રાજ્યમાં આવતીકાલ તા.૧૭ મી મેના રોજ અરબી સમુદ્રમાં વેરાવળથી ૬૦૦ કિમી દૂર રહેલું તૌકતે વાવાઝોડુ સૌરાષ્ટ્રના પોરબંદર અને ભાવનરના મહુવા વચ્ચે સાગરકાંઠે...
તૌકતે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરી સ્થગિત રહેશે....
રાજ્યમાં કોરોનાના કેસોની ગતિ ધીમી પડી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૮૨૧૦ કેસો નોંધાયા છે. જ્યારે ૧૪,૪૮૩ દર્દીઓ સાજા થતાં...
ડેથ સર્ટીફીકેટના આધારે મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતાથી પ્રસિદ્ધ કરાયા...
રાજ્યમાં નવા 9,061 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 12 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્ય 95 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ...
આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજયમાં એક પણ દર્દીનું ઓક્સિજનના અભાવે મૃત્યું થયું નથી....
ગાંધીનગર : ગુજરાત પર આવી રહેલા સંભવિત તૌકતે વાવાઝોડાની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી...
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહી વચ્ચે વરસાદ ( monsoon) પડ્યો છે. રાજકોટ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના બેડી, હડમતિયા,...
દક્ષિણ અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશર સિસ્ટમ હવે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જેની અસર હેઠળ ગુજરાતમાં આગામી તા.૧૭ અને ૧૮મી મેના...
રાજ્યમાં કોરોનાની પકડ હવે ઢીલી થઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસની સંખ્યા 10,000ની અંદર નોંધાયા છે. શુક્રવારે...