વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના સંકટ સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણ્ય કરવામાં આવ્યો...
સુરતમાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં સુરતમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને સોમવારે વધુ બે પોઝીટીવ કેસ...
દુનિયાના દેશોમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમા 69,424 લોકોના મોત થયા હોવાની પૃષ્ટી થઇ...
હરિયાણામાં લોકડાઉનનો તે 13 મો દિવસ છે. સોમવારે સવારે કરનાલમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના 40 માં સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘આપણા સંસ્કારો, આપણું સમર્પણ, દેશની...
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોનસનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના દસ દિવસ પછી પણ કોરોનાવાયરસના લક્ષણો ચાલુ જ રહેતા પરીક્ષણો માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહેલી પુણા પોલીસના પાપની સજા હવે આખુ શહેર ભોગવશે. આ શહેરના પોણા કરોડ લોકોને આજથી શાકભાજી...
અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ વિશ્વનું અગ્રણી વ્યાપારી મહાનગર છે અને કાયમ વ્યાપાર ધંધાઓ અને દુનિયાભરના લોકોની અવર જવરથી ધમધમતું રહે છે. આજે...
ભારતમાં કોરોના વાયરસના મહત્તમ કેસો વિશે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ટોચ પર આવે છે. મુંબઇની એક હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો કોરોનામાં...
કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં લેતા, જ્યાં દેશને તાળાબંધી કરવામાં આવી છે તો આરએસએસએ પણ ઘણા મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રીય...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટાલીમાં હવે આ રોગથી મૃત્યુનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અને અહીંની સરકારે લૉકડાઉન ઉઠાવી લેવા...
બોલિવૂડના જાણીતા નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શઝા મોરાનીએ નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ કર્યું છે. શઝા માર્ચના પહેલા અઠવાડિયામાં શ્રીલંકાથી પરત આવી...
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ ખતરનાક સાબિત થયો...
75 વર્ષીય વૃદ્ધા જે રૂસ્તમપુરાના છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ સ્મીમેરામાં સારવાર લઇ રહ્યા હતાં. 29 વર્ષનો પૂણાગામનો યુવાન...
અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે...
રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો...
ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં માત્ર 4.1 દિવસ લાગ્યા હતા, પણ જો તબલીગી જમાત ધર્મસભા સાથે જોડાયેલા કેસો નહીં હોત તો...
કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ...
વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં...
દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કરિના કપૂર ખાનના ત્રણ વર્ષના પુત્ર તૈમૂરની ક્રિએટિવિટી ચાલુ છે. પોતાના ડ્રોઇંગનો ફોટો શેર કર્યા બાદ કરીનાએ...
સર્બિયાના ફૂટબોલ ખેલાડી એલેક્ઝાન્ડર પ્રિજોવિચે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા કર્ફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઘરમાં જ ત્રણ મહિનાની કેદની સજા સંભળાવવામાં...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના એક...
રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબ-મધ્યપ્રદેશમાં 3-3, કર્ણાટક-ઓડિશામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ નોંધાયા છે. આ...
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
નર્મદા સુરત તાપી અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
શહેરમાં વિતેલા 24કલાક દરમિયાન શહેરમાં બે ઇંચ વરસાદમાં શહેરના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર..
એમ.એસ.યુ માં ફેકલ્ટી ઓફ કોમર્સના વિધ્યાર્થી સાથે બહારના તત્વોની મારામારી…
વડોદરાના વિહકલ પુલના વાહનોમાં ડીઝલ ચોરીનું ચાલતું નેટવર્ક.!
ખેલૈયાઓ ખુશ: ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત- નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે
વિહકલ પુલના વાહનોમાં ડીઝલ ચોરીનું ચાલતું નેટવર્ક, ધર્મેશ રાણાની શંકાસ્પદ ભૂમિકા
સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી યુવકે મોરબીમાં ભણતી યુવતીને કામરેજ લાવી બળાત્કાર ગુજાર્યો
ડાકોરમાં પવિત્ર ગોમતીમાં અસંખ્ય માછલીઓના મોતથી અરેરાટી
વડોદરાના પૂર્વ વિસ્તારની હાઇવે નજીકની અનેક સોસાયટીને ગામડાંનાં પાણી ડુબાડે છે
ઠાસરાના ભદ્રાસામાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો
નેપાળના કોસી અને ગંડક બેરેજમાંથી 10.5 લાખ ક્યુસેક પાણી છોડાયું, બિહારના 13 જિલ્લામાં પૂરનું એલર્ટ
વિવાદી અગોરા મોલના ક્લબ હાઉસનું દબાણ તોડવાનું કામ બીજા દિવસે પણ જારી
વડોદરા : સાવલી તાલુકામાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર એસએમસીની રેડ
ફતેપુરા તાલુકામાં પરપ્રાંતીય મહિલાને હવસનો શિકાર બનાવતો હડમતનો યુવાન, આરોપીની ધરપકડ
પૂરમાં થયેલા નુકસાન સામે પૂરતું વળતર મળ્યું નથી, વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ વડાપ્રધાનને પત્ર લખ્યા
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ કહ્યું- બધા મુસ્લિમ દેશોએ સાથે મળી ઈઝરાયેલને જવાબ આપવો જોઈએ
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે એસ.એસ જી હોસ્પિટલના મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે.
આર્ટસ કોમર્સ કોલેજ કાંકણપુરમાં ઇનોવેશન ક્લબની વિદ્યાર્થીઓને ટ્રેનીંગ અપાઈ
નસવાડી તાલુકામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ, અશ્વિન નદી બે કાંઠે
ગંદકીથી ખદબદતા ડભોઇ નગરની સ્વચ્છતા માટે નાટક મંડળીનો સહારો !
હેલેન વાવાઝોડાને કારણે અમેરિકામાં 49ના મોત: બચાવ માટે 4 હજાર સૈનિકો તૈનાત
નસવાડી તાલુકામાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને ભારે નુકશાન
બેંગલુરુ કોર્ટે નિર્મલા સીતારમણ સામે FIRનો આદેશ આપ્યો: ચૂંટણી બોન્ડ દ્વારા વસૂલાતનો આરોપ
ગોત્રીના યુવાનની બાઈકને ટક્કર મારવાનો કાર ચાલકનો પ્રયાસ
અગોરાના વધારાના બાંધકામ તોડો, મેયર અને કમિશ્નરને અમી રાવતનો પત્ર..
છાની કેનાલ પાસે ખંડિત ગણપતિ મૂર્તિઓ રઝડતી મૂકી દેવાઈ
ભારે વરસાદના લીધે પાણી ભરાતા સુરતના 7 રસ્તા બંધઃ હેલ્પલાઈન નંબર ચાલુ કરાયો
ફતેપુરા તાલુકાના મોટા બોરીદા તથા સુખસરમાં ગરીબાઈના કારણે ખંડેર મકાનોમાં રહેતા પરિવાર ઉપર ભમતું મોત
વડોદરામાં મોડી રાતે વરસાદે ધબધબાટી બોલાવતા,બે મકાન ધડાકાભેર ધરાશાય..
કારેલીબાગ ઇન્દિરા નગર ઝુપડપટ્ટી માં ફરી વિશ્વામિત્રીના પાણી પ્રવેશ્યા..
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના સંકટ સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણ્ય કરવામાં આવ્યો છે. મોદી મંત્રીમંડળના તમામ મંત્રીઓ અને સાંસદો પોતાનો એક વર્ષના પગારમાંથી 30 ટકા પગાર દાન કરશે. એટલે કે આ એક વર્ષ દરમિયાન સાંસદો માત્ર 70 ટકા પગાર લેશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ પણ આ નિર્ણય પર પોતાની સંમતિ મોકલી આપી છે અને પોતાનો 30 ટકા પગાર કાપવા માટે કહ્યું છે. સામાજિક અંતરની કાળજી લેવામાં આવી હતી. ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બેઠક દરમિયાન એકબીજાથી દૂર બેઠા જોવા મળ્યા હતા.
બીજી તરફ સોમવારે દેશમાં કોરોનાવાયરસ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 4405 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 33 કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 132 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 46 મહારાષ્ટ્રમાં છે. આ આંકડા વેબસાઇટ covid19india.org અનુસાર છે. જો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે સવારે 9 વાગ્યા સુધી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 4067 છે. તેમાંથી 291 લોકો સાજા થયા છે, જ્યારે 109 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) એ 8 એપ્રિલ સુધીમાં 7 લાખ રેપિડ એન્ટિબોડી પરીક્ષણ કીટ વિરોધી કોરોના ચેપને શોધવા માટે પ્રાપ્ત કરશે. આ એવા વિસ્તારોમાં કોરોના તપાસમાં મદદ કરશે જ્યાં ચેપના વધુ કેસો આવી રહ્યા છે. અપેક્ષા છે કે પ્રથમ તબક્કામાં 5 લાખ કીટ આવશે. આ કીટ દ્વારા, લોહીના એક ટીપાથી 5 થી 10 મિનિટની અંદર કોરાના પરીક્ષણ કરી શકાય છે.