આણંદ : આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદાસ્પદ બનેલી હોટલ બ્લ્યુ આઈવી ફરી ચર્ચામાં આવી છે. હોટલનું બાંધકામ નિયમ મુજબ ન હોવાથી...
નડિયાદ: પ્રદૂષણ મામલે ફરી એકવાર નડિયાદ નગરપાલિકા તંત્ર ભીંસમાં મુકાયુ છે. મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે સંકલન સમિતિની બેઠકમાં નડિયાદ પ્રશાસનના ડમ્પિંગ સાઈટે...
કોરોનામાં પણ ઘણાં લોકોનાં અકાળ મૃત્યુ થયાં છે…. પોતાનું અને કુટુંબનું જીવન બચાવવા એક દીવો પ્રગટાવજો!પ્રકાશ અને ઉલ્લાસનું મહાપર્વ દીપાવલી આવે છે....
શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું: આજથી મીઠાને સૌ ‘સબરસ’ તરીકે ઓળખશે અને મીઠું શુકનવંતુ ગણાશે! સબરસ…….. સબરસનો અર્થ:- મીઠું, નમક (ગુજરાતમાં દિવાળીની પાછલી રાતે...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડ(Uttarakhand)નાં કેદારનાથ(Kedarnath)માં એક હેલિકોપ્ટર(Helicopter) ક્રેશ(Crash) થયું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ છ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે....
સુરત: (Surat) સુરત શહેરમાં આર્થિક ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યો છે, ત્યારે આ શહેરની એક મોટી સમસ્યા વ્યાજખોરીની છે. નાના, ગરીબ...
વાઘ/વાગ્બારસ- તા. 21.10.2022 આસો વદ, 11/12 ને શુક્રવાર – રમા એકાદશી તથા વાઘ/વાગ્ બારસ. -(સાંજે 17.22 સુધી એકાદશી તિથિ રહેશે ત્યાર બાદ...
સુરત: સુરતમાં (Surat) ડ્રેનેજની (Drainage) સફાઈ દરમિયાન મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. SVNIT કોલેજ નજીક ડ્રેનેજની સફાઈ કામગીરી દરમિયાન ત્રણ...
પ્રાકૃતિક સૌંદર્યના ધામસમા વલસાડમાં આવેલું ધરમપુર ઐતિહાસિક વારસાને જાળવીને બેઠું છે. તેનો આ વૈભવ ધરમપુરના લેડી વિલ્સન મ્યુઝિયમમાં દૃષ્ટિગોચર થાય છે. ધરમપુર...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ (War) હજી પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા કેટલાક દિવસોથી રશિયા યુક્રેન...
ગાંધીનગર: ગુજરાત(Gujarat)માં આગામી વિધાનસભા(Assembly)ની ચૂંટણી(Election)ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન હવે ગુજરાતના એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસે(Corporate House) ચૂંટણી પંચ(Election Commission)...
ગીત સંગીત આપણો સાંસ્કૃતિક વારસો છે. આધુનિક વિજ્ઞાન પણ ગીત-સંગીતને રોગ નિવારક ગણે છે. ગીતસંગીતને ભાષાની કોઈ મર્યાદા નડતી નથી. મહાસાગરના જલતરંગોની...
સુરત: (Surat) સુરતના અમરોલી (Amroli) છાપરાભાઠા વિસ્તારમાં સ્કૂલની સામે એપાર્ટમેન્ટના ફ્લેટમાં ધમધમતું કૂટણખાનું (Prostitution) પોલીસે (Police) ઝડપી પાડ્યું છે. અહીં એક મહિલા...
આમ જોવા જઈએ તો ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગને વિલ’ બનાવવાની જરૂરીયાત હોતી નથી. કોઈપણ વ્યકિતના જીવનકાળ દરમ્યાન પોતે ઊભી કરેલી આર્થિક મૂડી...
ટોકિયો(Tokyo): કિમ જોંગ(Kim Jong-un)ના મિસાઈલ પરીક્ષણ વચ્ચે જાપાને (Japan) હવે ઉત્તર કોરિયા (North Korea) પર નવા પ્રતિબંધો(Restrictions) લાદવાનો નિર્ણય લીધો છે. મુખ્ય...
નવી દિલ્હી: આ વર્ષે ધનતેરસ (Dhanters) -દિવાળી (Diwali) પહેલા, ખરીદી અને રોકાણનો ખૂબ જ શુભ સંયોગ આજે, 18 ઓક્ટોબર, 2022, મંગળવારના રોજ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારીમાં છે. પાંચ વર્ષમાં પ્રધાનમંત્રીએ ગુજરાતની જેટલી ચિંતા કરી નથી એટલી ચિંતા કરી (આપણે ખર્ચે) વારંવાર ગુજરાતની...
એક સજ્જન હંમેશા ખુશ રહે , એક્ટીવ રહે, કામ કરે.બીજાને મદદ કરે અને કોલોનીનાં બાળકોને ભેગાં કરી ધમાલ પણ કરાવે.ક્યારેય થાકેલા દેખાય...
હથેળીમાં ચાંદ બતાવનારાઓના હાથ હેઠા પડતાં હોય તો, શરદ પૂર્ણિમાનો ચાંદ જોઇને.! હથેળી વામણી પડી જાય ને આંખમાં ઝાંખપ આવવા માંડે. લોકો...
નૈતિક અધ:પતન! કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો પાયો નૈતિકતા છે અને અંધકારમય ભવિષ્યનું કારણ હોય છે નૈતિક અધ:પતન! અને શિક્ષણજગતમાં નૈતિક અધ:પતન એટલે...
નવી દિલ્હી: આ વખતે ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2022માં (T20WorldCup2022) શાનદાર શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયાને પહેલી જ વોર્મ-અપ મેચમાં હરાવ્યું છે....
દુનિયામાં જંગલી પશુ, પંખીઓ, સરીસૃપો તથા અનેક પ્રકારના જળચરોની વસ્તીમાં ઘટાડો થઇ રહ્યો હોવાની ચર્ચાઓ તો ઘણા સમયથી ચાલતી હતી તેમાં હાલમાં...
નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ઉત્તર ભારતમાં (India) લગભગ 50 સ્થળો પર દરોડા (Raid) પાડ્યા છે. આ દરોડા દિલ્હી (Delhi)...
વડોદરા: રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ તરફ જતી લક્ઝરી બસ આજે સવારે વડોદરામાં કપૂરાઈ ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ઘઉં ભરેલા એક...
ભારતના સૌથી જૂના રાજકીય પક્ષનાં ૧૩૭ વર્ષના ઇતિહાસમાં ૪૦ પ્રમુખો ચૂંટાયા છે, પણ તે માટે માત્ર ૬ વખત જ ચૂંટણી થઈ છે,...
સુરત: નવી સિવિલ હોસ્પિટલના (NCH) એનઆઇસીયુ (NICU) વિભાગમાં સિક્યુરિટી (Security) તરીકે ફરજ બજાવતી મહિલાને દર્દીના સગાવાળા સાથે થયેલી બોલાચાલી બાદ ઢીકમુક્કીનો માર...
ભારતમાં (India) તમામ તહેવારો (Festiwal) ધામધૂમથી ઉજવવામાં (Celebrate) આવે છે. ભારતમાં ખાસ કરીને દિવાળીનો (Diwali) તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે...
સુરત : વિધાનસભાની (Assembly) ચૂંટણી (Election) આવી રહી છે, જે તે વિસ્તારમાં વોટબેંક પર પ્રભુત્વ ધરાવતા સમાજોએ શક્તિ પ્રદર્શન યોજીને રાજકીય પક્ષોનું...
સુરત : શહેરમાં રખડતા ઢોરના ન્યુસન્સ મામલે શહેરીજનોને પડી રહેલી હાલાકી દુર કરવા મનપા દ્વારા ગંભીરતાથી પ્રયાસો હાથ ધરાયા છે. રખડતા ઢોર...
સુરત : સરથાણા જકાતનાકા પાસે પૂણા સીમાડા રોડ પર સંગના સોસાયટીમાં રહેતા 36 વર્ષીય અંકુરભાઇ વિનુભાઇ બાગુભાઇ ગોરાસીયા એમ્બ્રોડરી (Embroidery) જોબવર્કનુ (Job...
દિલ્હી શરાબ કૌભાંડમાં જેલમાં બંધ દિલ્હીના સીએમ (Delhi CM) અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) વચગાળાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટની બેંચ કોઈ આદેશ આપ્યા વિના જ ઉઠી ગઈ હતી. હવે સુપ્રીમ કોર્ટની બેંચ કેજરીવાલની અરજી પર ગુરુવારે અથવા આવતા સપ્તાહે આદેશ આપી શકે છે. કેજરીવાલે કોર્ટમાં વચગાળાના જામીનની માંગણી કરી હતી જેની સુનાવણીમાં 3 મેના રોજ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરવામાં આવે જેથી તેઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકે.
કેસની સુનાવણી દરમિયાન EDએ કોર્ટને જણાવ્યું હતું કે વર્ષ 2022માં ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ 7 સ્ટાર ગ્રાન્ડ હયાત હોટલમાં રોકાયા હતા અને હોટલનું બિલ ચનપ્રીત સિંહે ચૂકવ્યું હતું. ચનપ્રીત સિંહ પર ગોવાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે કથિત રીતે ફંડ મેળવવાનો આરોપ છે. EDના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કર્યો અને કહ્યું કે આ કોઈ રાજકીય રીતે પ્રેરિત કેસ નથી. અમને આ મામલામાં થઈ રહેલી રાજનીતિની ચિંતા નથી પરંતુ અમારી ચિંતા પુરાવાને લઈને છે. શરૂઆતમાં અમારું ધ્યાન અરવિંદ કેજરીવાલ પર ન હતું કે ન તો ED કેજરીવાલ સામે પગલાં લેવાનું વિચારી રહી હતી પરંતુ જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ કેજરીવાલની ભૂમિકા સ્પષ્ટ થતી ગઈ.
સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વકીલ સિંઘવીને કહ્યું કે જો અમે વચગાળાના જામીન આપીશું તો કેજરીવાલ સીએમ તરીકે સત્તાવાર કામ કરી શકશે નહીં કારણ કે તેનાથી સમસ્યા ઊભી થઈ શકે છે અને અમે સરકારના કામકાજમાં હસ્તક્ષેપ કરવા માંગતા નથી.
વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરીવાલ વતી દલીલો રજૂ કરી અને એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ ED વતી દલીલો રજૂ કરી. કેજરીવાલના વકીલ સિંઘવીનું કહેવું છે કે મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને તેમની ધરપકડ ગેરકાયદેસર છે. તપાસ એજન્સી સમક્ષ હાજર થવામાં નિષ્ફળતા એ ધરપકડનો આધાર બની શકે નહીં. એસવી રાજુનું કહેવું છે કે ધરપકડનો નિર્ણય માત્ર તપાસ અધિકારીઓએ જ લીધો ન હતો પરંતુ વિશેષ ન્યાયાધીશ દ્વારા પણ લેવામાં આવ્યો હતો.