નડિયાદ: સિનિયર સિટીજન ફૉરમ મહેમદાવાદના સંસ્થાપક ડો.મહેશભાઇ પરીખ દ્વારા 2014થી અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન અને AMTSના અધિકારીઓ અને પદાધિકારીઓને બસ સેવા મહેમદાવાદ સુધી...
આણંદ: આણંદ શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ નવો નથી. પાલિકાના શાસકો તેમના પાંચ ટકા વોટ માટે બાકીના 95 ટકા શહેરીજનોના જીવ જોખમમાં મુકી...
આણંદ : આણંદના કરમસદ ખાતે આવેલી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજની વર્ષ 1995ની બેચનો સ્નેહ સંમેલન યોજાયો હતો. જેમાં 55 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ...
બીલીમોરા : બીલીમોરા પાલિકા દ્વારા બનાવાતા પાર્ટી પ્લોટમાં માટી પુરાણ કરતા શાસક પક્ષના નેતા હરીશ ઓડને મળેલા પેટા કોન્ટ્રાક્ટ બાદ બીલીમોરા દલિત...
નડિયાદ: ઠાસરા તાલુકાની મોટાભાગની પ્રજા ખેતી ઉપર નિર્ભર છે. તાલુકાના ખેડૂતોએ હાલની રવી સીઝનમાં ઘઉં, ટામેટી, રાજગરો, તમાકુ સહિતના વિવિધ પાકોની ખેતી...
નડિયાદ: મહેમદાવાદના સોજાલી ગામમાં આવેલી રાષ્ટ્રીય ધરોહર રોજા રોજીની દરગાહનું હાલ રીનોવેશન ચાલી રહયું છે. આ રીનોવેશન બાદ સ્થળ પર લગાવવામાં આવનારી...
નવી દિલ્હી: ઈન્ડિગોની ફ્લાઈટમાં (Indigo Filght) ફરી એકવાર ટેક્નિકલ ખામી (Technical glitch) સર્જાતા ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરી તેને દિલ્હી (Delhi)...
સુરત : કેન્દ્ર સરકાર દ્વારા સકલ જૈન સમાજના પવિત્ર તિર્થ સ્થાન શ્રી સંમેત શિખરજીને તિર્થસ્થાનને ઇકો ટુરીઝમ સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું...
તારીખ 27-12-22ના ‘ગુજરાતમિત્ર’માં ‘શિક્ષણ-સંસ્કાર’ કોલમના લેખક કાર્તિકેય ભટ્ટે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં જુદા જુદા પ્રકારની જે ગંદકીઓ પ્રવર્તી રહી છે તેનો વેધક અને...
દરેક વ્યકિત અને સમાજ પોતાના સમયથી કયાં વધુ પડતો નારાજ અથવા વધુ પડતો આત્મવિશ્વાસી હોય છે. પોતે કોઇ મહાન ઇતિહાસનો ભાગ હોય...
સાઇબર ક્રાઇમ દિવસે અને રાતે વધતે જાય છે. આનો કોઇ ઉકેલ લાવવો જોઇએ. પિસ્તોલ વગર લૂંટી લેતા આ અદૃશ્ય બહારવટીયાઓ આજથી ૫૦...
કોલકાતા: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ (West Bengal) માં...
આજથી 30 વર્ષ પહેલાં ‘‘ફેમિલી ડોક્ટરો’’ દર્દીની હાથની નસ પકડી રોગ પકડી લેતા હતા, ભાગ્યે જ કોઈને લોહી-પેશાબનાં રિપોર્ટ કાઢવાનું કહેતા હતા....
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) સુલતાનપુરીમાં થયેલા માર્ગ અકસ્માતમાં (Accident) એક નવો ખુલાસો થયો છે. આ કેસમાં એક બાદ એક નવા ખુલાસાઓ થતા...
બધા ભેગા મળીને સમય પસાર કરવા માટે અંતાક્ષરી રમી રહ્યા હતા.રમતા રમતા અમી ઉપર ‘અ’આવ્યો તેણે પોતાનું મનગમતું ગીત ગાયું.બધાએ તેના અવાજના...
કોઈની ફક્કડ મસોટી જોઇને અંજાઈ નહિ જવાનું દાદૂ..! બહારથી ફક્કડ ગિરધારી લાગે, પણ અંદરથી ફકીરભાઈ પણ હોય..! બધાં જ કંઈ મોટાઈ વગરના...
આપણા દેશમાં ઘણા મોટા પ્રમાણમાં કામદારો, ખાસ કરીને શ્રમિક વર્ગના લોકો એવા છે કે જેઓ નોકરી કરવા માટે પોતાના વતનથી ઘણે દૂર...
કેન્દ્ર સરકારે ૨૦૧૬ની ૮ નવેમ્બરે ચલણમાંથી ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચી લીધી તે પગલું કાયદેસરનું હતું કે ગેરકાયદેસરનું? તેનો નિર્ણય...
ડેડિયાપાડા: ડેડિયાપાડા (Dediapada) અંતરિયાળ વિસ્તારમાં વારતહેવારે કાચાં ઘરોને આગ (Fire) લાગવાની ઘટના છતાં તેને અંકુશ કરવા માટે ફાયર બ્રિગેડની (Fire Brigade) અગવડ...
ગાંધીનગર : ગાંધીનગરના (Gandhinagar) ગીર ફાઉન્ડેશનના ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વન- પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા અને રાજય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં...
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) પીએચડીની (Ph.d) પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં લાયબ્રેરી સાયન્સ, મેનેજમેન્ટ, લો સહિતના અનેક...
રાજકોટ : જૈનની તિર્થનગરી પાલિતાણા (Palitana) માં 100થી 150 લોકોને ફૂડ-પોઇઝનિંગની (Food-Poisoning) અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. રવિવારે સાંજે યોજાયેલા...
ડેડિયાપાડા: જગતનો તાત ખેડૂતો (Farmers) ફેસિલિટીના અભાવે લાચાર બની રહ્યો છે. ડેડિયાપાડા (Diapada) તાલુકાના એગ્રીકલ્ચર વીજળી વિભાગના (Electricity Department) જટિલ પ્રશ્ને સોમવારે...
સુરત : ચીનમાં (China) કોરોનાની (Corona) નવી લહેરને લીધે મિડલ ઇસ્ટ અને અમેરિકા સહિતના યુરોપના દેશોમાં બેક્ટેરિયા અને વાઇરસ ફ્રી ફેબ્રિક્સની ડિમાન્ડ...
સુરત : ડાંગ (Dang) જિલ્લાના સુબીર તાલુકાના પાદલખડી ગામમાં શ્રમજીવી પરિવારનો 7 વર્ષનો દીકરો વીજળીના થાંભલા (Electricity pylons) પર ચઢ્યો હતો ત્યારે...
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) એક કોલેજમાંથી (College) બીજી કોલેજમાં જવા માટે 4,757 વિદ્યાર્થીઓએ (Student) ઓનલાઇન એપ્લિકેશન કરી છે....
ગાંધીનગર : રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે સરકારના 16 મંત્રીઓ માટે PA- PSની નિમણૂકના આદેશ કરી દીધી છે. જો કે...
ભરૂચ: (Bharuch) નર્મદા મૈયા બ્રિજ (Bridge) પર જીતાલીના બે સંતાનના પિતાએ પત્નીની (Wife) નજર સામે જ કોઈક કારણોસર છલાંગ લગાવી દીધી હતી....
ગાંધીનગર: ૧૦૮ એમ્બ્યુલન્સ (Ambulance) સેવા વર્ષ-૨૦૨૨ માં લાખો લોકો માટે સેવાનું માધ્યમ સાબિત થઇ છે. ગત વર્ષે ૩૬૫ દિવસમાં ૧૨ લાખ ૭૨...
નવી દિલ્હી : સંસદનું (Parliament) બજેટ સત્ર (Budget Session) 31 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. આ અંગે ન્યુઝ એજન્સીના જણવ્યા અનુસાર સંસદનું...
‘ઓયે ઓયે’ વિવાદમાં નવો વળાંક: ત્રિદેવના ગીતો વિના પરવાનગી ઉપયોગ કર્યાનો Aditya Dhar પર ગંભીર આરોપ
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે વર્લ્ડ બેંકની ચેતવણી, ‘હજુ ખરાબ દિવસો બાકી’
અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ, ઓનલાઈન-ઓફલાઈન નોંધણી શરૂ થશે, બાલતાલ અને પહેલગામથી શરૂ થશે પ્રવાસ
ચીનની ચાલ પર ભારતનો પ્રહાર, ‘અરુણાચલ પ્રદેશ ભારતનું હતું, છે અને રહેશે’
IPLમાં ગુજરાત ટાઇટન્સનો કમબેક, ગિલ-બટલર ચમક્યા, લખનઊ સામે 7 વિકેટે જીત મેળવી
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી જંગ, લોકશાહીના પર્વ માટે વહીવટી તંત્ર સજ્જ, EVM મશીનોનું ફાળવણી પત્રક જાહેર
ઉનાળાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું,ગરમીનો પારો વધીને 40.4 ડિગ્રીએ પહોંચ્યો :
પ્રદેશના નેતાઓની સામે જ ભાજપની શિસ્તના લીરેલીરા; મહિલા પ્રમુખે સિંધી સમાજની ઉપેક્ષાનો બળાપો કાઢ્યો
અમેરિકા હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને રોકશે: ટોલ ચૂકવવાનો ઇનકાર, ઈરાને કહ્યું- ટોલ ચૂકવવો ફરજિયાત
દિલ્હીમાં પેટ્રોલ સ્કૂટી-બાઈક પર પ્રતિબંધ: EV માટે સરકારનો મોટો પ્લાન, ઓલા-ઉબરને પણ ઝટકો
આશાતાઈને શ્રદ્ઘાંજલિ આપવા મુંબઈ ઈન્ડિયન્સ કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતરશે, વિરાટ કોહલીની નજર મેગા રેકોર્ડ પર
સ્ટાર ક્રિકેટર સાથે આશા ભોંસલેનું ગીત એક વિશાળ ચાર્ટબસ્ટર બન્યું, આજે પણ ચાહકોમાં છે પ્રિય..
મહાકુંભ ગર્લ મોનાલિસા ગાયબ? પતિ કરી રહ્યો છે અજમેર-જોધપુરમાં શોધખોળનો દાવો, વીડિયો વાયરલ
SSG હોસ્પિટલના કેન્ટીન પાસે ‘જાડિયો’ તરીકે ઓળખાતા શખ્સનો મૃતદેહ મળ્યો
માંજલપુરમાં મહાપ્રભુજી ઉત્સવ નિમિત્તે આવતી કાલે (૧૩ એપ્રિલે) ભવ્ય શોભાયાત્રા નીકળશે
ખાસ સત્ર પહેલાં ભાજપ સક્રિય, સાંસદો માટે થ્રી-લાઇન વ્હિપ, તમામ MPs ને 16–18 એપ્રિલ હાજરી ફરજિયાત
9 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા, પુત્રી-પુત્રનું મૃત્યુ જોયું.. આશા ભોંસલે સંગીતનો વિશાળ વારસો છોડી ગયા
તાપી બ્રિજ પર જ રવિવારી બજાર: પાલિકા-પોલીસ સામે દબાણકારોનો ખુલ્લો પડકાર
સરથાણા બ્રિજ પર બસ અને કાર વચ્ચે ટક્કર, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, અકસ્માતથી બ્રિજ પર અવરજવર બંધ જેવી સ્થિતિ
તીવ્ર દુર્ગંધ મારતા કેમિકલને નંદેસરી જીઆઈડીસીની કાંસમાં ગેરકાયદેસર નિકાલ કરવાનું કૌભાંડ ઝડપાયું
ઈસ્લામાબાદ વાટાઘાટો બાદ તેહરાને પાકિસ્તાનનો આભાર માન્યો, કહ્યું- US વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ
વડોદરા ભાજપમાં ‘ડેમેજ કંટ્રોલ’ મોડ: હર્ષ સંઘવીએ ખાનગી હોટલમાં દિગ્ગજો સાથે યોજી ગુપ્ત બેઠક
વડોદરા : પેન્શનર લાઈફ સર્ટિફિકેટના બહાને નિવૃત્ત મેનેજર સાથે રૂ.10 લાખની ઠગાઈ
વડોદરા ભાજપમાં પૂર્વ પ્રમુખની વિસ્ફોટક પોસ્ટ- “મારું ઘર ભાજપનું ઘર, પણ કોઈએ ઘરે આવવું નહીં”
લખનઊ-ગુજરાત વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ, કોણ મારશે બાજી? પિચ બનશે ગેમ ચેન્જર
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી, વૈશ્વિક ઉર્જા સંકટના ભય વચ્ચે બે સુપર ટેન્કરો પાછા વળ્યા, ભારતના 15 જહાજો હજુ પણ છે ફસાયેલા
બંગાળ ચૂંટણી પહેલા NIAની મોટી કાર્યવાહી, TMC નેતાઓને નોટિસ, નંદીગ્રામ કેસમાં તપાસ તેજ
600 વર્ષ જૂની સેવાસી વાવના પથ્થરોમાં ફરી પ્રાણ ફૂંકશે વડોદરાવાસીઓ, કમિશનરની અનોખી પહેલ
એક યુગનો અંત: અલવિદા આશા ભોંસલે
એબીવીપીના કલ્ચરલ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીના ડાન્સનો વીડિયો વાયરલ,સંસ્કાર પર ઉઠ્યા સવાલ
નડિયાદ: સિનિયર સિટીજન ફૉરમ મહેમદાવાદના સંસ્થાપક ડો.મહેશભાઇ પરીખ દ્વારા 2014થી અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન અને AMTSના અધિકારીઓ અને પદાધિકારીઓને બસ સેવા મહેમદાવાદ સુધી લંબાવવા રજૂઆત કરવામાં આવી હતી. તેમના સતત પ્રત્યતનો અને રજુઆત ધ્યાને લઈ તત્કાલિન ચેરમેન અજિતભાઇ ભાવસારે 2018થી મણિનગર થી નેનપુર ચોકડી સુધી બસ નં. 15/3થી રૂટ શરૂ કર્યો હતો.
ચાલુ વર્ષે શ્રાવણના પવિત્ર માસ દરમિયાન અમદાવાદનાં શ્રધ્ધાળુઓ માટે જુદા જુદા ધાર્મિક સ્થળોની પ્રવાસની યાદીમાં સિધ્ધીવિનાયક મંદિરનો સમાવેશ કરાતા તેના પરિસર સુધી બસ આવી હતી. આમ છતાં બસને કાયમી ધોરણે મહેમદાવાદ સુધી લંબાવેલ નથી. પરંતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિસેમ્બર-2022ના કાંકરિયા કાર્નિવલમાં સિનિયર સિટીજન ફોરમ દ્વારા સંચાલિત વેજનાથ લાફિંગ ક્લબના સભ્યોને નિમંત્રણ મળતા ડો. મહેશભાઇ પરીખના આગ્રહથી અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભભાઈ પટેલે 15/3ના રૂટની બસને ખાસ કિસ્સા તરીકે મહેમદાવાદ સુધી લાફિંગ ક્લબના સભ્યોને વિના મૂલ્યે લાવવા અને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ 2022ના વર્ષના અંત ભાગમાં પ્રથમ વાર મહેમદાવાદના આંગણે AMTS બસ આવી હતી અને સેંકડો લોકો આ બસને જોવા માટે આવ્યા હતા. હવે નિયમિત રૂપે નેનપુર ચોકડી સુધી આવતી બસ મહેમદાવાદ નગર સુધી લંબાય તેની નગરજનો પ્રતિક્ષા કરી રહ્યા છે