રાજ્યભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર પણ વધી ગયા છે. અમદાવાદમાં રેમડેસિવિર ઇંન્જેક્સનના કાળા બજાર કરતા એક...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધી જવા પામ્યું છે. રાજયમાં કોરોનાના કેસો વધીને ૬ લાખને પાર કરી ગયા છે. જયારે ૭ હજારથી...
કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામ્ય નાગરિકોને રહેવા-જમવા સારવારની સુવિધાથી તેમને અન્યોથી અલગ તારવીને ગામમાં કોરોના ફેલાતો અટકાવી ‘મારૂં ગામ કોરોના મુકત ગામ’...
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 12,955 પર પહોંચી ગઈ છે. આજે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં 22 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યું 133...
સુરતઃ (Surat) કોરોનાની મહામારી માં ખડે પગે ઊભા રહીને સેવા કરનાર કોરોના વોરિયર્સ નું જો અવસાન થાય તો તેના પરિવારને 50 લાખ...
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રીટ કરીને એવી રજૂઆત કરી છે...
રાજ્યમાં મંગળવારે કોરાનાના 13050 નોંધાયા હતા, રાજ્યમાં હાલમાં કોરોનાના દર્દીનો કુલ આંક 6 લાખને પાર થઈ ગયો છે.મંગળવારે સુરત મનપામાં 8, અમદાવાદ...
જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે કલેક્ટર કચેરી ખાતે સી.એમ. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં...
રાજ્યમાં વકરેલી કોરોનાની સ્થિતિ અને થયેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં મંગળવારે ફરી એક વખત રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓને આડે હાથ લેતા ગુજરાત હાઇકોર્ટની...
ગુજરાત સ્થાપના દિવસ ૧લી મેથી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે. સીએમ વિજય...