સુરત: સુરત શહેરમાં ધનતેરસની આગલી રાત્રે ત્રણ ધર્મસ્થાનકોનું ડિમોલીશન કરવામાં આવ્યું છે. રાતના અંધારામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરત મનપાના દબાણ ખાતાની...
રોશની, ખાણીપીણી અને ફેશનનો તહેવાર એટલે દિવાળી. આપણે ઘર અને ઓફિસને લાઈટ અને રંગોળીથી ડેકોરેટ કરીએ છીએ. આ પાંચ દિવસના પર્વમાં આપણે...
નવી દિલ્હી: દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ધનતેરસનો (Dhanterash) તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ધન્વંતરી...
ઝારખંડ: આપણો દેશએ નદીઓનો દેશ છે અને આપણી ધરા પર વહેતી બધી નદીઓ આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. આ દરેક નદીઓની પોતાની...
રાજસ્થાન: દેશની અગ્રણી ટેલિકોમ કંપની Reliance Jio એ આજે રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં (Sri Nathji temple) 5G સેવા (5G Service) શરૂ...
‘શોપિંગ’ શબ્દ સાંભળતા જ લગભગ દરેકના કાન સરવા થઈ જતા હોય છે. હાલ દિવાળીના શોપિંગ પાછળ સુરતીઓ ધૂમ ખર્ચો કરી રહ્યા છે....
વલસાડ: આજે શનિવારે ધનતેરસના શુભ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી (Central Home Minister) અમિત શાહ (Amit Shah) ગુજરાતના (Gujarat) 5 દિવસના પ્રવાસે આવી પહોંચ્યા...
ગુજરાતી મા કેહવત છે કે “પાણી પેહલા પાળ બાંધવી “અનુભવે જણાય કે તેમ કેટલાક કિસ્સાઓમાં થતુ નથી. હવે તાજેતરમા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી...
સાપુતારા : રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં આદિવાસીઓ આજે પણ પારંપરિક રીતે પ્રાકૃતિક દેવોની પુજા અર્ચના કરે છે. જેનું ઉત્તમ ઉદાહરણ વાઘ...
મુંબઈ: સલમાન ખાનના (Salman Khan) ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. બોલિવૂડના (Bollywood) ભાઈજાનને (Bhaijaan) ડેન્ગ્યુ (Dengue) થઈ ગયો છે અને તે...
મેલબોર્ન: ભારત અને પાકિસ્તાન (IndiaPakistanMatch) વચ્ચે T20 વર્લ્ડ કપ 2022ની (T20WorldCup2022) પ્રથમ સુપર-12 મેચ રવિવારે યોજાવા જઈ રહી છે. ભારતમાં, જ્યારે લોકો...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ શનિવારે (22 ઓક્ટોબર) 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન ‘રોજગાર મેળા'(Job Fair)ની શરૂઆત કરી છે. પીએમ...
મુંબઈ: SS રાજામૌલીની ફિલ્મ RRR એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર પોતાનો ડંકો વગાડ્યો છે. Netflix પર આવ્યા...
કોર્ટ-કચેરીમાં કાયદાના રખેવાળ એટલે વકીલ જેને અંગ્રેજીમાં એડવોકેટ કહેવાય છે. વકીલાત તેમનું પ્રોફેશન હોવાથી કોઇ કેસમાં અરજદારના (વાદી)ના વકીલ હોય તો કોઇ...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) રવિવારથી T20 વર્લ્ડ કપમાં (T20 World cup) પોતાનું મિશન શરૂ કરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાને...
ધર્મવાદ, જાતિવાદ, ઉચ્ચનીચતા, વર્ણવાદ, વ્યકિતવાદનું મૂળ કારણ કોઇ પ્રસિધ્ધ વ્યકિત પોતાના વકતવ્યમાં કે લખાણમાં કોઇના દોષોનું વર્ણન કરે છે. તેમાં ધર્મ-પ્રમુખને કે...
એક દિવસ ધોરણ દસના ક્લાસમાં આવ્યા અને રોજની જેમ ‘ચાલો ભણવાનું શરૂ કરીએ’ તે તકિયાકલામ બોલવાને બદલે બોલ્યા, ‘આજે ભણવું નથી. ચાલો,...
ભગવાન શંકરની અર્ધનારીશ્વર પ્રતિમાથી પ્રેરિત થઈને સ્વિત્થરલેન્ડનાં મનોવિજ્ઞાની કાર્લ હયુંગએ ૧૯૩૬માં માનવસ્વભાવમાં રહેલ પરસ્પર વિરોધાભાસી વર્તનની સમજ આપી. ક્લેક્ટિવ કોમ્યસનેસ અને ક્લેકટીવ...
લંડનઃ બ્રિટન(Britain)માં ફરી એકવાર વડાપ્રધાન પદ(PM) માટે ચૂંટણી(Election) યોજાવાની છે. લિઝ ટ્રસ(Liz Truss)-ના રાજીનામા બાદ અહીં રાજકીય હલચલ વધુ તેજ થઈ ગઈ...
ધારણા મુજબ જ પીઢ કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગે પક્ષના નવા પ્રમુખપદે ચૂંટાયા છે. ૨૪ વર્ષના લાંબા ગાળા પછી બિનગાંધી પરિવારના કોઇ ઉમેદવારે...
જ્યાં દેશને ખાડામાં લઈ ગયા બાદ પણ નેતાઓ રાજીનામા આપવાની વાત તો દૂર પણ મતદારો પણ તેને હટાવી શકતા નથી ત્યાં બ્રિટનના...
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપમાં (T20 World Cup) ભારતીય ટીમ (India) પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન (Pakistan) સામે રમવાની છે. બંને ટીમો વચ્ચેની...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhyapradesh) રીવામાં (Rewa) એક મોટો અકસ્માત (Accident) થયો છે. અહીં સુહાગી ટેકરી પાસે બસ (Bus) અને ટ્રોલીની (Trolley) જોરદાર અથડામણમાં 15...
સુરત: દિવાળીના (Diwali) સમયગાળામાં સુરતથી (Surat) સૌરાષ્ટ્રમાં જનારા પ્રવાસીઓની સંખ્યા ખૂબ મોટી હોય છે. તેમની જરૂરિયાતને પહોંચી વળવા માટે એસટી તંત્રએ દિવાળીમાં...
સુરત : નાની વેડ ગામમાં રહેતા પટેલ (Patel) સમાજના આગેવાન દ્વારા પરિણીતાનું સતત પાંચ વર્ષ સુધી યૌન શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ...
સુરત : શહેરના અલગ અલગ છેતરપિંડીમાં (Fraud) ભોગ બનેલાઓ સાથે નાણાકીય છેતરેપિંડી થતા એનસીસીઆરપી તેમજ આઈઆરયુની હેલ્પલાઈન (IRU Helpline) ઉપર ફોન કરી...
સુરત: સુરત રેલવે સ્ટેશનને (Railway Station) મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી તેમજ સુરત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન હબની (Transportation...
સુરત: રાજ્યમાં પહેલી વાર સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની (Electric vehicles) પોલિસી અમલમાં લાવવામાં આવી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખી શહેરમાં ઈ-વ્હીકલ...
સુરત : કોરોના (Corona) કાળમાંથી વેપાર-ધંધા અને અર્થતંત્ર બહાર આવી ગયાં પછી અમેરિકા (America) અને યુરોપનાં દેશોમાં સ્લો ડાઉનની અસર હીરા (Diamond)...
સુરત: દિવાળી (Diwali) બાદ ગમે ત્યારે ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત થવાની શક્યતા છે. જેના પગલે સુરત મનપામાં (SMC) વિવિધ સમિતિનાં...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા

સુરત: સુરત શહેરમાં ધનતેરસની આગલી રાત્રે ત્રણ ધર્મસ્થાનકોનું ડિમોલીશન કરવામાં આવ્યું છે. રાતના અંધારામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરત મનપાના દબાણ ખાતાની ટીમે આ મિશન પાર પાડ્યું હતું. દાયકાઓ જુના આ ધર્મ સ્થાનકો રિંગરોડ પર ટ્રાફિકમાં અડચણ રૂપ સાબિત થતા હતા, જેના લીધે અનેકોવાર અહીં અકસ્માતની ઘટનાઓ બનતી હતી, જેના પગલે સુરત મનપા દ્વારા રાતના અંધારામાં ધાર્મિક સ્થાનકોના ડિમોલીશનનું મિશન પાર પાડવામાં આવ્યું છે.
આ ડિમોલીશન ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા રીંગરોડ પર રાત્રિના 11 વાગ્યાથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધની આશંકાના પગલે મહિધરપુરા અને સલાબતપુરા પોલીસ દ્વારા દરગાહના મુંજાવર અને કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકવાલા સહિત આઠેક જણાની અટકાયત કરી લેવાઈ હતી.
24 કલાક ટ્રાફિકથી ધમધમતા શહેરના રિંગરોડ પર છેલ્લાં ઘણા સમયથી બે દરગાહ અને એક મંદિરને લીધે અકસ્માત તેમજ ટ્રાફિક જામની સમસ્યા ઉદ્દભવતી હતી. જોકે, ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન દરગાહ અને મંદિરના ડિમોલીશન માટે સુરત મનપા દ્વારા મક્કમ નિર્ણય લેવાયો હતો અને શુક્રવારે મોડી રાત્રે ત્રણેય ધર્મ સ્થાનોનું ડિમોલીશન કરાયું હતું.
ગોલ્ડન પોઈન્ટ પાસે ફ્લાયઓવર બ્રિજને અડીને આવેલા મહાકાળી માતાના મંદિર તથા એપીએમસી જુના ફૂલ બજાર સામે આવેલી દરગાહ ઉપરાંત વણકર સંઘ સામે આવેલી દરગાહના ડિમોલીશન માટે શુક્રવારે રાત્રે 11 વાગ્યાથી જ ક્વાયત શરૂ કરી દેવાઈ હતી. ધાર્મિક સ્થળોના ડિમોલીશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત અન્ય તમામ તકેદારી સેન્ટ્રલ ઝોન દ્વારા રાખવામાં આવી હતી. સવારે 4 વાગ્યા સુધી ડિમોલીશનની કામગીરી ચાલી હતી. ડિમોલીશન કામગીરી પુરી થયા બાદ મનપા દ્વારા તરત જ તે સ્થાને રસ્તો પણ બનાવી દેવાયો હતો. આ સંપૂર્ણ કામગીરી દરમિયાન રિંગરોડને કોર્ડન કરી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
એક હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા હતા
રિંગરોડ પર આવેલી બે દરગાહ અને મહાકાળી માતાજીના મંદિરના ડિમોલીશનની કામગીરી અત્યંત સંવેદનશીલ હોય મનપા દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરાઈ હતી. રાત્રે લગભગ 11 વાગ્યાથી જ સમગ્ર રિંગરોડ વિસ્તારમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ રિંગરોડ પર ગોલ્ડન પોઈન્ટથી માંડીને કિન્નરી ટોકિઝ સુધીના તમામ પોઈન્ટ પર બેરિકેડ સાથે 1 હજાર પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા. 5 કલાક સુધી ડિમોલીશન કામગીરી ચાલી ત્યારે આ પોલીસ જવાનો આખી રાત ખડેપગે ઉભા રહ્યાં હતાં. રસ્તાને અવરજવર અને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.
