ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા વચ્ચેના વિવાદનો અંત, બંને કંપનીઓ જાણો શું કહ્યું

નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોનાનો (Corona Virus/Covid-19) ભય ઓછો થઇ ગયો છે. દેશમાં હવે દરરોજ પહેલા કરતા ઓછા કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. સાથે જ દેશમાં બે કોરોના વેક્સિનને (Corona Vaccine) તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે. અને હવે ટૂંક સમયમાં જ દેશમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થશે, એટલે લોકોનું ધ્યાન રસીકરણ પર છે. … Continue reading ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા વચ્ચેના વિવાદનો અંત, બંને કંપનીઓ જાણો શું કહ્યું