનુસાર, આર્યન ખાને (Aryan khan) એનસીબીના અધિકારીઓ સમક્ષ સ્વીકાર્યું છે કે તે ચરસ (Charas)નું સેવન કરે છે અને તેનો...
૧૯૩૧ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાર્ષિક સભા કરાંચીના બંદર શહેરમાં યોજાઇ હતી. વલ્લભભાઇ પટેલ પ્રમુખપદે ચૂંટાયા હતા. પોતાની પ્રવચનના પ્રારંભમાં જ વલ્લભભાઇ...
રાજકારણને ઘણી વાર શકયની કલા કહેવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં અશકયની કલા પણ કહેવામાં આવે છે કારણ કે સત્તાની શોધમાં સાહસિક...
યુપીમાં ભાજપની સરકાર બની અને તેના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની વરણી થયા બાદ યોગી આદિત્યનાથ દ્વારા પ્રદેશમાં ભારે કડક વલણ અપનાવવામાં આવ્યું...
આગામી 2024માં લોકસભાની ચૂંટણીમાં ફરીથી વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી બનશે , તેવો વિશ્વાસ કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે વ્યકત્ત કર્યો હતો. નવરાત્રીના...
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં સોસાયટી- ફ્લેટમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ અમદાવાદમાં એસજી હાઈવે પર એક હોલમાં ગેટ ટુ ગેધરના...
સીએમ ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના સાલડીમાં કહ્યું હતું કે આ મારી સાસરી છે, એટલે વિકાસ બરાબર કરજો. જો કે સીએમ પટેલે આ રીતે...
પીએમ નરેન્દ્ર મોદી આગામી તા.31મી ઓકટોબરે ના રોજ કેવડિયા ખાતે આવી રહ્યાં છે. લોહ પુરુષ એવા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વલસાડમાં 5 કેસ સહિત 19 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં 22 દર્દીઓ સાજા થયા છે....
રાજયમાં હજુયે કોરોનાની ત્રીજી લેહરનો ભય રહેલો છે ત્યારે સરકારના ગૃહ વિભાગ દ્વ્રારા હવે રાજયના 8 મહાનગરોમાં રાત્રી કફર્યુ (Night Curfew) હવે...
ગુજરાતમાંથી પસાર થતા તમામ નેશનલ હાઈવે (Gujarat National Highway Reparing Demand) નું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માગણી સાથે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ...
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા આજે ગુજરાત હાઈકોર્ટમાં એક એફિડેવીટ રજૂ કરવામાં આવી છે. આ એફિડેવીટમાં GPCB એ કહ્યું છે કે...
ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટીના (Cruise Drugs Party Case ) કેસમાં બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Bollywood Superstar Shahrukh Khan...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના (PCB Chairman Ramiz Raja) ચેરમેન બન્યા બાદ રમીઝ રાજા અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યાં છે. હવે તેઓએ ભારતને લઈને...
એર ઇન્ડિયા (Tata Auqire Air India After 68 Years) 68 વર્ષ બાદ ટાટા સન્સમાં પરત ફરી છે. આ માટે સરકાર દ્વારા હરાજીનું...
અરુણાચલ પ્રદેશ (Arunachal pradesh)માં ભારત અને ચીન (India vs china)ના સૈનિક (army) વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સામસામે આવી જતા ફરી તણાવ...
રૂપિયા 500 અને 2000ની ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની (Remove Gandhiji’s photo from 500 and 2000 notes) તસવીર હટાવી દેવાની માંગ...
વલસાડ શહેરમાંથી મોબ લિંચિંગની (Mob Linching in Valsad ) એક ઘટના સામે આવી છે. અહીં લોકોના ટોળાંએ એક મહિલાને ઢોર માર માર્યો...
રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા લોકોને શેરી ગરબાનું (SheriGarba) આયોજન કરવાની છૂટ આપવામાં આવી છે. 400 લોકોની મર્યાદામાં લોકોને ગરબા રમવાની છૂટ...
શાહરૂખ ખાન (Shah rukh khan)ના પુત્ર આર્યન ખાન (Aryan khan)ના ભાવિનો નિર્ણય આજે મુંબઈ (Mumbai)ના મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્રૂઝ પાર્ટી...
રામ રહીમ ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યાના (Ranjeet Sinh Murder) કેસમાં બાબા રામ રહીમ સહિત 5 આરોપીઓને CBI ની વિશેષ કોર્ટે દોષિત...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક ચીમકીભર્યો પત્ર મળ્યો છે. (Gujarat CM Bhupendra Patel) આ પત્ર તેમના જ પક્ષ ભાજપના નેતાઓએ મોકલ્યો છે....
ડીસા-પાલનપુર નેશનલ હાઈવે (Disa-Palanpur National Highway) પરથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીં બનાસકાંઠા પાસે મળસ્કે 4 વાગ્યે વિચિત્ર અકસ્માત (Accident near Banaskantha)...
નજીકના ભવિષ્યમાં ભારતીય રસ્તાઓ પર પણ વિદેશની જેમ ટેસ્લા (Tesla)ની ઈલેક્ટ્રીક કાર (Electric Cars) દોડતી જોવા મળે તો નવાઈ નહીં. ભારત સરકાર...
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટની સુરત (Surat Airport)થી કોઇમ્બતુર (Coimbatore) અને ઇન્દોર (Indore)ની ફલાઇટ (Flight)ની માંગણી જે સમર સિડ્યુલ (summer schedule)થી કરવામાં...
વડોદરા : આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો ગુરુવારથી પ્રારંભ થયો છે.વડોદરામાં માત્ર શેરી ગરબાઓ યોજવા પરવાનગી આપવામાં આવી છે.ગતવર્ષે કોરોનાના કારણે તહેવારો ઉત્સાહ...
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ, ડિજિટલ યુગની છાપ : સીસીટીવીથી સજ્જ મતદાન મથકો
સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં
પંચમહાલના રિછવાણીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, ₹16.38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
કેલનપુરની જીએમ પેકેજીંગ કંપનીમાં મગર ઘૂસ્યો, કર્મચારીઓમાં ફફડાટ
રાષ્ટ્રપતિ હસ્તે સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા
અખીયાણનો કાર્યક્રમ પોલીસે બંધ કરાવતા માળી સમાજમાં રોષ
સફળ અને સુખી વ્યક્તિનાં જીવનનાં રહસ્ય એક ચિંતકે અનેક અનુભવ પરથી તારવેલું સત્ય રજૂ કરું છું. સુખી અને સફળ વ્યક્તિ હંમેશા વિચારે છે કે “આ કામ હું શું કામ ન કરું?” જ્યારે નિષ્ફળ અને દુ:ખી લોકોનું નિષ્કર્ષ હોય છે,”આ કામ હું શું કામ કરું?” એક સફળ વ્યક્તિ પોતાના કામમાં તો પારંગત જ હોય છે. પછી તે, ડોક્ટર, એંજીન્યર કે ચિંતક હોઈ શકે, પણ સાથે નાનામાં નાના કામ જેવાં કે શાક કે ફળ સમારવાનું કે વાસણ માંજવાનું કે સફાઈ કરવાની હોય, તો તેમાં પણ સંપૂર્ણતા લાવી આ કામ “આ કામ હું શું કામ ન કરું?”
એમ વિચારીને સારી રીતે પાર પાડે છે. તેમને માટે કોઈ કામ નાનું,નકામું કે અઘરું નથી હોતું. બીજાનાં કામમાં પણ તે હંમેશા મદદ કરવા તત્પર રહે છે. જ્યારે એક સામાન્ય વ્યક્તિ, ધારો કે શિક્ષક હોય તો કહેશે,મારે જ પ્રોક્સીમાં જવાનું? ગૃહિણી કહેશે, મારે જ રોજ રાંધવાનું? મારે જ આ કામ કરવાનું? પરંતુ સફળ વ્યક્તિ બધા જ કામમાં મઝા માણે છે. આપણા કામમાં થોડો પ્રેમ, આવડત કેળવીએ તો, બધાં કામ સરળ બને છે.સફળ લોકોને કામમાં જ મઝા લાગે છે. તેથી સૌનાં માનીતા બને છે. તેઓ વિચારે છે, ‘કોઈ તો આ કામ કરવાનું જ છે, તો હું શું કામ ન કરું? લાવ ને હું કરી લઉં. ‘ તેથી તેનો વિકાસ થાય છે.
સફળ વ્યક્તિ કહે છે, “whatever others can do I can do it better.” પછી તે પોતાનાં ધંધાનું, ઘરકામ હોય કે સમાજનાં નાનાં-મોટાં કામ, તે વ્યવસ્થિત રીતે કરી સુખી અને સફળ બને છે. આ જ રીતે સુખી અને સફળ વ્યક્તિના જીવનમાંથી તારવેલું બીજું સત્ય છે. નરસિંહ મહેતાનું જાણીતા ભજનનું વાક્ય,’પીડ પરાઈ જાણે રે’! એ વાક્ય સફળ લોકોનાં જીવનમાં આત્મસાત થયેલું સત્ય છે. તેઓમાં એટલી સંવેદના હોય છે કે બીજાનાં દુ:ખને પોતીકી રીતે સમજવાનો પ્રયત્ન કરે છે અને આ સમભાવથી સામેવાળાને પોતાનું દુ:ખ હળવું લાગે છે અને સફળ વ્યક્તિને પણ બીજાનાં મોટાં દુ:ખ આગળ પોતાનાં દુ:ખ હળવાં લાગે છે.
ક્યારેક બીજાનાં દુ:ખ હળવા કરતાં પોતાનાં દુ:ખનો ઉકેલ મળી આવે છે. આવી વ્યક્તિને સૌ તરફ સહાનુભૂતિ હોવાથી સૌની માનીતી બને છે અને સફળ વ્યક્તિને સૌનો સહકાર મળવાથી એનું કાર્ય સફળ અને સરળ બને છે. આવી વ્યક્તિને પોતાનાં દુ:ખ હળવાં લાગવાથી સુખી અને આનંદિત રહે છે. આવી સુખી અને સફળ વ્યક્તિનો સાથ કોને ન ગમે? તો આજથી જ આપણે વિચારીએ, “ લાવ કોઈએ તો કરવાનું જ છે તો આ કામ હું શું કામ ન કરું? લાવ ને કોઈનાં દુ:ખ સમજું ,લાવ ને કોઈનાં સુખ વધાવું” મારા મતે આ સફળ અને સુખી થવાના રસ્તા છે.
સુરત -આશા દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.