કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે....
આખરે ભારતે યુએસને મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને બીજી મહત્વપૂર્ણ ડ્રગ પેરાસીટામોલની નિકાસને મંજૂરી આપી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ વડા...
સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને લઇને ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન વધું લંબાવવું જોઈએ તેવુ રાજ્યોની વિનંતી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે....
કોરોનાવાયરસના રોગચાળાએ અમેરિકાના અર્થતંત્રને જબરો ફટકો માર્યો છે અને હજી તો સ્થિતિ બગડતી જાય છે ત્યારે ફ્લોરિડામાં એક અજબ દ્રશ્ય જોવા મળ્યું...
વોટ્સએપ અને સોશ્યલ મીડિયા પર કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાને લઈને વોટ્સએપે મોટો નિર્ણય લીધો છે. વોટ્સએપે મેસેજ ફોરવર્ડિંગને મર્યાદિત કરી દીધું...
સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી શાક માર્કેટ આગામી 8 તારીખથી જાહેર કરી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરીજનોના હિતમાં...
કોરોના વાયરસથી બુધવારે બપોર સુધીમાં દેશમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 49 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. દર્દીને શહેરની શ્રી અરબિંદો...
મંગળવારે બપોરે 12 વાગ્યે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને કોરોના સંકટને લઇને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ...
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી...
કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળ ઘેરાયા છે દરમિયાન મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેસને જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર...
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં...
સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને...
સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી...
દેશમાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 704 નવા કેસ નોંધાયા છે,...
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવા અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આજે...
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ખુલ્લેઆમ જાહેર કર્યું કે તેમની સરકાર દ્વારા આંતરરાજ્ય સરહદ પર લગાવેલી નાકાબંધીને કોવિડ...
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીના પરિવારના બે સભ્યો બે દિવસથી ગુમ છે. આ પરિવાર ગુરુવારે મેરીલેન્ડમાં પારિવારિક પ્રવાસે ગયો હતો. ગુમ...
ગુજરાતમાં પહેલી વાર સુરતમા માસ કોરન્ટાઈન કર્યા બાદ હવે આ વિસ્તારની નજીકના વિસ્તારને બફર ઝોન જાહેર કરી તેમાં પણ તમામ પ્રકારની મુવમેન્ટ...
નોવેલ કોરોનાવાયરસના હાહાકાર વચ્ચે દુનિયાના શેરબજારોના હાલ બગડ્યા છે. આ દરમિયાન દુનિયાના ટોચના અમીરોની સંપત્તિમાં પણ અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે. ભારતના સૌથી...
આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે ઘણા માનવતાના દ્ર્શ્યો પણ સામે આવી રહ્યા છે. શહેરમાં ઘણી સંસ્થાઓ તંત્રને...
સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના હાહાકાર વચ્ચે શહેરની ઘણી અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા તંત્રને મદદ કરવામાં આવી રહી છે. જેમાં આજદિન સુધીમાં મનપાને...
ટેસ્ટમાં પણ ટી-20 અંદાજમાં રમતા કીવી બેટ્સમેન જોક એડવર્ડસનું 64 વર્ષની વયે નિધન થયું છે. જેથી તેમના ચાહકોમાં શોક વ્યાપ્ત છે. ન્યુઝીલેન્ડ...
વલસાડ શહેર અને તાલુકામાં લોકડાઊન ના ભંગ કરતા લોકો ને પોલીસે ડ્રોન વડે ૩ અને સીસીટીવી કેમેરા ના આધારે ૫ મળીને કુલ...
ચીખલી તાલુકાના તલાવચોરામાં આંતરિક માર્ગ ઉપર મરેલા મરઘા ફેંકી દેવાતા રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી જવા પામી હતી. તલાવચોરામાં ચીખલી અટ ગામ મુખ્યમાર્ગ...
સોમવારે બપોરે 204 દેશો અને પ્રદેશોમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુની સંખ્યા વધીને 70 હજાર 183 થઈ ગઈ છે. 12 લાખ 82 હજાર 860...
રાંદેર વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનનના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે રાંદેર વિસ્તારને માસ કોરેન્ટાઈન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે...
સુરત એ.પી.એમ.સી. માર્કેટ બેમુદતી સમય માટે બંધ કરવાના કારણોસર આજથી શાકભાજી અને ફળફળાદીના ભાવોમાં અતિશય ઉછાળો જોવા મળ્યો છે તેને ધ્યાને લઈને...
હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ખાસ બ્લડની અછત હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ બ્લ્ડની અછત છે તેવા મેસેજ...
સુરત શહેર કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. દેશના ખુણેખુણેથી લોકો અહી કપડાની ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને લગ્નપ્રસંગની ખરીદી માટે...
જેનાથી આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે એવા કોરોના વાયરસને કનિકા કપૂરે હરાવ્યો છે. રવિવારે કનિકા કપૂરની છઠ્ઠી કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ...
નર્મદા સુરત તાપી અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
શહેરમાં વિતેલા 24કલાક દરમિયાન શહેરમાં બે ઇંચ વરસાદમાં શહેરના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર..
એમ.એસ.યુ માં ફેકલ્ટી ઓફ કોમર્સના વિધ્યાર્થી સાથે બહારના તત્વોની મારામારી…
વડોદરાના વિહકલ પુલના વાહનોમાં ડીઝલ ચોરીનું ચાલતું નેટવર્ક.!
ખેલૈયાઓ ખુશ: ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત- નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે
વિહકલ પુલના વાહનોમાં ડીઝલ ચોરીનું ચાલતું નેટવર્ક, ધર્મેશ રાણાની શંકાસ્પદ ભૂમિકા
સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી યુવકે મોરબીમાં ભણતી યુવતીને કામરેજ લાવી બળાત્કાર ગુજાર્યો
ડાકોરમાં પવિત્ર ગોમતીમાં અસંખ્ય માછલીઓના મોતથી અરેરાટી
વડોદરાના પૂર્વ વિસ્તારની હાઇવે નજીકની અનેક સોસાયટીને ગામડાંનાં પાણી ડુબાડે છે
ઠાસરાના ભદ્રાસામાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો
નેપાળના કોસી અને ગંડક બેરેજમાંથી 10.5 લાખ ક્યુસેક પાણી છોડાયું, બિહારના 13 જિલ્લામાં પૂરનું એલર્ટ
વિવાદી અગોરા મોલના ક્લબ હાઉસનું દબાણ તોડવાનું કામ બીજા દિવસે પણ જારી
વડોદરા : સાવલી તાલુકામાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર એસએમસીની રેડ
ફતેપુરા તાલુકામાં પરપ્રાંતીય મહિલાને હવસનો શિકાર બનાવતો હડમતનો યુવાન, આરોપીની ધરપકડ
પૂરમાં થયેલા નુકસાન સામે પૂરતું વળતર મળ્યું નથી, વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ વડાપ્રધાનને પત્ર લખ્યા
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ કહ્યું- બધા મુસ્લિમ દેશોએ સાથે મળી ઈઝરાયેલને જવાબ આપવો જોઈએ
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે એસ.એસ જી હોસ્પિટલના મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે.
આર્ટસ કોમર્સ કોલેજ કાંકણપુરમાં ઇનોવેશન ક્લબની વિદ્યાર્થીઓને ટ્રેનીંગ અપાઈ
નસવાડી તાલુકામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ, અશ્વિન નદી બે કાંઠે
ગંદકીથી ખદબદતા ડભોઇ નગરની સ્વચ્છતા માટે નાટક મંડળીનો સહારો !
હેલેન વાવાઝોડાને કારણે અમેરિકામાં 49ના મોત: બચાવ માટે 4 હજાર સૈનિકો તૈનાત
નસવાડી તાલુકામાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને ભારે નુકશાન
બેંગલુરુ કોર્ટે નિર્મલા સીતારમણ સામે FIRનો આદેશ આપ્યો: ચૂંટણી બોન્ડ દ્વારા વસૂલાતનો આરોપ
ગોત્રીના યુવાનની બાઈકને ટક્કર મારવાનો કાર ચાલકનો પ્રયાસ
અગોરાના વધારાના બાંધકામ તોડો, મેયર અને કમિશ્નરને અમી રાવતનો પત્ર..
છાની કેનાલ પાસે ખંડિત ગણપતિ મૂર્તિઓ રઝડતી મૂકી દેવાઈ
ભારે વરસાદના લીધે પાણી ભરાતા સુરતના 7 રસ્તા બંધઃ હેલ્પલાઈન નંબર ચાલુ કરાયો
ફતેપુરા તાલુકાના મોટા બોરીદા તથા સુખસરમાં ગરીબાઈના કારણે ખંડેર મકાનોમાં રહેતા પરિવાર ઉપર ભમતું મોત
વડોદરામાં મોડી રાતે વરસાદે ધબધબાટી બોલાવતા,બે મકાન ધડાકાભેર ધરાશાય..
કારેલીબાગ ઇન્દિરા નગર ઝુપડપટ્ટી માં ફરી વિશ્વામિત્રીના પાણી પ્રવેશ્યા..
કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. સરકારે જાહેર કરેલી નવી માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું છે કે COVID-19નો ચેપ જે વિસ્તારમાં ફેલાયેલો છે ત્યાં વાનર, શ્વાન જેવા પ્રાણીને પણ અસર થઈ શકે છે. તેથી, ચેપગ્રસ્ત વિસ્તારોમાં વાડ મૂકવી જોઈએ જેથી પ્રાણીઓ ખાસ કરીને શ્વાન અને વાનર ન આવે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો શક્ય હોય તો, ચકલીઓથી પણ દુર રહેવું જોઈએ. જો કે, હજી સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી કે પ્રાણીઓનો ચેપ માણસો દ્વારા થયો છે કે નહીં. પરંતુ આ રોગ મનુષ્યથી માંડીને પ્રાણીઓમાં ફેલાવાના કિસ્સાઓ આવી રહ્યા છે. જે લોકો ઘરમાં કૂતરો, બિલાડી અથવા અન્ય કોઈ પ્રાણી રાખે છે, તેઓએ સાવધ રહેવાની જરૂર છે અને તે જોવું રહ્યું કે તેઓ બહાર પડેલી કોઈ પણ સામગ્રી ખાઈ રહ્યા છે કે નહીં. ઉપરાંત, ચકલી વિશે ખાસ સાવચેતી રાખવી પડશે.
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને સૂચનાઓ