ગાંધીનગર(Gandhinagar) : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona) કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. આજે નવા 12753 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી વધુ...
ભારતીય (Indian) ઝડપી બોલર (Fast Bowler) જસપ્રીત બુમરાહે (Jaspreet Bumrahe) કહ્યું છે કે જો તેને તક મળશે તો ભવિષ્યમાં ભારતીય ટીમન કેપ્ટનશીપ...
ગુજરાતમાં (Gujarat) આપની (AAP) પાર્ટીને મોટો ઝાટકો મળ્યો છે. મહેશ સવાણીએ (Mahesh Savani) આપ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા અંગે મહેશ...
ગાંધીનગર: ગુજરાતના (Gujarat) સિંગર વિજય સુવાળા (Vijay suvada) આજે બપોર પછી વિધિવત રીતે ભાજપમાં (BJP) જોડાયા હતા. બીજેપીમાં જોડાવવા પહેલા તેમણે નિવેદન...
દુબઈ: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુધાબી એરપોર્ટ (Airport) પાસે ડ્રોનથી (Drones) હુમલો (Attack) થયો હોવાની વિગતો સાંપડી છે. એરપોર્ટ નજીકના રસ્તા પર...
સુરત: (Surat) સુરત ડ્રીમ સિટી (Dream City) પ્રોજેક્ટ્સના એક ભાગ તરીકે વિશ્વનું સૌથી મોટું હીરા બુર્સ (Diamond burs) તૈયાર થઈ ગયું હોવાથી...
સુરત : નશામાં ક્યારેક માનવી ન કરવાનું કરી બેસતો હોય છે. સુરતમાં રોજગાર અર્થે આવીને વસેલા એક પરપ્રાંતીય યુવક સાથે એવું જ...
સુરત : (Surat)લિંબાયતમાં રહેતી એક યુવતીએ એક વર્ષ પહેલા ડાયમંડ કંપનીમાં (Diamond Company) સાથે કામ કરતી યુવતીની (Young Girl) સાથે થયેલા ઝઘડાનો...
નવી દિલ્હી: (New Delhi) પંજાબ (Punjab) વિધાનસભા (Assembly election) ચૂંટણીની તારીખ (Schedule) આખરે ચૂંટણીપંચ (Election Commission) દ્વારા બદલી નાંખવામાં આવી છે. હવે...
લાહોર: પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાનને (PM Imran Khan) તેમના જ દેશના લોકોએ ઈન્ટરનેશનલ ભિખારી (International beggar) ગણાવ્યા છે. જમાત-એ-ઈસ્લામી (JI)ના વડા...
સુરત : જુગારીઓને (Gambler) માર મારવાના કિસ્સામાં હાઇકોર્ટે સુરત પોલીસ કમિશનરને (Surat Police Commissioner) પણ ટકોર કરીને 25 હજારનો દંડ (Fine) કરવાના...
કોરોના સંપૂર્ણપણે કાબુમાં આવ્યો નથી અને દિન-બ-દિન અન્ય દેશોમાં વધતો જ જાય છે. એટલું જ નહીં પરંતુ જીવલેણ ઓમિક્રોને પગ પેસારો કરી...
ચૂંટણીઓમાં જનોઇ બતાવતા, મંદિર-મંદિર દર્શન કરતા રાહુલ પોતાને (નકલી) બ્રાહ્મણ કહેતા ફરે છે. દરેક પ્રશ્ને સાબિતી માગતા રાહુલના દાદા પરદાદા જોઇએ તો...
આઝાદીને ભીખ ગણાવીને દેશમાં 2014 પછી અસલી આઝાદી મળી એવું મોવડી મંડળને રાજીપો થાય એવું નિવેદન બેધડક કરવું, માત્ર ટીવટ અને કેન્ડલ...
સલાબતપુરા સ્થિત વલ્લભ જીવનની ચાલનું નિર્માણ 1925 માં શેઠશ્રી.વલ્લભરામ જીવનરામ (ખત્રી)એ કરાવ્યું હતું.12 ગાળાની ચાલ ₹.1000 ખર્ચે બની હતી.સળંગ 12 ગાળાનો કઠેરો(ગેલેરી)...
હમણાં હમણાંના ઘણાં લોકગાયકોના ડાયરાના કાર્યક્રમોના વિડીયો વાયરલ થતાં રહે છે.આ આનંદની વાત છે કે લોકો, ડાયરાના માધ્યમ થકી, આપણી પરંપરા અને...
નવી દિલ્હી: દેશમાં કોરોના (corona) મહામારીના (pandemic) કપરા સમયમાં સંક્રમણને અટકાવવા સ્કૂલોને બંધ (school closed) કરવી અતાર્કિક છે. કોરોનાકાળ દરમિયાન દુનિયાભરમાં પ્રતિબંધો...
હજારો સાલ નરગિસ અપની બેનૂરી પર રોતી હૈ તબ જાકર રમન મે હોતા હૈ દિદાવર પૈદા, ડો. અલ્લભા ઇકબાલ સાહેબની આ રચનાથી...
ચાર દિવસ પહેલા જ રાજ્યના ચૂંટણી પંચે દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ગોવા, મણીપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ...
અંકલેશ્વર: ભરૂચ બાદ અંકલેશ્વર ટી બ્રિજ પર યુવાનનું પતંગના દોરાથી કપાળ કપાયું હતું. ઘાતક દોરાએ કપાળના બે ભાગ કરી 2 ઇંચ સુધી...
ઉપરોક્ત શેર કહેવાય કે પા-શેર એની તો ખબર નથી પણ જ્યારે મારે પરાણે કવિ થવું હતું ત્યારે લખેલું. પ્રેક્ટિકલી જુઓ તો વાત...
સુરત: (Surat) અડાજણમાં (Adajan) ઇવેન્ટ મેનેજર (Event Manager) ઇન્સ્ટ્રાગામમાં (Instagram) લાઇવ (Live) કરતી હોવાની અદાવતે તેને ગાળો આપવામાં આવી હતી. જેને લઇને...
વિશ્વમાં અનેક ધર્મ છે. એના અસંખ્ય અનુયાયીઓ છે. તે લોકો પોતાના ધર્મ પ્રચારાર્થે, પ્રસારાર્થે ઉપાયો શોધતાં રહે છે. પ્રલોભનો આપીને લોકોથી ધર્માંતરણ...
દેશના ભાવિ એવા બાળકના હાથમાં ભણવાના અને રમવાના સાધનો હોય તો તેને સાચા અર્થમાં વિકાસની નિશાની ગણી શકાય. પરંતુ ગુજરાતમાં બે હજારથી...
પ્રાચીન શાસ્ત્રોમાં ઘણી અદભુત ઐતિહાસિક ઘટનાઓ જોવા મળે છે, જે અકલ્પનીય ઘટનાઓ માત્ર ઈશ્વરની સહાયથી જ શક્ય બનવા પામેલ, માનવ શક્તિથી નહીં....
વર્તમાન સમયમાં નાની વયના બાળકોમાં મોબાઇલ ફોન જેવા ઉપકરણોના ઉપયોગનો પ્રભાવ દિન-પ્રતિદિન વધતો જાય છે. જેના ઘણાં હકારાત્મક પાસાઓ સાથે તેની ગંભીર...
રતીય સંસ્કૃતિ અધ્યાત્મકેન્દ્રી સંસ્કૃતિ છે. અધ્યાત્મ ભારતનો પ્રાણ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રત્યેક તત્ત્વ અધ્યાત્મ દ્વારા અનુપ્રમાણિત થયેલું છે. અહીં મંદિરથી પ્રારંભીને આયુર્વેદ...
ધર્મ…. જ્ઞાન…. વિજ્ઞાન…. અધ્યાત્મ….ગહન વિષયો ..જુદા જુદા વિષયો ..પણ ક્યાંક થોડાક તાંતણા જોડાયેલા…..આ જોડાયેલા તાંતણાઓને સમજવા માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું...
નવી દિલ્હી: કથ્થક નૃત્ય (Kathak dance) માટે વિશ્વભરમાં પ્રખ્યાત બિરજુ મહારાજ (Birju Maharaj) ઉર્ફે પંડિત બ્રિજમોહન મિશ્રાનું રવિવારે મોડી રાત્રે નિધન (Died)...
સનાતન ધર્મની રક્ષા કરવી, પ્રચાર-પ્રસાર કરવો કે ચુસ્તપણે અનુસરવો એવું માત્ર આપણા ઋષિ – મુનિઓ કે વિદ્વાનો અને બ્રાહ્મણો માટે જ નહોતું....
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
ગાંધીનગર(Gandhinagar) : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona) કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. આજે નવા 12753 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી વધુ પાંચ દર્દીનાં મોત (Dead) થયા છે. જેમાં સુરત ગ્રામ્યમાં 2, અમદાવાદ શહેર, સુરત શહેર, પંચમહાલમાં 1-1 મળી કુલ 5 દર્દીનાં મોત થયા છે. આમ રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 10,164 દર્દીના મૃત્યુ થયાં છે.
રાજ્યમાં કોરોના ત્રીજા વેવમાં કેસ રોકેટ ગતિએ વધી રહ્યો છે, તેની સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા પણ એટલી જ ઝડપથી વધી રહી છે. આજે એક્ટિવ કેસની સંખ્યા 70374 થવા પામી છે. જેમાંથી 95 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 70279 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. રાજ્યમાં કોરોના દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 5984 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં રિકવરી રેટ ઘટીને 91.42 ટકા થયો છે.
રાજ્યમાં આજે સૌથી વધુ નવા કેસ અમદાવાદ શહેરમાં 4340 નોંધાયા છે, તેવી જ રીતે સુરત શહેરમાં 2955, વડોદરા શહેરમાં 1207, સુરત ગ્રામ્ય 464, રાજકોટ મનપા 461, વલસાડમાં 340, નવસારીમાં 300, ભરૂચમાં 284, ગાંધીનગર શહેરમાં 212, જામનગર શહેરમાં 210, ભાવનગર શહેરમાં 202, મોરબીમાં 182, મહેસાણામાં 152, કચ્છમાં 149, પાટણમાં 122, રાજકોટમાં 120, વડોદરા ગ્રામ્યમાં 106, ખેડામાં 102, ગાંધીનગર ગ્રામ્યમાં 96, બનાસકાઠામાં 91, સુરેન્દ્રનગરમાં 75, અમદાવાદ ગ્રામ્યમાં 69, જૂનાગઢ શહેરમાં 59, જામનગર ગ્રામ્યમાં 55, ગીર સોમનાથમાં 51, આણંદમાં 44, અમરેલીમાં 43, દેવભૂમિ દ્વારકામાં 41, નર્મદામાં 35, ભાવનગર ગ્રામ્યમાં 32, દાહોદ, પચંમહાલમાં 31-31, મહીસાગર, સાબરકાંઠામાં 20-20, પોરબંદર, તાપીમાં 19-19, જૂનાગઢ ગ્રામ્યમાં 10, બોટાદમાં 2, અરવલ્લી, છોટાઉદેપુરમાં 1-1 મળી કુલ 12753 કેસ નોંધાયા છે.
રાજ્યમાં દિવસ દરમિયાન 2.63 લાખ લોકોનું રસીકરણ
રાજયમાં આજે દિવસ દરમિયાન 2.63 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 69244 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યાં છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉમરના 7311 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 23942 લોકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો છે. તેવી જ રીતે 18 થી 45 વર્ષના 42220 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18 થી 45 વર્ષના 62142 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, 15 થી 18 વર્ષ સુધીના 58291 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજયના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજયમાં અત્યાર સુધીમાં 9,50,62,411 લોકોને રસી આપવામાં આવી છે.