ગત ૨૧ સપ્ટેમ્બરના રોજ બ્રિટન સરકારે તેના નવા પ્રવાસ–નિયમ મુજબ, બ્રિટનની ઍક્સફર્ડઍસ્ટ્રાજેનેકા કંપની દ્વારા ઉત્પાદિત થતી રસી ‘ઑક્સફર્ડ -ઍસ્ટ્રાનેકા કોવિડ-૧૯ (એ ઝડડી૧૨૨૨)’ને...
સુરતની ‘સૂરત ‘ને બદલવા, હજી વધુ સુંદર બનાવવા દિન-પ્રતિદિન સુરત મહાનગરપાલિકા, સમાજ સુરક્ષા વિભાગ, શહેર પોલીસ તથા શહેરના જાગ્રત લોકોના સહિયારા પ્રયાસ...
ચન્દ્રગુપ્ત મૌર્યનો ભવ્ય રાજ દરબાર હતો.ગુનેગારોને રાજાની સમક્ષ રજૂ કરવાનો સમય હતો.એક પછી એક ગુનેગારો રાજાની સમક્ષ રજૂ કરવામાં આવતા હતા. ચન્દ્રગુપ્ત...
ઘણાને ખબર નહીં હોય કે બેસવાના અધિકાર માટે વેપારી સંસ્થાઓમાં કામ કરતા કામદારોની લાંબી લડત ચાલી છે. ઘણા કિસ્સાઓમાં તેમને તેમની 10-12...
સુરત: હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 29 સપ્ટેમ્બરને ‘વિશ્વ હૃદય દિવસ’ (world heart day) તરીકે મનાવવામાં...
ગત સપ્તાહે ગુજરાતના નવા પ્રધાનમંડળની રચના પછી નવા મંત્રીઓએ કેટલો અભ્યાસ કર્યો હતો તેની ઉપર ચર્ચા શરૂ થઈ હતી. ખાસ કરી, રાજયના...
સુરત : સુરત (Surat)ના 3 વર્ષના બાળકને કોરોના થયા બાદ (post covid) તેની સાઈડ ઈફેક્ટમાં હ્રદયની બંને ધમની બ્લોક થઈ જવાનો ભારતનો...
ચીનમાં ૨૦૧૯ના ડીસેમ્બર માસમાં એક રહસ્યમય રોગના કેસો દેખાવા માંડ્યા, આ રોગ એક નવા પ્રકારના કોરોનાવાયરસને કારણે સર્જાઇ રહેલો હોવાનું જણાયું, ધીમે...
રાજ્યમાં છેલ્લા એક-દોઢ વર્ષથી પ્રવર્તી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં ૧૦,૦૮૨ જેટલા વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા SDRFની જોગવાઇઓમાં ઉમેરો...
રાજ્યમાં મંગળવારે સુરત મનપામાં 8 અને વલસાડમાં 4 નવા કેસ સાથે કુલ 24 કેસ નોંધાયા છે. તો વળી વધુ 18 કોરોના દર્દીઓ...
ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના છેલ્લા દિવસે મંગળવારે ગૃહમાં કોરોનાના દર્દીઓના મૃત્યુના આંકડાઓ મામલે વિસંગતતા બહાર આવતા અને તે મામલે કોંગ્રેસના સભ્યોએ...
કોરોના કાળમાં રાજ્યમાં બે જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મોત નીપજ્યા હતા, તેની તપાસ માટે નીમાયેલા જસ્ટીસ ડી.એ. મહેતા તપાસ પંચનો...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં “બારે મેઘ ખાંગા”સાપુતારાથી ઉદગમ પામતી અંબિકા નદીમાં રેલ (Flood In River) આવતા નદી કાંઠાનાં ઘરોમાં પાણી...
IPL ના સ્ટાર ખેલાડીએ આજે Social Media પર એક ફેને પૂછેલા સવાલનો એવો ચોંકાવનારો જવાબ આપ્યો કે જે વાંચીને સમગ્ર ક્રિકેટ જગત...
સુરત: (Surat) આખરે જેનો ડર હતો તેવું જ થયું. 340 ફુટ ભરવાથી સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જતો હોવા છતાં...
કોંગ્રેસની નજર હવે વિધાનસભાની સાથે લોકસભા ચૂંટણી ઉપર પણ છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રસ હવે નવા યુવા ચહેરાઓને પાર્ટીમાં શામેલ કરી રહી...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતમાં પોલેન્ડના કોન્સુલ જનરલ દમીયન ઇરઝીકે સાથે બેઠક...
ગુલાબ વાવાઝોડાની અસરના પગલે (Gulab cyclone effect) રાજ્યના આભ પર ઘેરાયેલા વાદળો હવે વરસવા માંડયા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 190 તાલુકામાં...
સુરત: (Surat) ભારે વરસાદમાં (Rain) છાતીસમા પાણીમાં ઊભા રહીને ડીજીવીસીએલના (DGVCL) કર્મચારીએ (Employee) ડીપી રિપેર (DP Repair) કરી પોતાની કર્તવ્યનિષ્ઠા ઉજાગર કરી...
અત્યાર સુધી ગુલાબ વાવાઝોડાની અસરના લીધે ગુજરાતના આકાશ પર સંકટના વાદળ ઘેરાયા હતા, હવે એક નવી આફત માથે મંડરાઈ રહી છે. ગુલાબની...
જમ્મુ કાશ્મી: (Jammu Kashmir) જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં ચાલી રહેલા સેના (Indian Army) ઓપરેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઉરી ઓપરેશનને...
સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર આજે પોતાનો 92મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમનો જન્મદિવસ આ વખતે ખાસ છે કેમકે તેમનું જૂનું પણ દર્શકો માટે...
સુરત: (Surat) ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) સુરત તાપી નદીમાં (Tapi River) ગઈકાલ સાંજે 4 વાગ્યાથી તબક્કાવાર 2 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ...
દિલ્હી હાઇકોર્ટે (Delhi high court) 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો (Delhi riots) સાથે જોડાયેલા કેસમાં આરોપીને જામીન આપવાનો ઇનકાર (cancel bail application) કર્યો...
પંજાબ (Punjab)માં કોંગ્રેસ (congress) પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. પંજાબ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ (Siddhu)એ પોતાના અધ્યક્ષપદેથી રાજીનામું (resignation) આપી દીધું...
સુરત : રેલવેના અધિકારીઓ સુરત માટેનો દ્વેષ ભાવ છોડી રહ્યા નથી. (Durontto Express) દૂરન્તો એકસ્પ્રેસ એર્નાકુલમ-નિઝામુદ્દીનની ઘોષણા પછી પણ નિયત તારીખે આ...
પંજાબ (Punjab) માં કોંગ્રેસ (congress) ના આંચકા બાદ પૂર્વ મુખ્યમંત્રી (former cm) કેપ્ટન અમરિંદર સિંહે (captain amrinder singh) સંકેત આપ્યો છે કે...
સુરત શહેરની કોલેજમાં ખૂબ જ વિચિત્ર ઘટના બની છે. અહીં એક પરીક્ષામાં ક્લાસના તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં...
સુરત: લોકોને ન્યાય અપાવાનું કામ કરતો વકીલ જ જ્યારે છેતરપિંડીનો ભોગ બને ત્યારે શું કહેવું?, આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે....
અબુધાબી: યુએઇ (UAE)માં રમાઇ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બીજા તબક્કામાં મંગળવારે ક્રિકેટ ચાહકોને ડબલ હેડર (double header)નો ડોઝ મળશે. જેમાં બપોરે...
સાતમા નોરતે વડોદરામાં મેઘરાજા ગરબે રમવા પધાર્યા
મ્યુ. કમિશનરને ચાલતા જવા ફરજ પાડનાર યુનિયન લીડર સહિત 26 સફાઇ કામદારો સામે ગુનો નોંધાયો
વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો, એક જ દિવસમાં ડેન્ગ્યુના 8 કેસ
આવતીકાલે વડોદરામાં હર્ષ સંઘવીના હસ્તે અંદાજીત ત્રણસો કરોડના વિવિધ કામોનુ લોકાર્પણ- ખાતમુહુર્ત
વડોદરા: મહીસાગર, ફાજલપુર નળીકાને ફ્રેન્ચ કુવાની ફિડર નળીકા સાથે જોડવા ૩૦% વધુ રકમ ચૂકવવાશે
મોદી સાહેબ, થોડા થોડા સમયે પધારતા રહો, તો અમારું વડોદરા ચોખ્ખું અને રૂડું રૂપાળું થાય!
પૂર વખતે થયેલા આકસ્મિક ખર્ચના કામ સ્થાયી સમિતિમાં મુકાયા
નવરાત્રિમાં રસ્તા પર કાળા કાચવાળી ગાડીઓમાં ચાલતા ગોરખધંધા
યુનાઈટેડ વેનું બીજું નામ એટલે અરાજકતા, ભીડમાં શ્વાસ રુંધાતા વૃધ્ધ બેભાન થયા
વડોદરા:પોલીસ નવરાત્રીના બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા,તસ્કરોને મોકળુ મેદાન…..
નસવાડી તાલુકાના નખલપુરા ગામે રામદેવ ફળીયામાં વીજ કનેક્શન ના મળતા ફળીયાના લોકોને અંધારપટ્ટમાં રહેવાનો વારો
રેપીડોમાં સવારી પણ સલામત નહિ, રિક્ષાચાલક જુદા રુટ પર લઈ ગયો, મહિલા તબીબે વિરોધ કર્યો તો ધક્કો માર્યો
વડોદરા: પૂર્વ ફિયાન્સે યુવતીના ન્યુડ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યા…
જીયાવ બુડિયા ચોકડીના ટ્રાફિકથી સુરતના ઉદ્યોગકારો પરેશાન, ઉકેલ માટે કરાઈ રજૂઆત
દિલ્હીમાં મુખ્યમંત્રી આવાસને સીલ મરાયું, હેન્ડઓવરને લઈ ચાલતા વિવાદ બાદ PWDએ ડબલ લોક માર્યું
તોફાની તેજી બાદ શેરબજાર અચાનક ધડામ દઈ પડ્યું, રોકાણકારોની હાલત કફોડી થઈ
પ્રોટીન અને AI મોડલ બનાવનાર વૈજ્ઞાનિકોને મળ્યો કેમિસ્ટ્રીમાં નોબેલ
સુરતના મોટો બોરસરા ગામમાં સગીરા પર બળાત્કાર ગુજારનારા ત્રણેય નરાધમો ઝડપાયા
સંજેલી પોલીસ સ્ટેશનના લોકઅપ માંથી પ્રેમી પંખીડા રફુ ચક્કર પોલીસ દોડતી થઇ….
મોદી કેબિનેટનો મોટો નિર્ણય, ગરીબોને ડિસેમ્બર 2024 સુધી મળશે આ લાભ
UPIની લિમિટ વધી, રેપો રેટ બાદ RBIનો બીજો મોટો નિર્ણય!
VIDEO: કડોદરામાં ભયંકર ત્રિપલ અકસ્માત, માલીબા કોલેજની બસે રિક્ષા, બસ અને રાહદારીને ટક્કર મારી
સુરતમાં હવસખોર દુકાનદારે 7 વર્ષની બાળકીને અડપલાં કર્યા, લોકોએ કોલર પકડી ફટકાર્યો
હરિયાણાના મુખ્યમંત્રી કોણ બનશે?’ નાયબ સિંહ સૈનીએ પીએમ મોદીને મળ્યા બાદ આપ્યો જવાબ
ભાયલી સગીરા ગેંગરેપ : આરોપીઓને સાથે રાખી વિશ્વામિત્રીમાં ફેંકેલા મોબાઈલની શોધખોળ…
આ છે દેશના સૌથી મોટા IPOની પ્રાઇસ બેન્ડ, જાણો ક્યારે ખુલશે…
ગોત્રી હોસ્પિટલમાં દુષ્કર્મના પાંચેય આરોપીના મેડિકલ ચેકઅપ કરાવાયા
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીની આવી પહેલી પ્રતિક્રિયા
પાર્સલમાં ડ્રગ્સ મળ્યુ હોવાનુ જણાવી રૂ 32.50 લાખની ઠગાઇમા બે ઠગ મુંબઈમાંથી ઝડપાયા
દુષ્કર્મની ઘટના પછી ગેરકાયદે મકાનોને પાલિકાની નોટિસના પગલે કાળીતલાવડીના રહિશોમા ફફડાટ
ગત ૨૧ સપ્ટેમ્બરના રોજ બ્રિટન સરકારે તેના નવા પ્રવાસ–નિયમ મુજબ, બ્રિટનની ઍક્સફર્ડઍસ્ટ્રાજેનેકા કંપની દ્વારા ઉત્પાદિત થતી રસી ‘ઑક્સફર્ડ -ઍસ્ટ્રાનેકા કોવિડ-૧૯ (એ ઝડડી૧૨૨૨)’ને જ માન્યતા આપી છે અને ભારતની ‘કોવિશીલ્ડ’ રસીને નામંજૂર કરી છે. આ નિર્ણયનો અમલ ૦૪. ઓક્ટોબરના સવારના ૦૪ થી શરૂ થશે. પરિણામે કોવિશીલ્ડના બન્ને ડોઝ લેનાર ભારતવાસીઓને બ્રિટનમાં 10 દિવસ સુધી કવોરનટાઈન એટલે કે પૃથક -વાસમાં એકલા રહેવાની ફરજ પડશે અને તે અંગે થતો બધો જ ખર્ચ પણ તેમણે ભોગવવાનો રહેશે.
આ સંદર્ભે જણાવવાનું કે બ્રિટનની આ જ કંપનીના લાઇસન્સ નીચે, તેની જ ‘ક્સ કર્યું -ઍમ્રાજેનકા’ રસીનું ‘કોવિઝીઇ ના નવાં નામે, પૂર્ણ – ભારતરિયત સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદન થાય છે અને બ્રિટન સરકારની વિનંતિ મુજબ ગત 0૩. મે ના રોજ કોવિસીલ્ડ ના પ0 લાખ ડોઝનો પુરવઠો તેને પૂરો પાડવામાં આવ્યો પણ છે. આમ છતાં પણ બ્રિટન સરકારે આવો પક્ષપાતી નિર્ણય લીધો અને તેના પ્રત્યાઘાત રૂપે ભારત દેશના વિદેશ સચિવે સાફ સંભળાવી દીધું છે કે, આ મામલે નિવેડો નહીં આવે તો અમારા અધિકારક્ષેત્ર નીચે અમે વળતાં કડક પગલાં ભરીશું.
ભારતની ચેતવણી પછી બ્રિટને ગત ૨૨. સપ્ટેમ્બરના રોજ “કોવિસીલ્ડ ને માન્યતા તો આપી દીધી છે. પરંતુ આ માન્યતા જિમ ભરેલી છે. કારણ કે બ્રિટનના ‘ગ્રીન લિસ્ટમાં સામેલ ૧૮ માન્યતા પ્રાપ્ત દેશોની યાદીમાં ભારત દેશ નથી, પણ તેની ‘એમ્બર’ યાદીમાં છે. એટલે કે આ યાદીના નિયમો મુજબ, ઓછામાં ઓછા 10 દિવસ ભારતમાં રહેલાં લોકોએ ઇંગ્લૅન્ડ પ્રવાસના 03 દિવસ પહેલાં, કોવિડ ટેસ્ટ કરાવી, તેનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે.
નહિતર ૫00 પાઉન્ડ દંડ થશે. તદુપરાંત ત્યાં પહોંચ્યા પછી પણ બીજા દિવસે કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. સાથોસાથ 10 દિવસ કવોરનટાઇનમાં પણ રહેવું જ પડશે. આ સંદર્ભે બ્રિટને એક નવું તુત પણ ઊભું કર્યું છે કે તેને ભારતમાં મળતાં ‘વેક્સિનેશન સર્ટિફિકેટ્સ’ શંકાસ્પદ લાગે છે. તેથી તે માન્ય કરી શકાય તેમ નથી. ટૂંકમાં બ્રિટિશ સરકારની આ પ્રકારનો ભેદભાવયુક્ત વ્યવહાર મુદ્દે વાતનો સાર એટલો જ કે ગાંધીજીએ ૦૯ ઑગસ્ટ, ૧૯૪૨ ના દિને દેશની આઝાદી અર્થે ‘અંગ્રેજો, ભારત છોડો’નો બુલંદ નારો આપ્યો હતો. તેનો ઇતિહાસબોધ લઈને દરેક દેશજનોએ બ્રિટિશ સરકારની ‘ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટની માન્યતા પ્રાપ્ત કરવા અર્થે ‘અંગ્રેજો, રંગભેદ છોડો’નો તીવ્ર નારો વૈશ્વિક ક્ષેત્રે ગજવવો જરૂરી છે.
સુરત – પ્રા. જે. આર. વઘાસિયા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.