ભારતના બંધારણ (Constitution of India) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (President Draupadi Murmu) સુપ્રીમ કોર્ટના (supreme Court) જસ્ટિસ...
ભરૂચ: નેત્રંગ તાલુકાના (Natrang) કબીરગામમાં રહેતા ખેડૂતના (Farmer) મકાનને તસ્કરોએ (Thief) નિશાન બનાવી તલ વેચાણમાંથી મળેલ રોકડા રૂ.૧.૯૩ લાખની ચોરી કરી ભાગી...
સુરત: (Surat) સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલા સુભાષનગર પાસે ગઈકાલે મોડી રાત્રે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા (Murder) કર્યા હોવાની ઘટના...
નવી દિલ્હી: આ વખતે T20 વર્લ્ડ કપ 2022માં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયા (Australia) દ્વારા આયોજિત ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરના રોજ...
વાંકલ: માંગરોળ (Mangrod) તાલુકાના મોસાલી ચાર રસ્તાથી ભરૂચ (Bharuch) સિટી પોલીસ (Police) સ્ટેશન અને ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા બે...
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ રિપોર્ટ-2022ને (Global Hunger Index Report) લઈને થઈ રહેલી આલોચના વચ્ચે સંયુક્ત રાષ્ટ્રે (United Nations) સોમવારે કહ્યું કે ગરીબી (Poverty)...
હા, જીવનમાં અને જગતમાં જે કાંઈ થાય છે તે સર્વ પરમાત્માના સંકલ્પ પ્રમાણે જ થાય છે. બધું જ ભગવાનની ઇચ્છાથી થાય છે....
ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણિ ન મનૈરથૈ,ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા:મતલબ કે કોઇપણ કાર્ય વિચાર કરવા માત્રથી પૂર્ણ નથી થતું. પણ...
મથુરા શહેરથી લગભગ 26 કિમી દૂર ગોવર્ધન પરિક્રમામાં માર્ગમાં રાધા કુંડ, શ્યામકુંડ એ ગોવર્ધન ટેકરી પાસે અરીતા નામના ગામમાં આવેલા બે પવિત્ર...
આસવનો વદ પક્ષ એટલે ક્ષણે ક્ષણે અંધકાર વધવાની ક્રિયા શરૂ થાય છે. ચંદ્રમા નાનો નાનો થતો જાય છે. દીવાઓથી રાત સજવા લાગે...
દૂષિત ખોરાક અને પાણીના કારણે રાજસ્થાનના (Rajasthan) કોચિંગ શહેર (Coaching City) કોટાના (Kota) કોચિંગ વિદ્યાર્થીઓમાં (Students) મોટું સંકટ ઊભું થયું છે. છાત્રાલયોમાં...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ જારી કરી....
નવી દિલ્હી. દિવાળીનો (Diwali) તહેવાર આવી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોએ તેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. પછી તે ઘરની સફાઈ...
અમેરિકન ટેક જાયન્ટ Apple Inc એ ચીનને (China) મોટો ઝટકો આપ્યો છે. કંપની તેના ઉત્પાદનોમાં ચાઇનીઝ ચિપસેટનો (Chipset) ઉપયોગ કરશે નહીં. એક...
પશ્ચિમ બંગાળ(West Bengal): પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન(CM) મમતા બેનર્જી(Mamata Banerjee)એ સોમવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર સૌરવ ગાંગુલી(Sourav Ganguly)ની અધ્યક્ષ(Chairman) પદેથી...
ઉત્સવો – તહેવારો – વ્રતોનું માનવ જીવનમાં મહત્ત્વનું સ્થાન છે. મનુષ્ય ઉત્સવ પ્રિય છે અને તેથી જ દરેક ધર્મ- સંપ્રદાયોમાં કોઇક ને...
નવી દિલ્હી: આપણા હિન્દુ ધર્મમાં કારતક મહિનામાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે. પાંચ તહેવારોની શ્રેણી દિવાળી દરમિયાન શરૂ થાય છે અને ધનતેરસથી...
નવી દિલ્હી: ભારતમાં તહેવારો વિશે એવું કહેવાય છે કે અહીં “7 વાર 9 તહેવારો” ઉજવવામાં આવે છે. દરેક તહેવારની પાછળ ચોક્કસપણે કોઈને...
નવી દિલ્હી: પ્રકાશ અને સુખ અને સમૃદ્ધિનો તહેવાર છે. હિન્દુ ધર્મમાં દિવાળી મુખ્ય ઉત્સવમાંનો એક છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન કુબેર...
વડોદરા : અમિતનગર સર્કલ પાસે ગેરકાયદે ઉભા રહેતા વાહનચાલકો સામે પોલીસ તથા ટ્રાફિક વિભાગ કેમ ચૂપકિદી સેવી રહ્યું છે. જેની સ્થાનિક સહિતના...
નવી દિલ્હી: કારતક માસની એકાદશીને રમા એકાદશી કહેવાય છે. દિવાળી પર્વની શરૂઆત રમા એકાદશીથી થાય છે. આ વર્ષે રમા એકાદશી 21 ઓક્ટોબર...
નવી દિલ્હી: ન્યાય દેવ શનિ (Shani Dev) માર્ગી 23 ઓક્ટોબરે થશે. આ જ દિવસે ધનતેરસ (Dhanteras) પણ આવી રહી છે તે ખૂબ...
અમદાવાદ: દિવાળીના (Diwali) તહેવારમાં ગુજરાત (Gujarat) સરકારે પ્રજા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે રાજ્યના 38 લાખ LPG ધારકો માટે...
સાઉદી અરેબિયા: ઓઇલ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝના સંગઠન OPEC પ્લસ દ્વારા તેલ ઉત્પાદનમાં કાપ મૂકવાના નિર્ણય બાદ યુએસ (US) અને સાઉદી અરેબિયા (Saudi Arabia)...
કિવ(Kyiv): યુક્રેન(Ukraine)ની રાજધાની કિવ સોમવારે વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું હતું. રશિયા(Russia)એ કેમિકેઝ ડ્રોન(Kamikaze drones) સાથે હુમલો(Attack) કર્યો હતો. મળતી માહિતી મુજબ કિવમાં 5 વિસ્ફોટના અવાજ સંભળાયા...
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા(Urvashi Rautela) ઈરાની(Iran) મહિલા(Women)ઓના સમર્થન(Supports)માં ખુલ્લેઆમ સામે આવી છે. હિજાબનો વિરોધ કરી રહેલી ઈરાની મહિલાઓના સમર્થનમાં ઉર્વશી રૌતેલાએ...
નવી દિલ્હી: દેશના લગભગ 12 કરોડ ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી દિવાળીની ભેટ મળી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તેનો 12મો...
નવી દિલ્હી: ચીનમાં (China) હાલ કોમ્યુનિસ્ટ પાર્ટીનું (Communist Party) સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના સત્રમાં ચીનની રાજનીતિ, કોવિડ, રાષ્ટ્રપતિ...
બીલીમોરા : ગણદેવી(Gandevi) તાલુકામાં 91.48 ઇંચ વરસાદ પડ્યા બાદ ચોમાસુ(monsoon) લગભગ સમાપ્ત(finish) થયું છે. ત્યારે ગણદેવી તાલુકાનું ગૌરવ દેવધા ડેમ(Devdha Dam) ઉપર...
રાજકોટ: રજકોટના (Rajkot) ગોંડલ (Gondal) રોડ પર આવેલા TVSના શો રૂમમાં ભીષણ આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. આગ...
ગાંધીનગર: (Gandhinagar) અમરેલીના જાફરાબાદમાં ચૂંટણી (Election) ફરજ દરમ્યાન એક મહિલા કર્મચારી ઢળી પડતાં તેમનું નિધન થયું હતું. હાર્ટ એટેકના કારણે આ મહિલા કર્મચારીનું નિધન થયું હોવાનું અનુમાન છે.
મતદાનના દિવસે ગરમીનો પ્રકોપ જીવલેણ બન્યો હતો. ગરમીનો પારો ઉંચો જશે તેવી પહેલેથી જ આગાહી હતી અને સાવચેતી રાખવા સલાહ અપાઈ હતી. જો કે જાફરાબાદમાં એક મહિલા કર્મચારીનું ચૂંટણી ફરજ દરમિયાન મોત નીપજ્યું છે. જાફરાબાદ શહેરની સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરીયા, અચાનક કામગીરી દરમિયાન પડી ગયા હતા. તેમને 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. હાર્ટ એટેકના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન છે.
બીજી ઘટનામાં આણંદ ખંભાત વિધાનસભાના ધુવારણમાં મહિલાને હાર્ટ એટેક આવ્યો છે. મહિલાએ મતદાન કર્યું ને મતદાન મથક ઉપર જ હાર્ટ એટેક આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પોલિંગ ઓફીસરોએ મહિલાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમને સફળતા ન મળી અને મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું. મૃતક મહિલાનું નામ સજનબેન સોલંકી હોવાનું અને તેઓ હરીપરા વિસ્તારના રહેવાસી હોવાની વાત સામે આવી છે. ચાલુ મતદાને મહિલાનું નિધન થતા અરેરાટી મચી ગઈ છે.
વધુ એક બનાવમાં અમદાવાદના મણિનગર ગોરના કુવા પાસે શ્રી શારદાબેનની વાડી પાસે વોટ આપીને આવેલી એક મહિલા એકાએક ઢળી પડી હતી. તડકામાં લૂ લાગતા જાહેર માર્ગ પર જ મહિલાને ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઈ ગઈ હતી. સુરેખા રોહિત નામના 40 વર્ષીય મહિલા શારદાબેનની વાડી પાસે જ ઢળી પડ્યા હતા, ત્યારે તેમને સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની તબિયત લથડી, રાજકોટ હોસ્પિટલમાં દાખલ
ગાંધીનગર: રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાને અમરેલી ખાતે મળવા જઈ રહ્યા હતા, ત્યારે મોકરિયાની તબિયત રસ્તામાં જ લથડી હતી. જેને કારણે તેમને તાત્કાલિક રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ પરસોતમ રૂપાલાને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.