ડાયાબીટીસ હોય અને કોરોનાની સારવાર વખતે સ્ટીરોઈડ લીધા હોય તેમને હવે અમદાવાદ અને ગાંધીનગરમાં મ્યુકોરમાઈકોસિસના લક્ષણો દેખાતા આવા દર્દીઓ હવે સિવિલ હોસ્પિટલમાં...
‘મારું ગામ કોરોના મુકત ગામ અભિયાન’ અન્વયે રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ યોજીને રાજયના તમામ ડીડીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક...
“Rajbhavan rises in Corona crisis” કેન્દ્ર સરકારના સૂચન બાદ કોરોના સામેની લડાઈમાં તમામ રાજ્યોના રાજભવનોએ સક્રિયતાથી કાર્યવાહી કરવાનું ચાલુ કરી દીધું છે....
તાજેતરમાં ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં મોડી રાત્રે કોવિડ વોર્ડમાં લાગેલી આગના કારણે બે નર્સ અને 16 જેટલા કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના...
ગાંધીનગર: સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોરોનાના દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવાના મુદ્દે જુદા જુદા નિયમો હોવાના પગલે ભારે નારાજગી વ્યકત્ત કરાઈ...
રાજ્યમાં કોરોનાના નવા 12,545 કેસ નોંધાયા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 8053 થયો છે.ગુરૂવારે અમદાવાદ મનપામાં 16, સુરત મનપામાં 9,...
હૈદરાબાદના ઝુમાં ૮ જેટલા સિહોને કોરોના થઈ જતાં હવે રાજ્ય સરકાર ગીરના સિંહોની ચિન્તા કરી રહી છે. ખાસ કરીને ગીરના સિંહો પર...
ગાંધીનગર : કોરોનાના ( corona) સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામ્ય નાગરિકોને રહેવા-જમવા સારવારની સુવિધાથી તેમને અન્યોથી અલગ તારવીને ગામમાં કોરોના ફેલાતો અટકાવી ‘મારૂં...
ગાંધીનગર : રાજ્યમાં કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલો ( covid hospitals) માં બનતી આગની દુર્ઘટનાઓ નીવારવા માટે રાજય સરકરે દ્વ્રારા પગલા લેવાઈ રહયા...
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્સનનું વિતરણ કરાયું હતું. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં...