સુરત: સુરતથી હવાઈમુસાફરી કરવા માંગતા મુસાફરો માટે એક સારા સમાચાર છે. હવે સુરતથી શારજાહ જઈને એક રાત માટે હોટલોના મોંઘા રૂમ બુક...
બધાને જ આશા છે કે આ દિવાળીથી ફિલ્મોદ્યોગનું વાતાવરણ એકદમ નોર્મલ થવા માંડશે. થિયેટરો ફરી હાઇસ્કૂલ જવા માંડશે. ફિલ્મોના પ્રમોશન પણ થશે...
સોનમ કપૂરનો અક્કલ વિનાની કહેવી તો ઠીક ન લાગે પણ અત્યારે તેને આમ કહો તો ખોટું કહેવાય એવું ય નથી. જો તેની...
કોઇ ફિલ્મ થિયેટરમાં રજૂ થવાની હોય તો તેના પ્રચારની એક રીત બહુ જાણીતી છે. ફિલ્મના મુખ્ય હીરો-હીરોઇન વચ્ચે અફેર્સ છે તેવું જાહેર...
કરીના કપૂર અત્યારે કોઇ નવી ફિલ્મમાં કામ નથી કરતી. હા, કરણ જોહર સાથે એક જાહેરાતમાં આવે છે ને તેમાં તે એટલી ફ્રેશ...
શરમન જોશીની એવી ફિલીંગ્સ હશે કે નહીં તે ખબર નથી પણ અત્યારે તેની સ્પર્ધામાં કોઇ ગુજરાતી અભિનેતા હોય તો તે પ્રતિક ગાંધી...
માલાઇકા અરોરા કોઇ અભિનેત્રી નથી, ડાન્સર છે. આ 16મી ઓકટોબરે ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’- સીઝન-2 શરૂ થઇ છે જેમાં મલાઇકા એક જજ છે....
આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan Drugs Case) નવાબ મલિકના (Nawab Malik) આરોપોને લઈને શંકાના દાયરામાં આવેલા NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની...
થોડા સમય પહેલાં મુંદ્રા બંદરેથી ૩,૦૦૦ કિલોગ્રામ હેરોઈન પકડાયું હતું, તેની ચર્ચા મીડિયામાં નથી થતી; પણ મુંબઈ બંદરે રેવ પાર્ટીની ચર્ચા ચાલી...
આણંદ : આણંદમાં ખેતી બાદ પશુપાલન મુખ્ય વ્યવસાય છે, તેમાંય કોરોના બાદ યુવાનો દૂધના વ્યવસાય તરફ મળ્યાં છે. જેના કારણે જિલ્લામાં પશુ...
આણંદ : આણંદના સામરખા ગામે રહેતા યુવકે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી ગયો હતો. બાદમાં દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે...
કાલોલ: પંચમહાલ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલસીબી પોલીસને ખાનગી રાહે મળેલી બાતમી મુજબ આઠેક દિવસ પહેલા વેજલપુરના મહાદેવ ફળિયામાં થયેલી ચોરીમાં...
દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના તોયણી ગામેથી એક વ્યક્તિની ઈકો ફોર વ્હીલર ગાડી ચાર જેટલા ઈસમોએ ભાડા ઉપર ફેરવી આપવા...
કાલોલ : દેવપુરાનો દેવ એટલે ધર્મેશીયા દેવ.ધર્મેશીયા એટલે ધર્મનો ઈશ્વર. સદૈવ સૌનું માત્ર ધરમ એટલે કે સારું જ કરનારો ઈશ્વર. ગુજરાત રાજ્યની...
વડોદરા : મહાનગર પાલિકાનું ઓડિટ વિભાગનું કરોડો રૂપિયાનું નવું કૌભાંડ સામે આવ્યું છે. ટેલીફોન કંપનીના ઓએફસી કેબલ નેટવર્ક તેમજ મોબાઇલ ટાવર ઉભા...
ગૃહમંત્રી અમિતા શાહે તાજેતરમાં જ કહ્યું કે 2024માં નરેન્દ્ર મોદી જ પુન: વડાપ્રધાન બનશે? તેના અનુસંધાનમાં કહેવાનું કે એનાથી શું ફરક પડશે?...
તા.૨૪ ઓકટોબર ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં તંત્રીલેખવાળા પાના પર શ્રી બકુલભાઈ ટેલરે એકદમ સત્ય હકીકત વર્ણવતાં લખ્યું કે અધ્યક્ષ બદલવાથી કોંગ્રેસની દશા બદલાવાની...
ભારતમાં વી.વી.આઈ.પી. કલ્ચરનો દંભ કલ્પના બહારનો છે. આ શ્રેણીમાં સમાવેશ થતા મહાનુભાવો પોતાનાં સ્ટેટસને, પોતાની રહેણીકરણીને ,પોતાના અલગ અને દંભી વર્તનથી તેઓ...
“ડાઉન ટુ અર્થ” શબ્દપ્રયોગ મહાજન માટે કરવામાં આવે છે. આનો અર્થ “જે તે વ્યક્તિ હંમેશાં જમીન સાથે જોડાયેલા રહ્યા.” અહીં માનવમૂલ્યોની વાત...
સુરત: હજુ દાયકા પહેલાં સુરત એરપોર્ટ પર માત્ર હવાઈપટ્ટી હતી. ઢોર-ઢાંખર રખડતાં હતાં. એકાદું વિમાન આવી પડે તો લોકોને કુતૂહલ થતું હતું....
પૃથ્વીની ઉત્પત્તિ અને વિનાશ વિશે અનેક વાતો વહે છે. આકાશી પ્રકોપ પ્રલય આણી શકે છે. ધર્મગ્રંથોમાં નૂહ નબીના કાળમાં પ્રલયકારી મહાપૂર આવ્યું...
એક સંત હતા.નિરંતર અતિ આનંદમાં રહે. હંમેશા ખુશખુશાલ હોય અને મોઢા પર હરિનામ હોય અને આંખોમાં માત્ર પરપ્રેમ છલકાતો હોય.આ સંત પાસે...
કેટલાક ભ્રમ એટલા સોહામણા હોય છે કે એને પાળવાની અને પંપાળવાની મઝા આવે. આપણી આંખ મીંચી દેવાથી સૂરજના અસ્તિત્વને નકારવાનો આનંદ જુદો...
ઈન્ટરનેટના યુગમાં એક ક્લીક પર તમામ માહિતીઓ મળી રહી છે, તે ક્યારેક આર્શીવાદ સમાન તો ક્યારેક શ્રાપરૂપ સાબિત થઈ રહી છે. ખાસ...
માન ગયે ઉસ્તાદ. આજે હવે જગતને ખબર પડી હશે કે મુઠ્ઠી હાડકાંનાં માનવીને મારી નાખવાના અનેક પ્રયત્નો કરવા છતાં, છેવટે એક દિવસ...
કોઈપણ વ્યક્તિની જાસૂસી કરવી તે યોગ્ય નથી. તેમાં પણ જો સરકાર દ્વારા જાસૂસી કરવામાં આવે તો તે અપરાધજનક છે. તાજેતરમાં પેગાસસ સોફ્ટવેર...
વડોદરા : શહેર નજીક આવેલ મકરપુરા અને વરણામા રેલવે લાઈન વચ્ચે મંગળવારે મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેકટરીના માલિક અને તેમના પૂત્રએ...
આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan Drugs Case) NCBના સાક્ષી કિરણ ગોસાવીની (Kiran Gosavi) ધરપકડ કરવામાં આવી છે. પુણે પોલીસ કમિશનરે કહ્યું છે...
વડોદરા : મહાનગર પાલિકાની સામાન્ય સભામાં અઘોરા મોલ નો મુદ્દે વિરોધ પક્ષના નેતા અમી રાવત ફ્લોર પર બેસી ગયા હતા. અગોરા બિલ્ડર...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં રોગચાળો દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી પાણીની સમસ્યા મુદ્દે સભા ઉગ્ર બની હતી....
તહેવારોમા પૂરતું પાણી નહિ મળતા નાગરિકોમાં રોષ
પ્રાઇવેટ સ્કૂલની દાદાગીરી જે થાય એ કરી લો
સુરતની શાઈની ઈમિગ્રેશનમાં ચાલતા સ્ટુડન્ટ વિઝા સ્કેમનો પર્દાફાશઃ બેન્ક સ્ટેટમેન્ટ, ટિકિટ બધું જ બોગસ
મિથુન ચક્રવતીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો, ભાવુક થઈ કહ્યું લોકો મને કાળો કહેતા હતા…
નસવાડી તાલુકાના લાવાકોઈ ગામની સસ્તા અનાજની દુકાન 90 દિવસ માટે સસ્પેન્ડ
ડભોઇ વડોદરા માર્ગ પર અકસ્માતે કાર પલટી જતા કારમાં સવાર મુસાફરનુ મોત
દેશની સૌથી ધનિક મહિલા ફરી ધારાસભ્ય બની, અપક્ષ લડી હરિયાણામાં ભાજપ-કોંગ્રેસને હરાવ્યા
વડોદરા : કોર્ટમાં એક આરોપીએ ‘સાહેબ જેલ ભેજ દો પોલીસ બહોત મારતી હૈ’ તેમ કહેતા જ વકીલોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા
AI ના ગોડફાધર જેફરી ઇ. હિન્ટન અને વૈજ્ઞાનિક જ્હોન જે. હોપફિલ્ડને ફિઝિક્સમાં નોબેલ પુરસ્કાર
રોહિત શર્મા કયારે રિટાયર થશે?, કોચે આપ્યું મોટું અપડેટ
કોંગ્રેસ-NCP દ્વારા જાહેર કરાયેલા મુખ્યમંત્રી ઉમેદવારને સમર્થન આપશે શિવસેના- ઉદ્ધવ ઠાકરે
પગાર કાપની જાહેરાત બાદ સુરતની એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રત્નકલાકારનો આપઘાત
વડોદરા : ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા
સુરતના અડાજણમાં નવરાત્રિના ડોમની નજીક ડ્રગ્સ વેચવા ઉભેલા શખ્સની ધરપકડ
જમ્મુ-કાશ્મીરમાં AAPનું ખાતું ખુલ્યું, હરિયાણામાં શૂન્ય, કેજરીવાલે પાર્ટીને આપી દીધી આ ખાસ સલાહ
વડોદરામાં હવે મોડીફાઇડ સાઇલેન્સરવાળા બુલેટ અને બાઈક ચાલકોની ખેર નથી…
હરિયાણામાં મત ગણતરી વચ્ચે કોંગ્રેસે ચૂંટણી પંચ પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું..
ભાયલી સગીરા ગેંગરેપ : આરોપીઓની મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ
ઓમર અબ્દુલ્લા હશે જમ્મુ-કાશ્મીરના આગામી CM, પિતા ફારૂકે NCની ભવ્ય જીત પર કરી જાહેરાત
મહાયુદ્ધના એંધાણઃ ઈઝરાયેલ સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિને મળશે પુતિન
ઇઝરાયેલી સેનાએ બેરૂતમાં બોમ્બમારો કર્યો, હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સુહેલ હુસૈની માર્યો ગયો
ઝાકીર નાયકના સૂર બદલાયાઃ પાકિસ્તાનમાં કર્યા ભારત અને હિન્દુઓના વખાણ, જુઓ વીડિયો…
હરિયાણાની જુલાના સીટ પરથી વિનેશ ફોગાટની જીત, ભાજપના યોગેશ બૈરાગીને હરાવ્યા
સરખું ચાલી ન શકતા બાળકે સુરતના રસ્તા પર રિક્ષા દોડાવી, વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં…
VIDEO: સુરતમાં કિંજલ દવેના ગરબામાં ઝેરી કાળોતરો સાપ નીકળ્યો, થોડે જ દૂર પોલીસ કમિશનર બેઠાં હતાં
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામોની અસર શેરબજાર પર જોવા મળી, સેન્સેક્સમાં ઉછાળો
યુનાઇટેડ વેના ગુંડા જેવા બાઉન્સરોએ નિર્દોષ યુવાનને માર માર્યો
ELECTION RESULT: હરિયાણામાં ભાજપ ત્રીજી વખત સરકાર બનાવશે, J&Kમાં કોંગ્રેસ ગઠબંધન આગળ
વડોદરા : પાદરામાં ચોર હોવાની આશંકાએ સ્થાનિકોએ ત્રણ પરપ્રાંતિયોને ઢીબી નાખ્યા
હું તો બસ ટેકો આપું છું
સુરત: સુરતથી હવાઈમુસાફરી કરવા માંગતા મુસાફરો માટે એક સારા સમાચાર છે. હવે સુરતથી શારજાહ જઈને એક રાત માટે હોટલોના મોંઘા રૂમ બુક કરાવવા પડશે નહીં. મુસાફરોને પડી રહેલી અગવડતાને ધ્યાનમાં લઈને એરલાઈન્સ દ્વારા સુરત-શારજાહ ફ્લાઈટના સમયમાં મુસાફરોની અનુકૂળતા અનુસાર ફેરફાર કરવામાં આવ્યો છે.
એર ઇન્ડિયા એક્ષપ્રેસની (Air India Express) શારજાહ-સુરત-શારજાહ (Surat-Sharjah Flight) ફલાઇટ નો સમય બદલાયો છે. હવે સુરત થી સવારે 5.15 વાગે સુરતથી ઉપડશે. પેસેજરો ની વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ (We Work For Working Airport Group) પાસે સતત સમય બદલવા માંગણી થઈ હતી. મધ્ય રાત્રિએ અહીથી ઉપડીને મધ્ય રાત્રિ જ શારજાહ પહોંચતા તેમના હોટલ તેમજ અન્ય ખર્ચ વધી રહ્યો હતો. તેથી ગ્રુપ દ્વારા સુરત એર ઇન્ડિયા અધિકારી સાથે ચર્ચા કરતા તેમણે પેસેન્જરની જરૂરિયાતને ધ્યાનમાં લઇને સુરત એર ઇન્ડિયા એક્ષપ્રેસની ટીમએ તેમના ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે.
આ દિવાળીમાં જે સુરતીઓ દુબઈના પ્રવાસે જવા માંગતા હોય તેઓનો સમય અને ખર્ચ બંને બચશે. સવારે જ સુરતથી શારજાહ જવા માટે ફ્લાઈટ ઉપડનારી હોય સવારે 10 પહેલાં જ સુરતીઓ દુબઈ પહોંચી જશે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સંજય જૈને કહ્યું કે, લાંબા સમયથી સુરતના મુસાફરો ફ્લાઈટનો સમય બદલવા માટે માંગ કરી રહ્યાં હતાં. પહેલાં સુરતથી રાત્રે ઉપડતી ફ્લાઈટ મધરાત્રે 3 વાગ્યા આસપાસ શારજાહ ઉતારતી હતી, જેના લીધે સુરતના મુસાફરોને રાત્રિરોકાણની મુશ્કેલી ઉભી થતી હતી. માત્ર બે-ત્રણ કલાક માટે મોંઘી હોટલોમાં રૂમ બુક કરાવવા પડતા હતા. આથી મુસાફરો ફ્લાઈટનો સમય બદલવા માટે માંગ કરી રહ્યાં હતાં, જે આખરે પુરી થઈ છે.