મુંબઈ: ભારતીય શેરબજાર(Stock Market)માં ઘટાડાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે ભારે પ્રોફિટ બુકિંગના કારણે બજાર લાલ નિશાન(Red...
નવી દિલ્હીઃ (New Delhi) રાજસ્થાન કોંગ્રેસમાં (Rajasthan Congress) ચાલી રહેલા સંકટનો ઉકેલ 10 જનપથથી જ બહાર આવશે. અત્યાર સુધીના સંકેતો આની સાક્ષી...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર (Social Media) ટીમ ઈન્ડિયાના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MSDhoni) અને પૂર્વ ઓપનર ગૌતમ...
વોડાફોન આઈડિયાએ (Vodafone Idea) ઈન્ડસ ટાવર્સને લગભગ 7000 કરોડ રૂપિયા આપવાના બાકી છે. ઇન્ડસ ટાવર્સે (Indus Towers) હવે ધમકી આપી છે કે...
નવી દિલ્હી: સાઉથ સિનેમા જગતમાં ફરી એકવાર શોકનું વાતાવરણ સર્જાયું છે. તેલુગુ (Telugu) સુપરસ્ટાર મહેશ બાબુના (Mahesh Babu) ઘરમાં શોકનો માહોલ છે....
નવી દિલ્હી: સાઉદી અરેબિયાના (Saudi Arabia) રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (Crown Prince MBS)ને દેશના...
નવી દિલ્હી: દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓને (Central Government Employee DA Hike) મોટી ભેંટ મળી છે....
ગાંધીનગર: રાજ્યમાં હાલ વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને પાર્ટી (Party) દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા ઉમેદવારી, પ્રભારીઓની...
નવી દિલ્હી: ટાટા મોટર્સે (Tata Motors) આજે બુધવારે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tata Tiago EV લોન્ચ કરી છે. સ્થાનિક ઈલેક્ટ્રિક કાર...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના લખીમપુર ખેરી(Lakhimpur Kheri)માં બુધવારે સવારે ખાનગી બસ(Bus) અને ટ્રક(Truck) વચ્ચે ગંભીર અકસ્માત(Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં 8...
સુરત(Surat): સુરતમાં ક્રાઈમ રેટ દિનપ્રતિદિન ઊંચો જઈ રહ્યો છે. અહીં નાની નાની વાતોમાં ચપ્પુ ઉછળવા લાગ્યા છે. આવી જ એક ચોંકાવનારી હિંસક...
સુરત(Surat) : ગોલ્ડ લોનની (Gold Loan) રકમ ચુકવી આપવાનું જ્વેલર્સે (Jewelers) ખોટું જણાવી સોનાના દાગીના (Gold Jewelry) ગીરવે (Mortgage) રાખનાર ફાયનાન્સરને (Financer)...
સુરત: સુરત(Surat)નાં લાજપોર જેલ(Lajpor Jail)માં કર્મચારીઓએ( employees)સરકાર સામે મોરચો માંડ્યો છે. પોતાની વિવિધ માંગોને લઈને કર્મચારીઓ આજથી હડતાળ(strike) પર ઉતરી ગયા છે....
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની 8 સહયોગી સંસ્થાઓ પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ...
સુરત: ધંધાદારી આયોજનોની વચ્ચે પણ શેરી ગરબાને ‘ગુજરાતમિત્ર’ તેમજ ‘મેન ઈઝ હા’ ગ્રુપ દ્વારા સુરતમાં જીવંત રાખવામાં આવ્યા છે. આ વખતે પણ...
અંકલેશ્વર(Ankleshwar): નવરાત્રી(Navratri)ના પર્વમાં માતાજીની આરાધનાનું અનેરું મહત્વ છે ત્યારે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વસતા ભાલિયા કોળી સમાજ દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના દારૂ નીતિ (liquor policy) કેસમાં પ્રથમ ધરપકડ (Arrest) કરી છે. EDએ મનીષ સિસોદિયાના (Manish Sisodia)...
વૈજ્ઞાનિકોએ સોમવારે એક અવકાશયાનને એક એસ્ટરોઇડ સાથે અથડાવ્યું. આ દુર્ઘટનાનો હેતુ પૃથ્વીને બચાવ કરવાં માટે એક નવું સાધન આપવાનો હતો. ડબલ એસ્ટરોઇડ...
માણસ વચ્ચે રહીને શોધું…!ક્યાંયે ન મને મળતો માણસ…!!આજે વાત કરવી છે માણસની, માણસની વ્યથાની, માણસના અમાનવીય ક્રુર કૃત્યો અને પ્રાયશ્ચિતની. શું આપણે...
થ્રિલર-મિસ્ટરી-સસ્પેન્સ …એક રીતે જુઓ તો આ ત્રણેય શબ્દ એક જ ગૌત્રના લાગે.એક યા બીજી રીતે એકમેક સાથે સંકળાયેલા લાગે. અકળ કુદરતની કરામત...
અમેરિકા ખંડ શોધાયો અને યુરોપ તેમ જ ઈંગ્લૅન્ડના લોકોએ એ ‘તક અને છત’ના દેશ પ્રત્યે ધસારો કર્યો. એ સમયે ઈંગ્લૅન્ડમાં પ્લેગનો રોગ...
કોરોનાના રોગચાળાને કારણે ખોરવાયેલી સપ્લાય ચેઇનને કારણે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં મોંઘવારીનો દોર શરૂ થયો જ હતો અને ત્યાં આ વર્ષના ફેબ્રુઆરીના...
વિવિધ સમુદાયોમાં સેક્સ અંગે હજી પણ રૂઢિવાદી વલણ પ્રવર્તે છે. આ વિષય પર ભાગ્યે જ મુક્ત ચર્ચા થતી હોય છે. શારીરિક સમસ્યાઓ,...
ઇરાનની પ્રજા ખાનગીમાં જરથોસ્તી ધર્મ (ઇસ્લામના આગમન પૂર્વેનો ઇરાન, પર્શિયાનો ધર્મ) તરફ ઢળી રહી છે. કેટલાક ખાનગીમાં તો અમુક જાહેરમાં જરથોસ્તી રીતરિવાજો...
માણસથી કદાચ હવે જીન ડરતાં હશે. ‘ભાવેશભાઈ, તમને ખબર છે, આપણા ગામના તળાવ પાસે જીન રહે છે?’ કિરીટભાઈએ પોતાની બાજુના મકાનમાં નવા...
‘પ્રિય રોજર, મારો મિત્ર અને મારો હરીફ… હું ઈચ્છું છું કે આ દિવસ ક્યારેય ન આવે.’ આ શબ્દો હતાં રોજર ફેડરરના સૌથી...
રાજ્યમાં શહેરી ટ્રેનની સેવા સૌપ્રથમ અમદાવાદને મળી છે અને 30 સપ્ટેબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોના વધુ એક લાંબા રૂટને ખુલ્લો...
ગાંધીનગર : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર, સુરત અને...
ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) લેકાવાડા ખાતે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીને (જીટીયુ) ફાળવવામાં આવેલી 100 એકર જમીન પર નિર્માણ પામનાર ગુજરાતની...
ગાંધીગનર : ગુજરાત વિધાનસભાની તૈયારીઓ પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વ્રારા પૂરજોશમાં ચાલી રહી છે. આજે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે કમલમ કાર્યાલય પોહચીને...
વડોદરા શહેર એ પાણીના મુશ્કેલીનો પર્યાય થઇ ગયો છે. મહાનગરપાલિકાના અણઘડ વહીવટ અને પાણી વિતરણ માટેના અપૂરતા આયોજનના કારણે પ્રજા પરેશાન થઇ ઉઠી છે. વડોદરા શહેરને અવ્વલ નંબર ઉપર લઇ જવા માટેની મોટી મોટી વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા હાલમાં સામે આવી રહી છે. વિકાસની ગુલબાંગો ફેંકતા એકેય નેતા પાણીના પ્રશ્ને બોલવા રાજી નથી. ત્યારે શહેરના અકોટા વિસ્તારમાં દુષિત અને દુર્ગંધ વાળું પાણી આવવાના કારણે પ્રજા પરેશાન થઇ ઉઠી છે.
વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનો પ્રશ્ન વિકટ બની ગયો છે. છેલ્લા પંદર દિવસથી શહેરમાં પાણીની મોકાણ જોવા મળી રહે છે. શહેરમાં પાણી અંગેની સામસ્યા એક જ હોય છે માત્ર સરનામા બદલાતા રહે છે. અકોટા વિસ્તારમાં લોકો દુષિત અને દુર્ગંધ વાળું પાણી આવવાના કારણે પ્રજા પરેશાન થઇ ઉઠી છે. હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે તેવામાં આ વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું. માંડ એકાદ કલાક પાણી આવે છે અને તેમાં અડધો કલાક કાળા કલરનું પાણી મળે છે અને તે પણ અત્યંત દુર્ગંધ મારતું પાણી આવે છે. છેલ્લા કેટલાય સમયથી આ પ્રશ્ને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આ વિસ્તારની પાણીની લાઈનો ગટરની લાઈનો સાથે મળી ગઈ હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે આ વિસ્તારની સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી માગ છે.
અકોટામાં પાણીની લાઇનમાં ભંગાણ
શહેરમાં લોકો પાણી ન મળવાની બૂમો મચાવી રહ્યા છે તો બીજી બાજુ પાણીની લાઈનમાં એક બાદ એક ભંગાણ જોવા મળી રહ્યા છે. શહેરના અકોટા વિસ્તારમાં દિનેશ મિલની પાસે આવેલ બ્રિજની નીચે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે લાખો ગેલન પાણી ગટરમાં વહી જતું નજરે પડ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી આ ભંગાણ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ પાણી સીધું ગટરમાં જ જતું રહેતા હજારો લીટર પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે. ત્યારે આ લાઇનનું ત્વરિત સમારકામ કરવામાં આવે તે જરૂરી છે.
સયાજીબાગ ભૂગર્ભ સંપ ઉપર ઢાંકણું જ નથી , લીલા કપડાથી ઢાંકવામાં આવ્યું છે
શહેરમાં દુષિત પાણી આવવાની બૂમો છે. ત્યારે સયાજીબાગ ભૂગર્ભ સંપ ખાતે એક ટાંકા ઉપર ઢાંકણું જ લગાવવામાં આવ્યું નથી. અહીં બે સંપ આવેલા છે જે પૈકી એક 9 લાખ 10 હજાર લીટરની કેપેસીટી ધરાવે છે તો બીજો સંપ 11 લાખ 29 હાજર લીટરની ક્ષમતા ધરાવે છે. આ પૈકી 9 લાખ લીટર વાળા સંપ ઉપર વર્ષોથી આર.સી.સી. ઢાંકણું જ નથી. તેને લીલા પડદાથી ઢાંકવામાં આવ્યો છે. 11હજાર લીટર વાળા સંપ ઉપર ઢાંકણું બનાવવામાં આવ્યું છે. જયારે આ સંપમાં કચરું ન પડે તેથી લીલા કપડાથી ઢાંકવામાં આવે છે. આ અંગે સંપના ઇન્ચાર્જને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી આમ જ છે. ઉપરી અધિકારીઓને કહ્યું તો તેઓએ જણાવ્યું હતું કે નવો સંપ બનાવવાનો છે એટલે આના ઉપર ઢાંકણાનું કઈ કામ નથી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પાંચ વર્ષથી જો આ જ સ્થિતિ હોય તો હજુ આગામી કેટલા વર્ષો લાગશે? અને પ્રજાને ક્યાં સુધી કચરાવાળું પાણી પીવાનો વારો આવશે?