સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
નર્મદા સુરત તાપી અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
શહેરમાં વિતેલા 24કલાક દરમિયાન શહેરમાં બે ઇંચ વરસાદમાં શહેરના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર..
એમ.એસ.યુ માં ફેકલ્ટી ઓફ કોમર્સના વિધ્યાર્થી સાથે બહારના તત્વોની મારામારી…
વડોદરાના વિહકલ પુલના વાહનોમાં ડીઝલ ચોરીનું ચાલતું નેટવર્ક.!
ખેલૈયાઓ ખુશ: ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત- નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે
વિહકલ પુલના વાહનોમાં ડીઝલ ચોરીનું ચાલતું નેટવર્ક, ધર્મેશ રાણાની શંકાસ્પદ ભૂમિકા
સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી યુવકે મોરબીમાં ભણતી યુવતીને કામરેજ લાવી બળાત્કાર ગુજાર્યો
ડાકોરમાં પવિત્ર ગોમતીમાં અસંખ્ય માછલીઓના મોતથી અરેરાટી
વડોદરાના પૂર્વ વિસ્તારની હાઇવે નજીકની અનેક સોસાયટીને ગામડાંનાં પાણી ડુબાડે છે
ઠાસરાના ભદ્રાસામાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો
નેપાળના કોસી અને ગંડક બેરેજમાંથી 10.5 લાખ ક્યુસેક પાણી છોડાયું, બિહારના 13 જિલ્લામાં પૂરનું એલર્ટ
વિવાદી અગોરા મોલના ક્લબ હાઉસનું દબાણ તોડવાનું કામ બીજા દિવસે પણ જારી
વડોદરા : સાવલી તાલુકામાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર એસએમસીની રેડ
ફતેપુરા તાલુકામાં પરપ્રાંતીય મહિલાને હવસનો શિકાર બનાવતો હડમતનો યુવાન, આરોપીની ધરપકડ
પૂરમાં થયેલા નુકસાન સામે પૂરતું વળતર મળ્યું નથી, વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ વડાપ્રધાનને પત્ર લખ્યા
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ કહ્યું- બધા મુસ્લિમ દેશોએ સાથે મળી ઈઝરાયેલને જવાબ આપવો જોઈએ
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે એસ.એસ જી હોસ્પિટલના મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે.
આર્ટસ કોમર્સ કોલેજ કાંકણપુરમાં ઇનોવેશન ક્લબની વિદ્યાર્થીઓને ટ્રેનીંગ અપાઈ
નસવાડી તાલુકામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ, અશ્વિન નદી બે કાંઠે
ગંદકીથી ખદબદતા ડભોઇ નગરની સ્વચ્છતા માટે નાટક મંડળીનો સહારો !
હેલેન વાવાઝોડાને કારણે અમેરિકામાં 49ના મોત: બચાવ માટે 4 હજાર સૈનિકો તૈનાત
નસવાડી તાલુકામાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને ભારે નુકશાન
બેંગલુરુ કોર્ટે નિર્મલા સીતારમણ સામે FIRનો આદેશ આપ્યો: ચૂંટણી બોન્ડ દ્વારા વસૂલાતનો આરોપ
ગોત્રીના યુવાનની બાઈકને ટક્કર મારવાનો કાર ચાલકનો પ્રયાસ
અગોરાના વધારાના બાંધકામ તોડો, મેયર અને કમિશ્નરને અમી રાવતનો પત્ર..
છાની કેનાલ પાસે ખંડિત ગણપતિ મૂર્તિઓ રઝડતી મૂકી દેવાઈ
ભારે વરસાદના લીધે પાણી ભરાતા સુરતના 7 રસ્તા બંધઃ હેલ્પલાઈન નંબર ચાલુ કરાયો
ફતેપુરા તાલુકાના મોટા બોરીદા તથા સુખસરમાં ગરીબાઈના કારણે ખંડેર મકાનોમાં રહેતા પરિવાર ઉપર ભમતું મોત
વડોદરામાં મોડી રાતે વરસાદે ધબધબાટી બોલાવતા,બે મકાન ધડાકાભેર ધરાશાય..
કારેલીબાગ ઇન્દિરા નગર ઝુપડપટ્ટી માં ફરી વિશ્વામિત્રીના પાણી પ્રવેશ્યા..
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. શહેરમાં પોઝીટીવ કેસો વધી રહ્યા છે. રાંજ્યમાં પણ પોઝીટીવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમજ શહેરમાં અત્યારસુધીમાં કોરોનાને પગલે 2 મોત પણ થઈ ચુક્યા છે ત્યારે તંત્ર વધુ સાવધુ બની રહ્યું છે. પરંતુ શહેરીજનો કોરોનાને હજી ગંભીરતાથી લઈ રહ્યા નથી. લોકોને જરૂરી સામાન લેવા જવા માટે કોઈ પાબંધી નથી પરંતુ સોશીયલ ડિસ્ટન્સીંગ રાખવા માટે જણાવાયું છે. પરંતુ લોકો તે સમજવા જ તૈયાર ન હોય તેમ ભીડ કરી રહ્યા છે. જેને પગલે આજે એ.પી.એમ.સી માર્કેટ અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવાયું છે. ત્યારે રવિવારે સવારમાં ઝાંપાબજારમાં ચીકન, મટન લેવા માટે લોકોની ભીડ થઈ હોવાનો વિડીયો વાયરલ થયો હતો.
એકબાજુ તંત્ર, પોલીસ તમામ લોકડાઉનની પરિસ્થિતિ જાળવવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. પરંતુ શહેરીજનો લોકડાઉનને ગંભીરતાથી લઈ રહ્યા નથી. સોસાયટીઓમાં પણ લોકો ટોળા કરીને બેસી જતા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તેમજ માર્કેટમાં પણ ભીડ જોવા મળી રહી છે. રવિવારે એ.પી.એમ.સી માર્કેટ બંધ થવાની જાહેરાત થતા જ લોકો ઝાંપાબજારમાં ચીકન,મટન લેવા ઉમટ્યા હતા. જેથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સુરત શહેરમાં કુલ 13 પોઝીટીવ કેસ નોંધાયા છે. અને 2 મોત થયા છે.