અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી અસરકારક સાબિત થયેલા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર વધી રહ્યા છે. શહેરના રામોલ પોલીસે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા...
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 12,820 પર પહોંચી ગઈ છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ છે. સોમવારે...
રાજ્યમાં 29 શહેરોમાં મીની લોકડાઉન જેવા નિયંત્રમો અમલમાં છે, તે આગામી ૫મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. અલબત્ત શહેરી અને ગ્રામ્ય...
અંકલેશ્વર: કોરોનાના સતત વધતા વ્યાપ, ચારેતરફ મૃત્યુ, ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ, ઇન્જેક્શન માટે જીવ બચાવવા લાચારીની દોડ વચ્ચે હવે લોકોની ધીરજ ખૂટી રહી...
કોરોનાના કપરાકાળમાં ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. સીએમ રૂપાણીએ તા. ૦૧-૦૪-ર૦ર૦ થી તા. ૩૦-૦૯-ર૦ર૦...
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમણે તબીબોની સલાહ અનુસાર ઘરમાં આઈસોલેટ થઈને સારવાર શરૂ કરી...
રાજ્યમાં એક દિવસમાં ૧૪ હજાર કેસો નોંધાંતા હતા તેમાં આજે રવિવારે ઘટાડો નોંધાવવા સાથે ૧૨૯૭૮ કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર દરમ્યાન...
રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ કોરોનાગ્રસ્તોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વિદેશી સાધન-સામગ્રીની આયાત પર લાગતો આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકાર ભોગવશે તેવો સીએમ...
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 13,847 પર પહોંચી ગઈ છે. આજે એક જ દિવસમાં અમદાવાદ મનપામાં 21 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્યું 172...
દક્ષિણ રાજસ્થાન ઉપર રહેલી અપર એર સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. જેના પગલે ઉનાળુ પાકને...