દિવસની સારવાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રવિવારે યુ. એન. મહેતા ઈન્સ્ટી.માંથી રજા આપવામાં આવતા તેઓ અમદાવાદમાં થલતેજ ખાતેના નિવાસ્થાને પહોંચ્યા છે....
રાજ્યમાં રવિવારે કોરોનાના કેસોમાં ઘટાડા સાથે નવા ૧૧૦૮૪ કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન વધુ ૧૨૧ દર્દીઓએ દમ તોડ્યો હતો. આ ઉપરાંત...
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું રવિવારે કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું હતું. તેમને કોરોનાની સારવાર માટે અમદાવાદમાં યુ....
સુરત: (Surat) સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. દર્દીઓ ગામડાઓમાં કોરોના પોઝિટિવ થયા બાદ યોગ્ય સારવાર ન મળતાં સુરત તરફ દોટ મૂકી...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે દર્દીઓના ડિસ્ચાર્જનો આંકડો વધી રહ્યો છે. જ્યારે પોઝિટિવ...
કોરોના પછી દર્દીઓમાં મ્યુકોમાયરોસીસના વધી રહેલા વ્યાપ અંગે પણ રાજ્ય સરકારે સર્વગ્રાહીધરીને સુરત સહિત છ શહેરોમાં સિવિલ હોસ્પિટલમાં સ્પે. વોર્ડ શરૂ કરવા...
અમદાવાદ શહેર થોડાક દિવસો પહેલા ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગનું જીએમડીસી ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે...
સુપ્રીમ કોર્ટ સમક્ષ સુઓ મોટો જાહેર હિતની રીટની સુનાવણી ચાલી રહી છે ત્યારે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકિમે સુપ્રીમ સમક્ષ સોગંદનામુ રજૂ...
ગાંધીનગર: અમદાવાદ સહિત સમગ્ર વિશ્વમાં યોગ કાર્યના પ્રસાર કરવા ઉપરાંત વેદાંત સંસ્કૃતિના પણ પ્રચાર સાથે સંકળાયેલા અમદાવાદના શિવાનંદ આશ્રમના સ્વામી આધ્યાત્માનંદજીનું શનિવારે...
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. શનિવારે નવા 11,892 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 15 મૃત્યુ સાથે રાજ્યમાં...