વડોદરા: રામનવમી દ્વારા આજે હનુમાન જયંતિએ હોવાથી સિટી વિસ્તારમાં બે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેને લઇને ફરી કોમી છમકલુ કે પથ્થરમારા જેવી...
બોટાદ: (Botad) કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) સાળંગપુર ખાતે વિરાટ અને ભવ્ય ભોજનાલયનું (Bhojanalay) લોકાર્પણ કર્યું હતું. આ ભવ્ય ભોજનાલય 7...
વેકેશન એટલે બાળકોને મન, મજા, મસ્તી અને મોબાઈલ, વર્ષ દરમ્યાન અભ્યાસ, ટયુશન, લેસન અને અંતે પરિક્ષા આપી, નચિંત રહેવું બાળપણની પણ આ...
આ જમાનામાં બાળકોને શિક્ષણ આપવુ તો જરૂરી જ હોય છે. બાળક બે અઢી વરસના થાય કે એને પ્લેગ્રુપમા ભણવા મુકવા પડે. પણ...
ચૈત્ર મહિનાની પાવન નવરાત્રી પૂર્ણ થાય એટલે સ્ત્રીઓ ચૈત્ર મહિનામાં બળિયા દેવના મંદિરે ઠંડુ (આગલા દિવસે રાંધેલું) જમવા જાય છે. ચૈત્રના ધોમધખતા...
એક દિવસ ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો, ‘જીવનમાં સૌથી કરવા જેવું મહત્વનું કામ કયું છે ખબર છે ??’શિષ્યો કઈ બોલ્યા નહિ એટલે ગુરુજીએ કહ્યું,...
વજનઃ ૮૦૦ કિલોગ્રામ, ઊંચાઈઃ સાડા દસ ફીટ, કિંમતઃ ફક્ત પાંચ લાખ રૂપિયા. વહનક્ષમતાઃ ચાર વ્યક્તિની. આ વિગતો કોઈ ભારેખમ વાહનની નહીં, પણ...
નરેન્દ્ર મોદી કદાચ ભારતના પહેલા નેતા છે જેમના ભણતર વિષે સવાલો ઉઠાવવામાં આવે છે અને સામે પક્ષે જે જવાબ આપવામાં આવે છે...
જો કોઈપણ દેશએ પ્રગતિ કરવી હોય તો તે દેશના શાસકોએ પ્રજાને શિક્ષિત બનાવવી જરૂરી છે. ભૂતકાળમાં જે જે પ્રદેશોમાં સાક્ષરતાનું પ્રમાણ વધારે...
દુનિયાના કરોડો મનુષ્યો જ્યારે માંસાહાર છોડીને શાકાહાર અપનાવી રહ્યા છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (ફાઓ) દુનિયાને જીવજંતુના આહાર...
નડિયાદ: નડિયાદ તાલુકાના દાવડા સીમમાંથી પસાર થતી મોટી કેનાલમાં નીલગાય ખાબકી હતી. આ બનાવવાની જાણ થતા ગ્રામજનો અને વન વિભાગની ટીમે ગ્રામજનોની...
આણંદ : આણંદ શહેરના ટ્રાફિકથી ભરચક વિસ્તાર સીટી બસ સ્ટેશન પાસે આવેલા ઊંચા હોર્ડીંગ્સ પર એક માનસિક દિવ્યાંગ યુવતી ચડી જતાં ભારે...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એટલે કે આરબીઆઈએ ગુરુવારે રેપો રેટ ન વધારવાનો નિર્ણય લીધો છે. એટલે કે વ્યાજ દર 6.50% પર...
શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે રાવડાપુરાથી કરમસદ સુધી ડેડ કેનાલ પર માર્ગ બની રહ્યો છે. આ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે...
નવી દિલ્હી: (New Delhi) આજે ભારતીય જનતા પાર્ટી (BJP) તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM...
ગુવાહાટી : આજે અહીં રમાયેલી આઇપીએલ મેચમાં પ્રભસિમરન સિંહની આક્રમક અર્ધસદી અને શિખર ધવનની નોટઆઉટ અર્ધસદીની મદદથી પંજાબ કિંગ્સે 4 વિકેટે 197...
ગાંધીનગર: આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની (BJP) ગુજરાતની (Gujarat) નેતાગીરી 44માં સ્થાપના દિવસની ઉડજવણી કરનાર છે, ત્યારે સવારે પીએમ (PM) નરેન્દ્ર મોદી વીડિયો...
સુરત: (Surat) વેસુ ભીમરાડ રોડ પર આવેલા રાજડ્રીમ કોમ્પલેક્ષમાં હેરીટેઝ હોટલમાંથી (Hotel) પોલીસે (Police) હોટલની આડમાં ચાલતુ કુટણખાનું (Brothel) ઝડપી પાડી મેનેજર...
ગાંધીનગર: તાજેતરમાં રાજકોટમાં (Rajkot) બે અને હજુ ગઈકાલે ભરૂચના (Bahruch) દહેજમાં નવી નગરી પાસે ત્રણ સફાઈ કામદારોના ગટર સાફ કરવા જતી વખતે...
ગાંધીનગર: રાજયમાં તાજેતરમા જુનીયર કલાર્કની પરીક્ષાનું (Junior Clerk Exam) પેપર લીક (Paper leak) થઈ જવાના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી....
સુરત: (Surat) રામ ભક્ત હનુમાનજીની જયંતિ (Hanuman Jayanti) દર વર્ષે ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર,...
દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) (ICC) દ્વારા જારી કરાયેલી તાજેતરની વન ડે રેન્કિંગમાં (Oneday Rainking) કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે....
સુરત: (Surat) મુંબઈના વેપારી (Trader) સાથે સસ્તામાં હીરા (Diamond) બતાવવાની લાલચે 6.50 લાખની છેતરપિંડી કરનાર આરોપીને પુછપરછ માટે બોલાવતા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં...
પારડી: (Pardi) પારડી પોલીસની (Police) ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે રોહિણા ગામે વોચ ગોઠવી હતી. દમણથી વાપી, અંબાચ થઈ...
અનાવલ: (Anaval) મહુવા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી બારડોલીના કેદારેશ્વર મંદિરના સામે આવેલા પેટ્રોલ પંપની બાજુમાંથી મમરાની આડમાં પિકઅપમાં લઈ જવાતી વિદેશી દારૂની...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મના હસ્તે આજે ધણી હસ્તીઓને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પીઢ સમાજવાદી નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ...
બીલીમોરા: (Bilimora) બીલીમોરામાં તમિલ સમુદાયે બુધવારે ભગવાન કાર્તિકેય ઉત્સવની ઉજવણી કરી હતી. અંબિકા નદી કિનારે તમિલ સમુદાયના 11 શ્રધ્ધાળુઓએ ધાર્મિક આસ્થા અને...
કોલકાતા : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023માં (IPL 2023) આજે ગુરૂવારે જ્યારે અહીં પોતાના હોમ ગ્રાઉન્ડ (Home Ground) પર કોલકાતા નાઇટ રાઇડર્સ...
ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી (Rain) ખેતી (Farming) અને બાગાયતી...
નવસારી: (Navsari) નવસારીમાં પતિએ તેની પ્રેમિકા (Lover) સાથે રહેવા માટે પત્ની (Wife) પાસેથી ૫ લાખ રૂપિયા દહેજ પેટે માંગી શારીરિક-માનસિક ત્રાસ આપી...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વડોદરા: રામનવમી દ્વારા આજે હનુમાન જયંતિએ હોવાથી સિટી વિસ્તારમાં બે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેને લઇને ફરી કોમી છમકલુ કે પથ્થરમારા જેવી ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ એક્શન પ્લાન બનાવ્યો છે. શોભાયાત્રાના રૂટ વિસ્તારમાં ડીઆઇજી, ડીસીપી એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિત 634 પોલીસ કર્મી ખડે પગે ફરજ બજાવશે. ઉપરાંત 101 એસઆરપી પણ તૈનાન કરાશે. શોભાયાત્રા સાથે પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. શહેરના ફતેપુરા પાંજરગર મહોલ્લામાંથી રામનવમીના દિવસે ભગવાના રામની શોભાયાત્રા પસાર થતી હતી.
તે દરમિયાન તોફાનીઓ દ્વારા શોભાયાત્રા બપોરના 1.30 વાગ્યાના અરસામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો ઉપરાંત લારીઓ તથા વાહનોની તોડફોડ કરી શહેરમાં ચાલતા શાંતિ ભર્યા વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ કાફલાએ ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ અસામાજિક તત્વો દ્વારા પ્રિપ્લાન કાવતરુ હોવાથી સાંજના સમયે કુંભારવાડામાંથી નીકળેલી શોભાયાત્રા પર ભારે પથ્થર માર્યો કર્યો હતો.કોમી છમકલાના કારણે સમગ્ર શહેરમાં લોકોને કોમી ફાટી નીકળવાની દહેશત ફેલાઇ હતી.
પરંતુ પોલીસ સ્થિતિ પર કાબૂ મેળવ્યું હતું. ઘટનાના પગેલ નીમાયેલી એસઆઇટીની ટીમ દ્વારા કોમ્બિંગ કરીને અત્યાર સુધીમાં 40 જેટલા આરોપીઓને પકડી જેલ ભેગા કર્યા છે. હવે ફરી આજે હનુમાનજી જયંતિ હોવાના કારણે શહેરના સિટી વિસ્તારમાંથી બે શોભાયાત્રા નીકળનારી છે. જેના કારણે ફરી કોમી છમકલું ન થાય અને સુલેહશાંતિ ભર્યો માહોલ છવાયેલો રહે તે હેતુસર પોલીસ કમિશનર ડો.શમશેરસિંગ દ્વારા પોલીસની 634 કર્મચારીઓના ફોજ શહેરમાં ઉતારી છે. જેમાં એક ડીઆઇજી,બે ડીસીપી, બે એસીપી 18 પીઆઇ, 28 પીએસઆઇ 550 હેડ કોન્સ્ટેબલ એસઆઇ મળી 634 પોલીસ તૈનાત કરી દેવામાં આવ્યાં છે. ઉપરાંત 101 એસઆરપીની ટુકડી પણ સહિતનો સ્ટાફ શોભાયાત્રા પર ખડે પગે ફરજ બજાવશે.
હનુમાન જન્મોત્સવે નીકળનારી શોભાયાત્રાના આયોજકોએ પોલીસ પરમિશન લીધી
ભગવાન રામના જન્મ દિવસે ભક્તો દ્વારા ભારે ઉત્સાહ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો કરીને સમગ્ર ભક્તિભાવ ભર્યા માહોલ છીનભિન્ન કરી નાખ્યો હતો. ભગવાન રામ બાદ તેમના ભક્ત હનુમાનજીની જન્મ જયંતિ નિમિત્તે બે શોભાયાત્રા પર નીકળવાની હતી. ત્યારે યાત્રાના આયોજક દ્વારા પોલીસ પરમિશન લેવામાં આવી છે.સાંજે 5 વાગ્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રા પર નીકળશે. પહેલી શોભાયાત્રા ફતેપુરાથી માંડવી થઇ લહેરીપુરા જશે જ્યારે અન્ય યાત્રા છીપવાડ થઇ રોકડનાથ મંદિરે પહોંચશે.
સોશિયલ મીડિયામાં કોમી છમકલાને ફેલવતા બોગસ મિડિયાના નામે ફરનાર પર બાજ નજર
રામનવમીના દિવસે ભગવાનની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ કેટલાક બોગસ મીડિયાના નામ પર કેટલાક કેટલાક તત્વોએ સમગ્ર ઘટનાના વીડિયો ઉતારી લીધો હતો. જે પથ્થરમારાનો વીડિયો સોશિયલ માડિયા પર વાઇરલ કરીને શહેરની શાંતિમાં પલિતો ચીપવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે એક ઉચ્ચ અધિકારીને પૂછતા તેમણે જે મીડિયાના નામ પર બોગસ વ્યકિતઓ હશે. તેનો વીડિયો ક્યાંથી વાઇરલ થયો છે તેની માહિતી મેળવ્યા બાદ તેમની સામે કોમી વાતાવરણ ફેલાવવા બદલ કડકમાં કડક પગલા ભરાશે. અત્રે ઉલ્લેખનીય છેકે પોલીસ પથ્થરમારાનો વીડિયો એડિટ કરી વાઇરલ કરનારને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.