Top News

More Posts

   The Latest

Most Popular

કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા ત્રણ કૃષિ કાયદા રદ કરવાના નિર્ણયની પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી જાહેરાત બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને પાકના ભાવો મળી રહે તે જરૂરી છે. બદલાવના સમયે પીછેહટ કરવાની જરૂરત પડે છે. જો કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે જ છે. પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે લોકશાહી પદ્ધતિને અનુરૂપ સરકારે નિર્ણય લીધો છે. આવો નિર્ણય લેવા માટે પણ નૈતિક હિંમત હોવી જોઈએ.

To Top