સુરતઃ શહેરમાં (Surat) પહેલી વખત દેશના સૌથી નાની ઉમરના બ્રેઈનડેડ (Brain dead) બાળકના (Child) બંને હાથોનું દાન (Hand Transplant) કરાયું હતું. ૧૪...
આ વખતે ધનતેરસનો (Dhanterash) તહેવાર 2 નવેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવશે. હિંદુ (Hindu) કેલેન્ડર (Calendar) મુજબ, ધનતેરસ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજ પર...
ટી-20 વર્લ્ડ કપમાં (T-20 World cup) ન્યૂઝીલેન્ડના (New zealand) હાથે મળેલી દિલધડક હાર બાદ ટીમ ઈન્ડિયાના (India) ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit...
વધતી જતી મોંઘવારીએ (Inflation) સામાન્ય લોકોની કમર તોડી નાખી છે અને દિવાળી (Diwali) પહેલા લોકોને ફરી એકવાર મોંઘવારીનો ભારે ફટકો પડ્યો છે....
મુંબઈ હાઈકોર્ટે (Mumbai Highcourt) જામીન આપ્યા બાદ આર્યન ખાન જેલમાંથી (Aryan Khan Bail) છૂટી મન્નતમાં પહોંચી ગયો છે, પરંતુ શું અહીં આર્યન...
સુરત: ગુટખા ખાવાની તલબમાં એક પિતાએ (Father) 12 વર્ષના પુત્રને (Son) મક્કાઇપુલની પાળી પર બેસાડતા આ પુત્ર નદીમાં પડી ગયો હતો. આ...
વિશ્વભરમાં ભારત એક એવો દેશ છે જ્યાં વધુ ને વધુ વ્રત, ઉત્સવો અને તહેવારો ઉજવાય છે. આ વ્રત, ઉત્સવોનું સ્વરૂપ નાનું કે...
ગતાંક થી આગળ …. ગયા અઠવાડિયાનો લેખ વાંચ્યા પછી, ઘણા મિત્રો સાથે જે ચર્ચા થઈ તેમાં મુખ્યત્વે બે સવાલ સામે આવ્યા....
દિવાળીનો તહેવાર શરૂ થઇ ગયો હતો. વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ આમ સતત છ દિવસ ચાલતું આ પર્વ હવે માત્ર...
મહર્ષિ પતંજલિએ માનવીને તેનું જીવન સાર્થક કરવા જે અનોખું દર્શન આપ્યું છે એની વાત આપણે જોઈ. જીવન સાર્થક પુરુષાર્થ દ્વારા જ થઈ...
આ લખાઇ રહ્યું છે ત્યારે એક સમાચાર ‘ટ્રેન્ડિંગ’ છે. આ સમાચાર છે શીબા ઇનુ વિશે જે એક ક્રિપ્ટો કરન્સી છે અને તેમાં...
સીંગવડ : સીંગવડ તાલુકાના મામલતદાર ઓફિસમાં લોકો જાતિના તથા આવક ના દાખલા કઢાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો જ્યારે...
ગોધરા: મહિસાગર જીલ્લાના નિવૃત શિક્ષકને વીમા કંપનીઓની પોલીસીમાં નાણા રોકાણ કરીને ઉચા વળતરની લાલચ આપીને પ્રોસેસ ફીના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં...
વડોદરા : દિવાળીના તહેવારોમાં વર્ષોથી ચાલતી આવતી માટીના કોડિયા,દીવડા બનાવવાની પરંપરા આજે પણ વડોદરાના માટીકામ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોએ જાળવી રાખી છે.જોકે...
વડોદરા: સ્ટર્લિંગ હોસ્પિટલના સંત્તાવાળાઓએ કોરોના કાળામાં કાયદાને ઘોળીને કરોડો રૂપિયાની ચલાવેલી ઉઘાટી લૂંટનો પર્દાફાશ ખુદ હોસ્પિલટલમાં ફરજ બજાવી ચૂકેલા તીબે જ કર્યોહોય...
વડોદરા : વડોદરા શહેર નજીક ઉંડેરા ગામના તળાવમાં કેમિકલ યુક્ત પાણી આવી જવાને કારણે અસંખ્ય માછલીઓના મોતથી ખળભળાટ મચ્યો છે.આસપાસ આવેલા ઔદ્યોગિક...
વડોદરા: ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પટિલ દ્વારા મેયર કેયુર રોકડિયાને ટકોર કર્યાબાદ પણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ હજી પણ ઓછો થયો નથી....
આસો માસની અમાસની રાતને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે અને અમાવસ્યા એ કાળરાત્રિ ગણાય છે એવી ઘણાં લોકોના મનમાં ગેરમાન્યતા ઘર કરી...
કોંગ્રેસના સમયમાં થોડીઘણી મોંઘવારી વધતી ત્યારે દેશમાં ઉહાપોહ મચી જતો. આજે આવા પ્રત્યાઘાત રહ્યા નથી. આથી જ ભાવવધારા વડે પડતી તકલીફો તરફ...
આપણા વડાપ્રધાન ઘણી વાર દેશવાસીઓને એવી અપીલ કરતા હોય છે કે સ્વદેશી એટલે કે આપણા દેશમાં ઉત્પાદિત થયેલા માલનો ઉપયોગ કરો. આ...
રમેશ ઓઝાએ વાત પાછળની વાત કોલમમાં ચીનની વિસ્તારવાદી દાનત અને આર્થિક મહાસત્તા સાબિત થવામાં તે ઉઘાડી નાગાઇ આચરી રહ્યું છે તેમાં ખરેખર...
હરિયાણા સરકારે વીસ જિલ્લાઓમાં દિવાળીના સમયે જ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ જિલ્લાઓ દિલ્હીની નજીક આવેલા છે અને જે...
વિશ્વ ચેતના-કુદરતે આપણને અદ્ભૂત જીવન આપ્યું છે. રોજ પ્રભાતે સૂર્યદેવતા સમયસર ઉગે છે. સાંજે સૂર્યાસ્ત થાય છે. આપણને 21600 શ્વાસ આપ્યા છે....
અવારનવાર ડોકટરનો ઉચ્ચસ્તરીય અભ્યાસ કરતા, સાથે ફરજ સુધ્ધા બજાવતા રેસિડન્ટ ડોકટરોના આપઘાતના કિસ્સા વાંચી રૂંવાટા ઉભા થઇ જાય છે. થોડા વર્ષો પર...
બ્રાઝિલમાં ફૂટબોલ રમત ઘણી લોકપ્રિય છે. ઓલિમ્પિકમાં બ્રાઝિલે અનેક ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે. ગયા વર્ષે બ્રાઝિલમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો....
કેટલીક વસ્તુઓ એવી છે કે જેની કિંમત કંઈ નથી કિન્તુ એનું મૂલ્ય ઊંચેરું છે. જેમ કે શબરીના એઠાં બોર, વિદુરની ભાજી, સુદામાના...
એક બહુ મોટી બહુરાષ્ટ્રીય કંપનીના સી ઈ ઓ મિ.ગુપ્તા પોતાના પદ પરથી રીટાયર થયા.રીટાયર થયા બાદ તેઓ કંપનીનું આપેલું ઘર છોડી, શહેરના...
બેન્કોએ ઉદ્યોગપતિઓને ખોળે બેસાડીને ધીરેલી પ્રચંડ લોનની રકમ પાછી ફરી રહી નથી. એસ્સાર જેવા જૂથે 95 ટકા રકમ બેન્કોને ચૂકતે કરી ત્યારે...
થોડા સમય પહેલાં કોલસાની ખાણમાં પાણી ભરાઈ જવાના પગલે આપણા દેશમાં કોલસાનું ઉત્પાદન ઓછું થયું હતું. વીજળીનું ઉત્પાદન પણ ઓછું થયું હતું...
હાલમાં સમગ્ર દુનિયામાં એક જ શબ્દ ચર્ચાઇ રહ્યો છે અને તે છે કોરોના. કોરોનાના જુદા જુદા વેરિયન્ટ અને વેક્સિનેશન. છેલ્લા બે વર્ષથી...
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સુરતઃ શહેરમાં (Surat) પહેલી વખત દેશના સૌથી નાની ઉમરના બ્રેઈનડેડ (Brain dead) બાળકના (Child) બંને હાથોનું દાન (Hand Transplant) કરાયું હતું. ૧૪ વર્ષીય બાળકના અંગદાનથી 6 વ્યક્તિઓના જીવનમાં ઉજાસ રેલાયો છે. લેઉવા પટેલ સમાજના ૧૪ વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહિત બંને હાથોનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન આપી માનવતાના દિવા પ્રગટાવ્યાં છે.
કતારગામ ડભોલી ચાર રસ્તા પાસે રામપાર્ક સોસાયટી ખાતે રહેતા અજયભાઈ કાકડિયાના બ્રિલીયન્ટ વિદ્યાલયમાં ધો.-૧૦માં અભ્યાસ કરતા પુત્ર ધાર્મિકને તા.૨૭ ઓક્ટો.ના રોજ અચાનક ઉલટીઓ થતા અને બ્લડ પ્રેશર વધી જવાને કારણે ખોનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ન્યુરોફિજીશિયને સારવાર દરમિયાન સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જને ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કર્યોહતો. પણ ગંભીર હાલતમાં રહેલાં ધાર્મિક સ્વસ્થ થાય એમ ન હોવાથી હોસ્પિટલના ડોક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.

માતાપિતાએ કાળજે પત્થર મૂકી અંગદાનનો બહાદુરીભર્યો નિર્ણય લીધો
ડોનેટ લાઈફ સંસ્થાએ બાળકના માતા-પિતાને સમજાવતા તેમને બાળકના અંગોનું દાન કર્યું હતું. સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગ દ્વારા બાળકનું લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલને, ROTTO દ્વારા હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને, NOTTO દ્વારા ફેફસા ચેન્નાઈની MGM હોસ્પિટલમાં ફાળવવામાં આવ્યા. NOTTO દ્વારા આંતરડાના ટ્રાન્સપ્લાન્ટ માટે દેશભરમાં એલર્ટ મુકવામાં આવ્યું હતું. પરંતુ દેશામાં B+ve બ્લડગ્રુપના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાથી આંતરડાનું દાન થઈ શક્યું નહોતું.
બાળકની કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પણ ચાલતી હતી
ધાર્મિકના માતા-પિતા લલિતાબેન અને અજયભાઈએ જણાવ્યું કે, અમારા બાળકને છેલ્લા પાંચ વર્ષથી કિડનીની સમસ્યા હતી, અને છેલ્લા એક વર્ષથી સપ્તાહમાં ત્રણ વખત ડાયાલિસીસ કરાવવું પડતું હતું. ડાયાલિસીસની પીડા શું હોય તે અમે સારી રીતે જાણીએ છીએ. ધાર્મિકને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેની પ્રક્રિયા પણ ચાલતી હતી. આજે જયારે અમારો વ્હાલો ધાર્મિક બ્રેઈનડેડ છે ત્યારે તેના અંગોના દાન થકી તેના જેવા બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે સહર્ષ આગળ વધવા સંમતિ આપી હતી.

પ્રથમ વખત ત્રણ ગ્રીન કોરિડોર બનાવ્યા
અંગોને સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા સુરત પોલીસે સૌપ્રથમ વાર એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરિડોર બનાવ્યા હતા. સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું ૨૯૨ કિ.મી.નું અંતર ૧૦૫ મિનિટમાં કાપીને ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.