નવી દિલ્હી: (New Delhi) અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ થવાની છે તેના ઉપલક્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 11 દિવસના...
સુરત: (Surat) સરથાણામાં પ્રેમીએ પ્રેમિકા (Lovers) પર હુમલો કરી પોતે સુસાઇડ (Suicide) કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પાસોદરા ગામમાં આવેલ ઓમ...
વડોદરા: (Vadodra) મોટનાથ હરણી તળાવ (Harni Lake) ખાતે ઇજારદાર દ્વારા વિવિધ પ્રકલ્પો ઉભા કરવામાં આવ્યા હતા. જો કે ગુરુવારની ઘટના બાદ પાલિકા...
વર્ષ 2024 T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે લગભગ તમામ ટીમો T20...
વડોદરા: (Vadodra) વડોદરાના હરણી તળાવમાં (Lake) ગુરુવારે સાંજે બનેલી બોટ (Boat) દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત થયા હતા. આ મામલે...
અયોધ્યાઃ (Ayodhya) રામલલાના (Ram Lalla) ચહેરાની સંપૂર્ણ તસવીર (Photo) સામે આવી છે. આમાં રામલલાની સંપૂર્ણ છબી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તસવીર...
સુરત: (Surat) સુરત વર્ષ 2017માં સુરત સરથાણા પોલીસ મથકમાં હાર્દિક પટેલ (Hardik Patel) વિરુધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ બદલ આજે કોર્ટમાં હાજર રહેલા...
એક દિવસ ગુરુજીએ સીધો જ પ્રશ્ન પૂછ્યો, ‘આપણે જીવન જીતી જવા માટે આ જીવન તરી જવા માટે કયા જવું જોઈએ ???’ બધા...
સમતુલનના કુદરતી નિયમો તમામ શાસ્ત્રોમાં સમાન રીતે મહત્વના છે. જેમ કુદરતમાં અસમતુલા દરિયાયી તોફાનો, ભેખડો ઘસી પડવાના બનાવો કે ભૂકંપ સર્જે છે....
અયોધ્યામાં મંદિરનું ઉદ્ઘાટન આપણા ઇતિહાસના એક એવા અધ્યાયને બંધ કરે છે કે જેના વિશે ઘણા યુવાનોને ખબર નહીં હોય, પરંતુ બાકીના આપણે...
વૈશ્વિક તાપમાન વૃદ્ધિને કારણે પૃથ્વી પરના કુદરતી બરફમાં ઘટાડો એ આખા વિશ્વની સમસ્યા છે. કાશ્મીર એ ભારતનું જ નહીં પણ વિશ્વનું જાણીતું...
ભરૂચ: (Bharuch) જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (BDMA) અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ (BCC)ના સંયુક્ત ઉપક્રમે શનિવાર તા.૨૦મી...
વડોદરા: વડોદરાના હરણી તળાવ તળાવમાં (Lake) બોટમાં (Boat) સવારી કરી રહેલ 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહિત 14 લોકોના ડૂબવાની હૃદયદ્રાવક ઘટનામાં...
સુરતઃ સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે ગુરુવારે દરમિયાન ત્રીજુ સફળ અંગદાન (Third organ donation) થયું હતું. આ સાથે જ સુરત...
વડોદરા: (Vadodra) લોકોના મનોરંજન માટે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ મોટનાથ લેક (Lake) ઝોનમાં બોટમાં (Boat) સવારી કરી રહેલ 27 લોકો ડૂબવાની હચમચાવી...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) બનેલા ભવ્ય શ્રી રામ મંદિરના (Shri Ram Temple) ગર્ભગૃહમાં રામલલાને તેમના આસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે. બુધવારે મોડી...
સુરત: આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) નવનિર્મિત રામ મંદિરમાં શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા (Ram Mandir Pran Pratishtha) કરવામાં આવનાર...
શ્રમ મંત્રાલય હેઠળના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ‘EPFO’ એ આધાર કાર્ડને (Adhar Card) લઈને મોટો નિર્ણય લીધો છે. હવે EPFOમાં કોઈપણ કામ...
જોધપુર: આસારામના (Asaram) સમર્થકોએ આજે બુધવારે એક વકીલને (lawyer) માર માર્યો હતો. આજે નવી હાઈકોર્ટ (High Court) પરિસરમાં સમર્થકોએ (supporters) એડવોકેટને માર...
નવી દિલ્હીઃ (New Delhi) કેન્દ્ર સરકારે અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના અભિષેકને કારણે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી છે. કેન્દ્ર સરકારના...
નવી દિલ્હી(NewDelhi) : ધનવાન બનવાની દરેકને ઈચ્છા હોય છે, પરંતુ દરેક વ્યક્તિ તે સપનું સાકાર કરી શકતું નથી. જોકે, ભારતમાં વીતેલા ચાર...
નવી દિલ્હી(NewDelhi): ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં (AustralianOpen2024) સુપર્બ પર્ફોમન્સ બતાવનાર ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલની (SumitNagal) સ્પર્ધાનો અંત આવ્યો છે. બીજા રાઉન્ડમાં સુમિતને...
ભરૂચ(Bharuch): ભરૂચના એક રામ (Ram) ભક્તે અયોધ્યામાં (Ayodhya) યોજાઈ રહેલા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ચોખાના દાણા (Rice grains) પર ‘રામ’...
સુરત(Surat): આજે સુરતમાં શિક્ષણ સમિતિની (ShikshanSamiti) સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં આપના (AAP) પ્રદેશ મહામંત્રી અને નેતા વિપક્ષ રાકેશ હિરપરાએ (RakeshHirpara) આગામી...
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટના (Ahmedabad Airport) એર કાર્ગો (AirCargo) કોમ્પલેક્સમાંથી ડીઆરઆઈએ (DRI) 50 કિલોથી વધુ ડ્રગ્સ (Drugs) ઝડપી પાડ્યું છે. ગાંધીનગર (Gandhinagar) નજીક...
દુનિયાના ઇતિહાસમાં પ્રથમવાર બનેલી દાદાગીરી અને જબરદસ્તીથી પારકી ભૂમિ પર કબજો જમાવી આખો નવો દેશ રચી કાઢવાની ઘટનાને મૂંગે મોઢે મંજૂરી આપી...
સુરત(Surat): શહેરના કતારગામ (Katargam) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક દારૂડિયા યુવકે નશાની હાલતમાં રત્નકલાકારના (Diamond Worker) પ્રાઈવેટ પાર્ટને (PrivatePart) ખેંચી...
સુરત : શહેરમાં વધુ એક માસૂમ શિશુનું અકાળ રહસ્યમયી મૃત્યુ નિપજ્યું છે. શહેરના પાંડેસરા ચીકુવાડીમાં 13 મહિનાના માસુમનું માતાનું ધાવણ લીધા બાદ...
નવી દિલ્હી: ઈરાનના (Iran) એરસ્ટ્રાઈક (AirStrike) બાદ પાકિસ્તાન (Pakistan) પરેશાન છે. હવે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી...
કાલોલ : રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મંગળવારે સાંજે શાંતી સમિતિની મિટિંગ રાખવામાં આવેલ જેમાં કાલોલ પો.સ્ટે...
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
નવી દિલ્હી: (New Delhi) અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ થવાની છે તેના ઉપલક્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 11 દિવસના અનુષ્ઠાન પર છે. તેઓ પ્રત્યેક દિવસે વિશેષ ધાર્મિક વિધી કરી રહ્યા છે. સાથેજ તેઓએ તેમની દિનચર્યા પણ બદલી છે જેના ભાગ રૂપે મોદી જમીન પર ધાબળો પાથરી સૂઈ રહ્યા છે અને માત્ર નારિયેળ પાણી (Coconut Water) પી રહ્યા છે એમ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.
રામ મંદિર અનુષ્ઠાનને લઈ મોદી ‘ગૌ-પૂજા’ પણ કરી રહ્યા છે, ગાયોને ખવડાવી રહ્યા છે અને ‘અન્નદાન’ અને શાસ્ત્રો અનુસાર કપડાં આપવા જેવા વિવિધ દાન કરી રહ્યા છે. એક શ્રદ્ધાળુ ‘રામભક્ત’ તરીકે મોદી છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે જેમાં નાસિકમાં રામકુંડ અને શ્રી કાલારામ મંદિર, આંધ્ર પ્રદેશમાં લેપાક્ષીમાં વીરભદ્ર મંદિર અને ગુરુવાયુર મંદિર અને કેરળમાં ત્રિપ્રયાર શ્રી રામસ્વામી મંદિર સામેલ છે.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન આગામી બે દિવસમાં તમિલનાડુમાં આવા વધુ મંદિરોની મુલાકાત લેશે. આ મંદિરો દેશના વિવિધ ભાગો માટે એકીકૃત શક્તિ તરીકે કામ કરે છે સાથે જ ભગવાન રામ સાથે પણ જોડાણ ધરાવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરના મંદિરોની તેમની મુલાકાત અને વિવિધ ભાષાઓમાં રામાયણ સાંભળવું અને મંદિરોમાં ભજનમાં ભાગ લેવો એ નોંધપાત્ર છે કારણ કે તેની અસર ધર્મના સામાન્ય રીતે સમજી શકાય તેવા ક્ષેત્રની બહાર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીના પ્રયાસોનો ઉદ્દેશ્ય ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના તેમના સ્વપ્નને અનુરૂપ ભારતીય સામાજિક-સાંસ્કૃતિક એકતાને મજબૂત કરવાનો પણ છે. આ સાથે જ તેમણે મંદિરોના પરિસરને સાફ કરવાની ઝુંબેશ પણ શરૂ કરી છે અને નાસિકમાં કાલારામ મંદિરમાં સફાઈ કરી હતી.