નવી દિલ્હી (New Delhi): મંગળવારે સરકારે સંકેત આપ્યો હતો કે કોવિડ -19 રસી લેનારાઓને વર્તમાન કટોકટીમાં ઉપયોગ માટે માન્ય રસીની પસંદગી પસંદ...
હવે વોટ્સએપ (WHATSAPP) તેની નવી ગોપનીયતા નીતિ વિશે સ્પષ્ટતા આપી રહ્યું છે. આ જ ક્રમમાં વોટ્સએપે પણ અખબારોનો આશરો લીધો છે. વોટ્સએપે...
સુરત : વેસુમાં પાંચ વર્ષથી સ્પાની આડમાં ચાલતાં કુટણખાના (SEX RACKET) પર પોલીસની રેડ થતા માલિકો ફરાર થઇ ગયા હતા. શહેરના વેસુ...
મુંબઇ (Mumbai): ગેરકાયદેસર બાંધકામના (illegal construction) મામલામાં બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન BMC (Brihanmumbai Municipal Corporation) ના નિશાના હેઠળ આવેલા સોનુ સૂદની (Sonu Sood)...
સુરત: (Surat) 16મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની (Vaccination) કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સુરત શહેરમાં પ્રથમ તબક્કામાં 16મી તારીખથી 22 સ્થળો...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) પર સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (SOCIAL MEDIA PLATFORM) પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. માઇક્રો બ્લોગિંગ...
દુનિયાની કોઈ કરન્સીમાં જેટલી ઉથલપાથલ જોવા નહીં મળી હોય તેટલી ઉથલપાથલ બિટકોઈન નામની ક્રિપ્ટોકરન્સીમાં જોવા મળી હતી. ૨૦૧૫ માં બ્લોકચેઇન ટેકનોલોજી આધારિત...
ભોપાલ (Bhopal): અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ (Akhil Bhartiya Hindu Mahasabha) તેની ગ્વાલિયર (Gwalior) ઑફિસમાં મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને (Nathuram Godse) સમર્પિત...
વાદીઓમાં આકાશમાંથી વરસતા વરસાદના મિત્રો સાથે મિત્રો સાથે વિતાવેલી યાદગાર પળો વિશેની ફક્ત એક વાત છે. તે કોઈપણ માનવીની સૌથી સુવર્ણ અને...
દેશભરમાં રસીકરણ (VACCINETION) થવા જઈ રહી છે ત્યારે આરોગ્ય કર્મચારીઓની સૂચિમાં એક મોટી ખામી હતી, આ યાદીમાં મૃત નર્સો અને નિવૃત્ત તબીબોના...
દેશમાં કોરોના રસીકરણ (CORONA VACCINETION) ની તૈયારીઓ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. 17 જાન્યુઆરીએ પોલિયો (POLIO) રાષ્ટ્રીય રસીકરણ દિવસની...
સામાન્ય રીતે એક ભારતીય રોજ 200 ગ્રામથી 400 ગ્રામ કચરો પેદા કરે છે. કોઇપણ ક્ષેત્રમાં સ્વચ્છતા જાળવવી એ એક સુચારુ ટેવ છે....
પોલીસ કમિશ્નરે ફતવો બહાર પડ્યો છે કે મકર સંક્રાંતિ ના દિવસે ધાબા પર પચાસથી વધુ લોકો હશે તો એમની ધરપકડ થશે. આ...
૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી છે. સમગ્ર વિશ્વને પોતાના જીવન, સાહિત્ય અને વિચારોથી અચંબિત કરનાર સ્વામીજીનો જન્મદિવસ ભારતમાં “ નેશનલ યુથ...
ગુજરાત સરકાર કેન્દ્રના ધોરણે મોંઘવારી વધારો વર્ષમાં બે વખત જુલાઇ અને જાન્યુઆરી માસમાં થાય છે. ગયા જુલાઇ માસમાં એની જાહેરાત ગુજરાત સરકારે...
૧૨ મી જાન્યુઆરી, ૧૮૬૩ ના રોજ કોલકત્તામાં જન્મેલ નરેન્દ્રનાથ એટલે કે આપણા સૌના સ્વામી વિવેકાનંદની આજે ૧૫૮ મી જન્મજયંતી છે. માત્ર ૩૯...
સરકાર સામાન્ય રીતે સાઠ વર્ષની ઊંમર પછી સરકારી કર્મચારીઓને પેન્શન આપે છે. પરંતુ સરકારી નોકરી સિવાયનાં વરિષ્ઠો માટે કોઈ વ્યવસ્થા નથી. નોકરી...
આશ્રમમાં સાંજે બધાએ સંધ્યાવંદન કરી લીધા બાદ ચારે દિશામાં પરિક્રમા કરી ચારે દિશામાં પ્રણામ કર્યા.ઉપર આભ અને નીચે ધરતીને પણ પ્રણામ કર્યા.એક...
નવા વર્ષમાં મોદી અને તેમની સરકાર સમક્ષ અનેક પડકારો ઘુરકિયાં કરી રહ્યાં છે. પહેલો તો તા. ૧૬ મી જાન્યુઆરીથી શરૂ થતો કોવિડ...
મુંબઇ (Mumbai): એક ચોંકાવનારી ઘટનામાં પ્લેબેક સિંગર રેણુ શર્માએ (Renu Sharma) મંગળવારે NCP નેતા અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ધનંજય પંડિતરાવ મુંડે (Dhananjay...
આપણે ત્યાં વર્ષોથી સુધારાવાદી હોવાનો પવન ફુંકાઈ રહ્યો છે. સમાજનો એક મોટો વર્ગ એવો છે કે જેઓ પોતાને સુધારાવાદી ગણાવે છે અને...
કોરોના વાયરસ અને આંતરડા આંતરડામાં હાજર બેક્ટેરિયા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. કોરોના વાયરસ (કોવિડ-19)એ ગંભીર ચેપ અથવા રોગ સાથે સંકળાયેલા ચિહ્નોનો...
DELHI : સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચેના વિવાદના સમાધાન માટે...
દિલ્હીના સરહદી નાકાઓ પર એક મહિના કરતા વધુ સમયથી ખેડૂતોના ધરણા-પ્રદર્શનો ચાલી રહ્યા છે. દિલ્હીના આ સરહદી નાકાઓ દેશભરના ખેડૂતોના આંદોલનનું મુખ્ય...
MUMBAI : આજે સવારે ઊઘડતું શેરબજાર મજબૂત ઘરેલું ડેટાને કારણે ઊચું ખૂલ્યું છે. શેરબજારની શરૂઆતથી અત્યાર સુધીના વેપારમાં સેન્સેક્સ (SENSEX) પ્રથમ વખત...
નવ હજાર કરોડનું ટર્નઓવર ધરાવનાર ધી સુરત ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંકની વ્યવસ્થાપક કમિટીની 18 બેઠકોની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આજે ફોર્મ ચકાસણીના...
‘ના કર લડત સમિતિ’એ ટોલનાકાં સામેનું આંદોલન દક્ષિણ ગુજરાત વ્યાપી કરવાનું નક્કી કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં જેટલાં ટોલનાકાં આવ્યાં છે તેમાં સ્થાનિકોને...
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં મંગળવારે નવા 602 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં...
ખાસ કરીને મોટા શહેરોમાં રસ્તાઓ પર રાહદારીઓને માર્ગ ઓળંગવા માટે ચટાપટા દોરેલા હોય છે જેને ઝિબ્રા ક્રોસિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ...
સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (સુડા)ની બોર્ડ મીટિંગ મંગળવારે મળી હતી. જેમાં સુડાના નવા બજેટનાં આયોજનો બાબતે ચર્ચા કરવા ઉપરાંત નવા ડેવલપમેન્ટ પ્લાન...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
નવી દિલ્હી (New Delhi): મંગળવારે સરકારે સંકેત આપ્યો હતો કે કોવિડ -19 રસી લેનારાઓને વર્તમાન કટોકટીમાં ઉપયોગ માટે માન્ય રસીની પસંદગી પસંદ કરવાની તક મળશે નહીં. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું, વિશ્વમાં ઘણી જગ્યાએ એકથી વધુ રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલમાં કોઈપણ દેશમાં રસી વાપરનારાઓને તેમની પસંદગીની પસંદગી કરવાની તક આપવામાં આવી નથી.
દેશમાં 3 જાન્યુઆરીએ કોવિશિલ્ડ (CoviShield, Oxford-Astrazenece, Serum Institute of Inida), કોવેક્સિન (Covaxin, Bharat Biotech) રસીઓને મંજૂરી અપાઇ હતી. અને 16 જાન્યુઆરીથી ભારતમાં વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ થવા જઇ રહ્યો છે. જેના માટે સરકારે હાલ SIIને કોવિશિલ્ડના 1.10 કરોડ અને ભારત બાયોટેકને કોવેક્સિનના 55 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. ભારતમાં રસીકકરણ માટે કોરોના વોરિયર્સ, કોરોના ફ્રન્ટ લાઇન વર્કર્સ, 50 વર્ષ અને તેથી વધુ વયના લોકો, અને કો-મોર્બિડ દર્દીઓને કોરોના રસીકરણ માટે પ્રાથમિકતા આપવાનું નક્કી કરાયુ છે. ભારત સહિત વિશ્વના મોટેભાગના દેશોમાં રસીકરણ માટે આ જ લોકોને પ્રાથમિકતા અપાઇ છે. એક ઇન્ડોનેશિયાને છોડીને- આ દેશમાં યુવા લોકોને રસીકરણ માટે પ્રાથમિકતા અપાઇ છે.
એ વાત દેખીતી છે કે વિશ્વના કોઇપણ દેશ પાસે હાલમાં તેની સમગ્ર વસ્તીને આપી શકાય એટલી કોરોના રસીનો જથ્થો ઉપલબ્ધ નથી એટલે જે લોકોને કોરોનાથી વધુ નુકસાન થઇ શકે, જે લોકોમાં કોરોના સામે લડવા માટે ઓછી રોગપ્રતિકારક શક્તિ હોય તેમને કોરોના રસીકરણમાં પ્રાથમિકતા અપાઇ છે. દેશમાં કોરોના વોરિયર્સ, કોરોના ફ્રન્ટ લાઇન વર્કર્સ, 50 વર્ષ અને તેથી વધુ વયના લોકો, અને કો-મોર્બિડ- આવા 30 કરોડ લોકોની યાદી તૈયાર થઇ છે. જેમાંથી હાલમાં સરકાર 3 કરોડ કોરોના વોરિયર્સ અને કોરોના ફ્રન્ટ લાઇન વર્કર્સને પોતાના એટલે કે કેન્દ્રના ખર્ચે રસીકરણ આપશે.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ 3 કરોડ લોકોના રસીકરણ પછી જ્યારે 50 વર્ષ અને તેથી વધુ વયના લોકો, અને કો-મોર્બિડ લોકોના હરસીકરણનો વારો આવશે ત્યારે તેમને રસી મફતમાં મળશે કે કેમ? અને જો તેમને રસી મળે તો શું તેમની પાસે કોવિશિલ્ડ અને કોવેક્સિન એ બે રસીમાઁથી એક એક પસંદ કરવાની છૂટ હશે કે નહીં. આ લોકોના રસીકરણનો ખર્ચ કોણ ઉપાડશે અને કોણ નહીં તેની સ્પષ્ટતા નજીકના થોડા દિવસમાં થઇ જશે પણ હાલમાં આ લોકો પાસે કોવિશિલ્ડ અને કોવેક્સિનમાંથી કોઇ એક રસી પસંદ કરવાની છૂટછાટ છે તે નહીં તે અંગે સ્પષ્ટતા થઇ ચૂકી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યુ છે કે રસીકરણ “સ્વૈછિક” છે, અત્યાર સુધી અમેરિકા અને લંડનમાં રસીકરણ થયુ છે, ત્યાંના નોગરિકોને રસીકરણ દરમિયાન કઇ કંપનીની રસી લેવી એ માટે પસંદગી નથી મળી એટલે ભારતમાં પણ આ પસંદગી નહીં મળે. રાજેશ ભૂષણ અને ડૉ. વીકે પોલે જણાવ્યુ છે કે આ બંને રસીઓના દેશ-વિદેશમાં હજારો લોકો પર પરીક્ષણ થયા પછી જ આ બેને રસીઓને દેશમાં તત્કાલીન ઉપયોગની (emergency use) મંજૂરી મળી છે. આ બંને રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક છે.