નવી દિલ્હી: (Delhi) અબજો ડોલરના ચારા કૌભાંડનો પર્દાફાશ કરનાર નિવૃત્ત આઈએએસ (IAS) અમિત ખરેને (Amit Khare) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) સલાહકાર...
નવી દિલ્હી: (Delhi) નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કોરોના મહામારી બાદ સ્થાનિક ફ્લાઇટ્સ (Domestic Flights) પર પ્રતિબંધમાં રાહત આપી છે. સ્થાનિક વ્યવસાયિક ઉડાનો પર...
સુરત: (Surat) પાંચ મહિના અગાઉ ભારત સરકારના નાણા મંત્રાલયની ખાતરી છતાં 2 ટકા ઓનલાઇન ટ્રાન્ઝેકશન ટેક્સ (Online Transaction Tax) દૂર નહીં થતા...
સુરત: (Surat) હીરા ઉદ્યોગકારોનું (Diamond Industrialist) 2000 કરોડનું પેન્ડિંગ રિફંડ છૂટું કરાવવા જીજેઈપીસીના (JGEPC) રિજયોનલ ચેરમેન દિનેશ નાવડીયાએ આજે ગાંધીનગરમાં રાજ્યના નાણા...
સુરત: (Surat) કલર કેમિકલ ડાઇઝ અને કોલસાના ભાવો સતત વધી રહ્યા હોવાથી શહેરની મોટાભાગની જોબવર્ક પર નિર્ભર પ્રિન્ટીંગ મિલો (Printing Mill) નાણાકીય...
સુરત: (Surat) ક્લાઈમેટ ચેન્જ અને સિટી રિઝિલિઅન્સ ના ભાગરૂપે સુરત મહાનગર પાલિકા (Municipal Corporation) દ્વારા આઈ.યુ.સી (ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશન)ના સહયોગથી રોટરડેમના માર્ગદર્શનમાં...
સુરત: (Surat) રાજકારણીઓની રેલીને છાવરી રહેલી પોલીસ દ્વારા આજે યુનિ.માં ચાલી રહેલા ગરબામાં (Garba) વિદ્યાર્થીઓ (Students) પર પોતાનું જોર બતાવવામાં આવ્યું હતું....
રાજ્યના 6 મહાનગરો (Municipal Corporation) ની જેમ આગામી વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં...
વલસાડ જિલ્લો એટલે કુદરતી સૌંદર્યનો અતૂટ ભંડાર. પશ્ચિમે ઘૂઘવતો અરબ સાગર અને પૂર્વે રખોપું કરતી સહ્યાદ્રીની ગિરિમાળા વચ્ચે આવેલા આ પ્રદેશને હરિયાળું...
સુરત: પેટ્રોલ, ડીઝલ, એલપીજી, કોલસો અને હવે શાકભાજી. દેશમાં દરેક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચની બહાર જઈ રહી છે. એક લિટર પેટ્રોલના...
બારડોલી : દક્ષિણ ગુજરાતમાં આવેલી સુગર મિલોના ખેડૂત સભાસદો દ્વારા વહેલી શેરડી રોપવા માટે પડાપડી થતી હોય છે. સામાન્ય રીતે 1લી સપ્ટેમ્બરથી...
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે બાળકો માટેની કોરોનાની વેક્સીન આવી ગઈ છે. સરકારે કોવેક્સીનને (Government Approved Covaxin For Children) મંજૂરી...
સુરત: ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસો.ના (Fogwa) પ્રમુખ અશોક જીરાવાલાની સતત રજૂઆતો પછી આજે પોલીસ કમિશનર અજય તોમરે (Surat Police Commissioner Ajay...
વડોદરા: શહેરના સમા વિસ્તારના રાંદલધામ મંદિર પાસેની ચંદનપાર્ક સોસાયટીમાં પિયરમાં જ પતિ અને 6 વર્ષીય દીકરી સાથે રહેતી 35 વર્ષીય પરિણિતા સોસાયટીમાં...
વડોદરા: પ્રેમી સચીનના હાથે જ કરૂણ મોતને અકાળે ભેટેલી મહેંદી ઉર્ફે હિનાના મૃતદેહનું આજે પેનલ તબિબની ટીમે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યું હતું....
વડોદરા: શહેરના સીમાડે આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓને ઝડપી પાડવા પોલીસે સૌપ્રથમ વાર ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર...
ગોધરા: ભારત સરકારનો ડ્રીમ પ્રોજેકટ ભારત માલા પ્રોજેકટ અંતર્ગત મુંબઈ-દિલ્લી વચ્ચે બનાવવામાં આવી રહેલા ગ્રીન કોરીડોરને લઈને અનેક વખત વિવાદો સામે આવ્યા...
કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં ભારે વરસાદના લીધે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. (Heavy Rain In Karnataka Capital Bangluru) અહીં ભારે વરસાદને લીધે...
વડોદરા: પબ્લિક ગ્રીવન્સ રીડ્રેસલ મિકેનીઝમના ભાગરૂપે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર રાજ્યમાં એક નવતર પહેલ કરવામાં આવી છે.જે અન્વયે લોકોને પોતાની રજૂઆતો...
વડોદરા: સમા વિસ્તારના સામાજિક કાર્યકર ચિરાગ કડિયાએ અનોખી રીતે અન્નપૂર્ણા યોજના શરૂ કરવાની માંગણી કરી હતી.જેમાં અન્નપૂર્ણા યોજનાના કેબીન પાસે બેસી ભીખ...
વડોદરા : આઈટીએમ યુનિવર્સીટીબ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, એલાઇડ હેલ્થ સાયન્સ ક્ષેત્રોમાં કસ્ટમ ડિઝાઇન કરેલી તાલીમ અને ઇન્ટર્નશીપ, સાથે ઉદ્યોગની જરૂરિયાતોને પૂરી કરીને...
નડિયાદ: નડિયાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વધતાં જતા વાહનચોરીના બનાવો વચ્ચે ટાઉન સર્વેલન્સ સ્ક્વોર્ડની ટીમે ચોરીના પાંચ વાહનો સાથે વાહનચોરને ઝડપી પાડ્યો...
આણંદ : કોરોના સંક્રમણની ત્રીજી લહેરને અટકાવવાના હેતુથી રસીકરણ મહા અભિયાન સઘન બન્યું છે. વેક્સીનના પ્રથમ કે બીજા ડોઝથી વંચિત હોય તેવા...
દિલ્હીમાં તહેવારો પહેલાં આતંકવાદી હુમલાના (Terrorist Attack Plan In Delhi) મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. (Delhi Police) દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલ દ્વારા...
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં વિરામ લીધો હતો અને છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાનું સામ્રાજ્ય પણ સર્જાયું હતું ત્યારે સાંજના...
કાલોલ: છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં હિંદુઓની હત્યાઓ કરાઇ રહી છે.. વિશ્વ હિન્દૂ પરિષદ- બજરંગદળે આ ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે. હવે હિન્દૂ...
દાહોદ: દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતા ખોદકામના કામો દરમ્યાન શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે એક સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાં...
૨૦૧૪ માં દેશમાં લોકસભાની ચૂંટણી થવાની હતી તેના થોડા સમય પહેલાં ક્રિકેટર સચિન તેંડુલકરને ચાહનારા કરોડો યુવાનોના મતો મેળવવા ડો. મનમોહનસિંહની સરકારે...
રાજીવે વહેલા ઓફીસ જઈને મેનેજરના ટેબલ પર પોતાનું રાજીનામું મૂકી દીધું અને ચુપચાપ ઓફિસથી નીકળી સીધો હોસ્પિટલ જતો રહ્યો. રાજીવ તેની માતા...
સુરત: કોરોનાની (Corona) પ્રથમ અને બીજી લહેરને પગલે કાપડનો વેપાર દોઢ વર્ષ સુધી ઠપ્પ રહ્યા પછી લોકોની ખરીદ શક્તિ વધતા કાપડ વેપારમાં...
ધીરેધીરે સીબીઆઈની ક્રેડિબિલિટી જોખમાઈ રહી છે, સુપ્રીમે પણ ટિપ્પણી કરી
ઝાલોદ દિપ હોસ્પિટલ નજીક ખુલ્લી ગટરમા નાની બાળકી પડી ગઈ
વડોદરા: ફ્લડ ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્ટના ઈક્વિપમેન્ટ માટે 65 કરોડ મંજૂર થયા પણ ગયા ક્યાં ?
વારસિયા વિસ્તારમાં મંદિર પરિષદની બહાર ઉભરાયા ગટરના ગંદા પાણી
કોલકાતા: મમતા સાથેની નિષ્ફળ મુલાકાત બાદ આંદોલનકારી ડોક્ટરોએ રાષ્ટ્રપતિ અને PMને પત્ર લખ્યો
વડોદરા પૂર અસરગ્રસ્ત વેપારીઓ સરકારી રાહત પેકેજથી અસંતુષ્ટ, VCCI માં મળી બેઠક…
માંગરોળના દેગડિયામાં દીપડાએ હુમલો કરતાં કુદરતી હાજતે નીકળેલી મહિલાનું મોત
ગાંધીનગર નજીકના દહેગામની મેશ્વો નદીમાં 10 યુવાન ડૂબ્યા, ગણેશ વિસર્જન પહેલા યુવાનો નહાવા પડ્યા હતાં
આતંકવાદી ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા કરી રહ્યો છે અફઘાનિસ્તાનમાં અલ કાયદાને કમાન્ડ
સાતમા દિવસે શહેરના આઠ કૃત્રિમ તળાવોમાં શ્રીજીનુ મોડી રાત સુધી વિસર્જન…
શહેરના જૂનીગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં તંત્રે હાશકારો અનુભવ્યો .
દાહોદના નકલી એનએ પ્રકરણમાં 179 શંકાસ્પદ સર્વે નંબરોની ચકાસણી
અકોટાની શુભેચ્છા હોસ્પિટલ હવે પુરની પરિસ્થિતિ સામે આત્મનિર્ભર બની….
કાયમી ધોરણે ભરતીની માંગ સાથે સફાઈ કર્મચારીઓનો પાલિકા ખાતે મોરચો…
કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલ્યું, ગૃહમંત્રી અમિત શાહે કરી જાહેરાત, જાણો શું છે નવું નામ?
વડોદરા : સયાજીગંજ વિસ્તારમાંથી જુગાર રમતા 8 ખેલી ઝડપાયાં
વડોદરા : એસએસજી હોસ્પિટલમાં મહિલા સુરક્ષાના પગલાંઓ ચકાસાયા
અયોધ્યાના રામ મંદિરમાં શિખરના નિર્માણનું કાર્ય આ મહિનામાં શરૂ થશે, ડિઝાઈન તૈયાર
કાળાં ચશ્મા પહેરી શ્રૈયસ ઐય્યર બેટિંગ કરવા આવ્યો, ઝીરો પર આઉટ થતા લોકોએ કર્યો ટ્રોલ
દેશની પ્રથમ વંદે મેટ્રો આવી ગઈ: ન્યૂનતમ ભાડું 30 રૂપિયા, અમદાવાદ ભૂજ વચ્ચે ચાલશે
વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારના લારી, રેકડી અને દુકાનદારો માટે સહાય જાહેર થતાં જ તંત્ર કામે લાગ્યું
કોલકાતા રેપ મર્ડર કેસમાં ખુલશે રહસ્યો, કોર્ટે CBIને સંજય રોયના નાર્કો ટેસ્ટ માટે આપી મંજૂરી
177 દિવસ બાદ જેલમાંથી છૂટશે કેજરીવાલ, SC એ કહ્યું- CBI પાંજરામાં બંધ પોપટની છબીમાંથી બહાર આવે
હિમાચલમાં હિન્દુઓના ઉગ્ર વિરોધ બાદ ગેરકાયદે મસ્જિદ મામલે તંત્રએ લીધો મોટો નિર્ણય
વડોદરા : પોલમ પોલ, હવે તો હદ કરી,કોન્ટ્રાકટર નહીં હોવા છતાં આપી ઓળખ,સ્થાનિક રહીશે ભાંડો ફોડ્યો
સુરતના સ્મીમેર હોસ્પિટલના હોસ્ટેલમાં પારાવાર ગંદકી, મહિલા તબીબના મોત બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું
નશો પણ નકલી, સુરતના સારોલીમાંથી 4 કરોડના ડુપ્લીકેટ પાનમસાલા અને ગુટખા પકડાયા
અકસ્માતની મૃતકોને સરકાર શા માટે વળતર આપે!
સુરતના ઉધનામાં સેનેટરીની દુકાનમાં ભીષણ આગ લાગી, લાખોનો માલ બળીને ખાક થયો
વડોદરા : કમાટીબાગમાં ઝાડીઓ અને ફેન્સીંગ વચ્ચે ફસાયો મગર,ભારે જહેમતે રેસ્ક્યુ કરાયો
નવી દિલ્હી: (Delhi) અબજો ડોલરના ચારા કૌભાંડનો પર્દાફાશ કરનાર નિવૃત્ત આઈએએસ (IAS) અમિત ખરેને (Amit Khare) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) સલાહકાર (Advisor) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમિત ખરે આ વર્ષે 30 સપ્ટેમ્બરે ઉચ્ચ શિક્ષણ સચિવના પદ પરથી નિવૃત્ત થયા હતા. અમિત ખરેએ સૌ પ્રથમ ઘાસચારા કૌભાંડનો (Scam) પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં ઘણા હાઈપ્રોફાઈલ રાજકારણીઓ, અધિકારી-સપ્લાયરો જેલમાં ગયા અને સજા પણ થઈ હતી. તેઓ પીએમઓમાં સલાહકાર તરીકે કામ કરશે. તેમનો રેન્ક અને સ્કેલ ભારત સરકારના કોઈ અન્ય સચિવ બરાબર હશે. તેમની આ નોકરી કોન્ટ્રાક્ટના આધાર પર હશે. આ સિવાય પુનઃનિમણૂંકને લઈને સરકારના તમામ નિયમ તેમના પર લાગૂ થશે.
અમિત ખરે માનવ સંસાધન અને માહિતી પ્રસારણ વિભાગના સચિવ રહી ચૂક્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે 1985 બેચના IS અધિકારી અમિત ખરેની નિમણૂક અંગે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. IAS અમિત ખરે આ પહેલા માનવ સંસાધન અને માહિતી પ્રસારણ વિભાગના સચિવ પણ રહી ચૂક્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ અમિત ખરેને પીએમના સલાહકાર તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી. PMO માં તેમની કરારબદ્ધ નિમણૂક ભારત સરકારના સચિવના ક્રમ અને સ્કેલ પર આપવામાં આવી. તે બે વર્ષ સુધી આ પદ પર રહેશે.
આ વર્ષે પૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હા અને સચિવ રહેલા અમરજીત સિન્હાએ પીએમઓ છોડ્યુ હતું. ત્યારબાદ અમિત ખરેની પીએમઓમાં એન્ટ્રી થઈ છે અને તેમને પીએમ મોદીના વિશ્વાસુ સલાહકાર તરીકેનું સ્થાન મળ્યું છે. પીકે સિન્હા અને અમરજીત સિન્હા પણ પીએમ નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે કામ કરી રહ્યા હતા. અમિત ખરેને સ્પષ્ટ નિર્ણયો લેવા અને પારદર્શિતા સાથે કામ કરવા માટે ઓળખવામાં આવે છે. તેઓ કેટલાક સચિવોમાંથી એક છે, જેણે એક સાથે માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને સૂચના પ્રસારણ મંત્રાલયના કામકાજને સંભાળ્યું છે.
ભારતની નવી શિક્ષણ નીતિ 2020 અમિત ખરેના નેતૃત્વમાં અમલમાં આવી
નિષ્ણાતોએ આ નીતિને ભારતને વિશ્વ અગ્રણી બનાવવા માટેનો માસ્ટર પ્લાન ગણાવ્યો છે. અમિત ખરેએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઘણા ક્રાંતિકારી ફેરફારો કર્યા. આઇઆઇટી, આઇઆઇએમ જેવી રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓને વિશ્વકક્ષાની બનાવવા પર ભાર મૂક્યો. તેમણે લાંબા સમય સુધી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ સચિવનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.