સુરત (Surat) : સુરત શહેરમાં પ્રથમ વખત કોકેઇન (Cocaine) પકડતા શહેર પોલીસ ચોંકી ગઇ છે. સુરતમાં અત્યાર સુધી જયારે એમડી ડ્રગ્સનુ (MD...
તા.૨૨ જૂન ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ માં ‘ માન્યતા નહીં, અનુભૂતિનો વિષય છે ઇશ્વર ‘ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યું. તદ્દન સાચી વાત કારણકે...
મેલેરિયા, ઝેરી મેલેરિયા, પ્લેગ, ડેંગ્યુ, એચ1એન1, લેપ્ટોસ્પાયરોસિસ પછી કોરોના આવ્યો. માનવીએ અનેક આપત્તિઓનો સામનો કર્યો છે. ફરી કોરોનાએ પોતાના સામ્રાજ્યને ફેલાવાનું શરૂ...
આજકાલ અખબારોનાં પાનાં ઉથલાવતાં કોઈ ને કોઈ પેજ ઉપર આગના બનાવો બનવાના સમાચાર અચૂક વાંચવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી તો મોટી...
દેશ આજે ધર્મના નામે ખંડિત થઈ ગયો છે. મંદિર – મસ્જીદ વિવાદ અદાલત સુધી પહોંચે શું કામ? નાગરિક અદાલત અને સત્ય આધારીત...
આસામ પહેલું ભારતીય રાજ્ય છે, જ્યાં કાયદો પસાર કરવામાં આવ્યો કે સરકારના કર્મચારીઓ એ તેમના માતાપિતાની સંપૂર્ણ કાળજી લેવાની. જો સરકારને વડીલ...
વલસાડ : કપરાડાના (Kaprada) અકસ્માત (Accident) ઝોન કુંભઘાટ નજીક માર્ગની બાજુમાં ટ્રકનું (Truck) પંકચર બનાવી રહેલા ચાલક સહિત 2 ઈસમોને અન્ય ટ્રક...
હથોડા: કુંવારદા (Kunwarada) ગામે આવેલા ઊંડા તળાવમાં (Lake) રવિવારે બપોરે નજીકમાં આવેલી સોસાયટીમાં રહેતા પાંચ સગીર મિત્રો નાહવા પડ્યા હતા. આ પાંચ...
હિન્દુ જેઠ મહિનાના પ્રારંભ સાથે ચોમાસાની શરૂઆત થાય.પહેલો વરસાદ પડે એટલે માટીની સુગંધ પ્રસરે,વાતાવરણમાં ઠંડક થાય.ખેડૂતો વાવણીની તૈયારી કરે.રેઇનકોટ છત્રીની દુકાને ઘરાકી...
એક દિવસ નારદજી ગંગા નદીને મળવા ગયા અને કટાક્ષમાં પૂછવા લાગ્યા, ‘ગંગા , તું શું પૃથ્વીલોક પર આવીને ખુશ છે? આ માનવીઓ...
અમેરિકા બે હાસ્યાસ્પદ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. એક તરફ શાળાઓમાં ભૂલકાંઓને કોઇ વિકૃત લોકોના હાથે ટપોટપ હણવાની છૂટ અપાય છે. બીજી...
પેરિસ સ્થિત ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય કર્યો છે. FATFએ ફેબ્રુઆરી ૨૦૧૮ માં પાકિસ્તાનને નબળા મિકેનિઝમવાળા...
સુરત: (Surat) સીંગણપોર ખાતે રહેતી 15 વર્ષની કિશોરીને એકતરફી પ્રેમમાં (One Sided Love) પાગલ બનેલા યુવકે વાત નહીં કરે તો એસીડ એટેક...
ગાંધીનગર: (Gandhinagar) અમદાવાદ – ગાંધીનગરમાં છેલ્લા બે સપ્તાહથી આકરી ગરમી બાદ આજે અચાનક વંટોળ તથા વાવાઝોડા સાથે તોફાની વરસાદ તૂટી પડયો હતો....
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના નાની દમણ પોલીસ મથકે (Police Station) 24 જૂન-22 ના રોજ દિનેશ પૂનવાસી સહાનીએ ફરિયાદ દાખલ કરાવી હતી કે...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશની (Madhypradesh) ટીમે (Team) શાનદાર પ્રદર્શન કરીને રણજી ટ્રોફી (Ranji Trophy) 2021-22નો ખિતાબ જીત્યો (Win) છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી...
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની (Gujarat) મુલાકાતે આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે પરિવાર (Family) સાથે રવિવારે SOU(સ્ટેસ્યુ ઓફ...
કેરોઃ સમુદ્રમાં (Sea) એક રહસ્યમય સિંકહોલ વિશ્વની (World) કુદરતી અજાયબીઓમાંની એક માનવામાં આવે છે. કેટલાક માટે તે મોહક સૌંદર્યનું નજારો છે તો...
વાપી: વાપી (Vapi) ટાઉન ગોલ્ડ કોઈન સર્કલ પાસેથી પોલીસે (Police) સીકલીગર ગેંગના (Sickleiger gang) ત્રણ શખ્સો હથિયાર (Weapon) સાથે ઝડપી પાડ્યા હતા....
યુપી: જીવનમાં શીખવાની કોઈ ઉંમર હોતી નથી. એટલું જ નહીં, જેમ શીખવાની કોઈ ઉંમર હોતી નથી, તેવી જ રીતે જીવનમાં ભણવાની કોઈ...
હૈદરાબાદ: ભારતના (India) સ્ટાર્ટઅપ (Startup) તેલંગાણાને વિશ્વભરના ટોપ 100 ઇમર્જિંગ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. તાજેતરમાં પ્રકાશિત ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ...
સુરત : જ્યાં પુત્રવધુ (Daughter In law) અને સાસુ (Mother In law) વચ્ચે મોટાભાગે માથાકૂટ રહેતી હોય ત્યાં ક્યારેય કોઈ પુત્રવધુએ સાસુના...
અમદાવાદ: જેના ઉપર લોકો ભરોસો કરે છે તેવા પોલીસ (Police) અઘિકારીઓ કાયદાનો ભંગ કરે કે તેનો અયોગ્ય રીતે ઉપયોગ કરે તો સામાન્ય...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવારે જી-7 (G-7) બેઠકમાં ભાગ લેવા જર્મની (Germany) પહોંચ્યા હતા. જર્મની પહોંચતા જ ભારતીયોએ...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) 2022માંં થયેલા કોમી રમખાણો મામલે ગુજરાત ATSએ તિસ્તા સેતલવાડની (Teesta Setalvad) મુંબઈથી (Mumbai) અટકાયત કરી છે. મુંબઈથી અટકાયત કર્યા...
ગાંધીનગર: ગાંઘીનગરમાં (Gandhinagar) મિત્રનો જન્મદિવસ (Birthday) ઉજવવા માટે ઘરેથી એકટિવા (Activa) લઈને નીકળેલા યુવકોને રસ્તામાં (Road) મોત મળ્યું હતું. મળતી માહિતી મુજબ...
સુરત: સલાબતપુરા વિસ્તારમાં રિક્ષામાં (Auto) સવાર મુસાફરના 64 હજાર રૂપિયા તફડાવી લેવાના ગુનામાં ફરાર આરોપી મહિલાને (Women) સ્પેશિયલ ઓપરેશન (Special Operaction) ગ્રુપે...
બે વર્ષ પહેલાં જયારે OTT પ્લેટફોર્મ પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયત્ન કરી રહ્યું હતું ત્યારે બાલાજી ફિલ્મ્સની એક સારી સીરિઝ Zee...
પ્રાચીન ભરૂચ ઉપર આ અખબારમાં 7 લેખો પ્રસિધ્ધ થયા હતા. આ વિષય પરત્વે 8મો અને છેલ્લો લેખ છે અને તે અત્યંત મહત્ત્વનો...
યુપી: યુપીના (UP) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના (CM Yogi Aditynath) હેલિકોપ્ટરનું (Helicopter) વારાણસીમાં અચાનક ઇમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરવામાં આવયું છે. વારાણસીના પ્રવાસે...
સુરત: માં આદ્ય શક્તિની આરાધના અને ભક્તિનું પર્વ નવરાત્રિ હાલ ચાલી રહ્યો છે, ત્યારે આદ્યના જુદા જુદા સ્વરૂપની આરધના માટે સુરતમાં જુદા જુદા સ્થળે મંદિરો બન્યા છે. તે પૈકી ઘણા મંદિરો એવા છે જેનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ છે.
ભકતોમાં આસ્થાનુ કેન્દ્ર એવા જુના અંબાજી રોડ પરના જુના અંબાજી માતા મંદિરના દર્શન કરવા શિવાજી મહારાજ આવતા હતા, તેમજ અહી લાકડાની મોગરીથી શ્રીફળ વધેરવાથી મનોકામના પુરી થાય છે, જેના કારણે અહી ભકતોની ભીડ જામે છે. આ મંદિરોમાં નવરાત્રિના દિવસોમાં ભક્તોનો ભારે ઘસારો થતો જોવા મળે છે.
હાલ ચાલી રહેલી નવરાત્રિમાં સુરતના અંબાજી રોડ પરના 400 વર્ષ કરતાં વધુ પૌરાણિક મોટા અંબાજી મંદિરમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર આવી રહ્યું છે. મંદિરે માતાજીના દર્શન સાથે સાથે શ્રીફળ વધેરવાનો મહિમા પણ નવરાત્રિમાં વધી રહ્યો છે. સુરતનુ અંબાજી મંદિર ભારતનું એક માત્ર એવું મંદિર છે જ્યાં છોડાવાળા શ્રીફળ વધેરવા માટે લાકડાની મોગરીનો ઉપયોગ થાય છે. ખાસ ટ્રેઈન કરેલા લોકો લાકડોની મોગરીના એક ફટકાથી શ્રીફળના બે કટકા કરી દે છે તેનું મહત્વ પણ નવરાત્રિમાં ઘણું જોવા મળી રહ્યુ છે.
સુરત સહિત દેશના મોટા ભાગના મંદિરોમાં છોળા વિનાના છોલેલા શ્રીફળ ચઢાવવામાં કે વધેરવામાં આવે છે. દેશ ભરના મંદિરોમાં શ્રીફળ વધેરવા માટે મશીન કે લોખંડની વસ્તુનો ઉપયોગ થાય છે પરંતુ સુરતના જુના અંબાજી મંદિરમાં આખા શ્રીફળ વધેરવા માટે બાવળના લાકડાંમાંથી બનાવેલી મોગરી (ગદા જેવું સાધન)નો ઉપયોગ થાય છે. વર્ષો પહેલા લોકો પોતાની માનતા પુરી થાય તો મરઘા કે અન્ય પશુના બલીની બાધા લેતા અને અને તેનો બલી ચઢાવતાં હતા.
જોકે, આ મંદિરમાં જીવદયાના કારણે પશુના બલીના બદલે શ્રીફળ વધેરવાની પ્રથા શરૂ થઇ હતી. સુરત પર અનેક વખત ચઢાઈ કરનારા છત્રપતિ શિવાજી મહારાજે સુરતના અનેક મંદિરમાં જઈ દર્શન કર્યા હતા. તેમાંથી એક મંદિર સુરતના અંબાજી રોડનું અંબાજી મંદિર છે. કહેવાય છે કે છત્રપતિ શિવાજીએ દર્શન કરીને માતાજીના ચરણોમાં એક હાર પણ ચઢાવ્યો હતો.
આ વખતે ચાંદીના રથમાં સવાર થઇ માતાજી કોટ વિસ્તામાં ફરશે
મોટા અંબાજી મંદિરના મહંત કિરણભાઈએ જણાંવ્યુ હતુ કે, નવરાત્રિના નવ દિવસોમાં ખંડ ખવળાવાની પ્રથા પણ વર્ષોથી પ્રચલીત પામી છે. આ ખંડ ખાસ જે મહિલાઓની કુખે બાળક ન થતુ હોય તેવી નવ મહિલાઓને ખવડાવવામાં આવે છે. વધુમાં દર વર્ષે નવરાત્રિના અંતિમ દિવસે માતાજી ચાંદીના ભવ્ય રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા નિકળે છે. રથ શહેરના કોટ વિસ્તારોમાં ફરીને મંદિરે પરત ફરે છે, માતાજીની રથયાત્રાનો લહાવો લેવા માટે ખુબજ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતુ હોય છે.
દક્ષિણના શ્રીફળના વેપારીઓ ખાસ મોગરી જોવા મોટા અંબાજી આવ્યા હતા
ભારતના એક માત્ર અંબાજી મંદિરમાં છોળાવાળા આખા શ્રીફળ વધેરવા માટે લાકડાંની ગદા જેવું સાધન જેને મોગરી કહેવામાં આવે છે. તેનો ઉપયોગ થતો હોવાની વાત દક્ષિણ ભારતના શ્રીફળના વેપારીઓ સુધી પહોંચી હતી. સુરતમાં શ્રીફળ સપ્લાય કરતાં દક્ષિણ ભારતના શ્રીફળના વેપારીઓ અંબાજી મંદિર આવીને માતાજીના દર્શન કરીને મોગરીથી એક ઘાએ શ્રીફળના બે કટકા થતાં જોઈને આશ્ચર્ય પામી ગયાં હતા.