દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાતા જનજીવન પર તેની સીધી અસર...
આ વર્ષ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક...
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં આજે 15 ડિસેમ્બર સોમવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે રાષ્ટ્રીય...
વિશ્વવિખ્યાત ફૂટબોલર લિયોનેલ મેસ્સી તેમના ભારત ટુરના અંતિમ તબક્કા માટે આજે 15 ડિસેમ્બર સોમવારે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી એટેલે કે 15 ડિસેમ્બર સોમવારથી ચાર દિવસના વિદેશ પ્રવાસે નીકળ્યા...
સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ સન્માન આણંદ:; સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ૬૮માં દીક્ષાંત સમારંભમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરક બળ અને વૈશ્વિક...
કચરો સડી જતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ, પર્યાવરણને નુકસાનપાલિકાની બેદરકારીથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ વિસર્જન તળાવમાં સફાઈનો અભાવ( પ્રતિનિધિ ) વડોદરા, તા.15 વડોદરા...
ભીનો, સૂકો અને ધાર્મિક ફૂલ-શ્રીફળ વેસ્ટ માટે અલગ વ્યવસ્થા; પરિવહન વાહનોને હરિત ઝંડી વડોદરા — વડોદરા મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને...
વાઇસ ચેરમેન પદે ડાકોરના વિજય પટેલની બિનહરિફ વરણી પ્રતિનિધિ, આણંદ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમુલ ડેરી)ના ચેરમેન પદે શાભેસિંહ પરમાર...
મુખ્યમંત્રીએ પ્રશસ્તિપત્ર પાઠવી અભિનંદન આપ્યાવડોદરા, તા. 15 — વડોદરા શહેરના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ નીતિન શાહે સુરત જીમખાના ખાતે યોજાયેલી જુનિયર સ્નૂકર...
ડભોઇ–તિલકવાડા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોતરસ્તો ઓળંગતી વખતે અકસ્માત, સ્થળ પર જ મોતડભોઇ:!ડભોઇ–તિલકવાડા માર્ગ પર ચૌતરિયાપીર દરગાહ નજીક આવેલ નર્મદા...
પાલિકા તંત્રની બેદરકારી સામે નગરજનોમાં ભારે રોષ સાવલી: નગરપાલિકા વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયો હાલ બિસમાર હાલતમાં પહોંચી ગયા છે. યોગ્ય દેખરેખ અને...
દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને હવાઈ મુસાફરીને...
ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો; આખરી યાદી 11 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ થશેમતદાર યાદી સુધારણા કાર્યક્રમનું સત્તાવાર સમયપત્રક જાહેરવડોદરા:...
હિન્દુ યુવાનોમાં રાષ્ટ્રભક્તિ અને સ્વાભિમાન જાગૃત કરવાનો હેતુશિનોર: ગીતા જયંતી નિમિત્તે શૌર્ય દિવસ અંતર્ગત શિનોર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા હિન્દુ...
સંબંધિત તંત્ર દ્વારા તળાવમાં પાણી ભરવામાં આવે તેવી ખેડૂતોની માગણીઓછા વરસાદે તળાવ ખાલી, રવિ પાક જોખમમાંકપડવંજ: કપડવંજ તાલુકાના રામપુરા તળાવની હાલત ચિંતાજનક...
જાણીબૂજીને ખોટું બોલતા હોય, જે જાણીબૂજીને દુષ્પ્રચાર કરતા હોય, જેમને જૂઠનો સહારો લઈને કોઈને બદનામ કરવામાં શરમ કે સંકોચ ન થતો હોય...
આ વર્ષ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક વૈશ્વિક બજારના સંકેતો અને ક્યારેક સ્થાનિક માંગના કારણે...
આપણા દેશના ઇતિહાસમાં ઘણી મહત્વપૂર્ણ ક્ષણો આવી છે જ્યારે ગીતો અને કલાએ વિવિધ સ્વરૂપોમાં જાહેર લાગણીઓને આકર્ષિત કરવા શૂકદેવનો આકાર આપવામાં મહત્વપૂર્ણ...
દીકરી પારકી થાપણ કહેવાય એ ઉક્તિ સમાજમાં પરંપરાગત રીતે માનવામાં આવે છે. જે દીકરીને લાડ લ઼ાડવી ભણાવી ગણાવી ને નાને થી મોટી...
બોલિવૂડે હંમેશા ઇતિહાસ અને ભૌગોલિક રાજનીતિ (Geopolitics) સાથે છૂટછાટો લીધી છે. પરંતુ આદિત્ય ધરની રણવીર સિંહ અભિનીત ગ્લોસી જાસૂસી થ્રિલર ફિલ્મ જે...
તાજેતરના સરકારી આંકડાઓ એક એવી હકીકત બતાવે છે, જેને અવગણવી હવે શક્ય નથી. છેલ્લાં પાંચ વર્ષમાં દેશમાં લગભગ 65.7 લાખ બાળકો શાળા...
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં આજે 15 ડિસેમ્બર સોમવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-9 (NH-9) પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો....
લગભગ અડધી સદી અગાઉના યુધ્ધમાં થયેલા આપણા જ્વલંત વિજયમાં ભૂમિદળ, વાયુદળ અને નૌસેનાની વીરતા તેમજ સંકલનની ગાથા કે પછી તે સમયની આપણી...
ગાંધીનગર: પૂર્વીય પવનની અસર હેઠળ રાજ્યમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છ અને અમરેલી શીત લહેર ચપેટમાં આવી...
ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડે.સીએમ હર્ષ સંઘવી, ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને ભાજપના પ્રદેશ સંગઠ્ઠન મહામંત્રી રત્નાકર પણ ગત મોડી રાતના...
અત્યારે સુવર્ણયુગ ચાલી રહ્યો છે અને આ સુવર્ણયુગમાં સાહેબને 15 લાખ લોકોનાં ખાતામાં નાખવાં છે. એક ડોલરને એક રૂપિયો બરાબર બનાવવો છે,...
વિશ્વવિખ્યાત ફૂટબોલર લિયોનેલ મેસ્સી તેમના ભારત ટુરના અંતિમ તબક્કા માટે આજે 15 ડિસેમ્બર સોમવારે દિલ્હી પહોંચશે. ત્રણ દિવસીય ‘GOAT ઈન્ડિયા ટૂર’ દરમિયાન...
એ દિવસ હતો 22 એપ્રિલ 2025 જ્યારે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં પર્યટકો હાજર હતા. તેઓ કાશ્મીરને કુદરતે આપેલી બક્ષીસની મોજ માણી રહ્યાં...
સરકાર તો સરકાર છે, તેમાં શક્તિ હોવી જોઈએ. અશક્તિ નહી. અને સોદેબાજી તો બિલકુલ નહીં. અને જો એ સોદેબાજી પ્રજાની સગવડના ભોગે...
તા. 5/12/25ના પોતાના લેખમાં ઉપરોક્ત વિષય સંદર્ભે કાર્તિકેય ભટ્ટે ખૂબ સુંદર ચર્ચા કરી છે. તેમને અભિનંદન. આપણે બોલકા ભારતીયો ખૂબ બોલબોલ કરીએ,...
તા. ૬-૧૨-૨૫નાં ‘ગુજ-મિત્ર’ માં- દક્ષિણ ગુજરાતમાં પણ વાઘ દેખાય એવી સંભાવના અંગે લેખમાં વાઘ રાજવંશી પ્રાણી ગણાય, તેનો દેખાવ, તેની રાજાશાહી ચાલ...
માત્ર સ્ત્રી હોવાના નાતે, એટલે કે લિંગભેદના કારણસર થતી સ્ત્રીહત્યા (fermicide) વિરોધી કાનૂન પસાર કરવા માટે ઈટાલીમાં સરકાર પર વિરોધપક્ષે તેમજ વિવિધ...
એક ગામડાનો અભણ માણસ શહેરમાં આવ્યો. તેને વાંચતાં લખતાં આવડતું ન હતું. તેણે શહેરમાં જોયું કે મોટા ભાગનાં લોકો આંખ પર ચશ્માં...
તુર્કમેનિસ્તાનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળવા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કક્ષની બહાર ૪૦ મિનિટ રાહ જોતા બેસી રહ્યા હતા એ પછી પણ...
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા પૂજ્ય દીદીજીને ‘D.Litt.’ ની માનદ પદવી અર્પણ કરાઇ
નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં ભારે ગંદકી, દુર્ગંધ ફેલાઈ
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ સન્માન
આણંદ:; સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ૬૮માં દીક્ષાંત સમારંભમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરક બળ અને વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડનાર પૂજ્ય દીદીજી (શ્રીમતી જયશ્રી ઉર્ફે ધનશ્રી આઠવલે તલવલકર) ને તેમના અપ્રતિમ સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ ‘Doctor of Letters’ (D.Litt.) ની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે માનદ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.

પૂજ્ય દીદીજી, પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી (પૂજ્ય દાદાજી) ના સુપુત્રી અને તેમના વૈચારિક વારસદાર છે. તેઓ એમ.એ. (M.A.) સુધીનો અભ્યાસ ધરાવે છે અને તત્વજ્ઞાન તથા સાહિત્યમાં ઊંડી રુચિ ધરાવતા કવિયત્રી પણ છે. પૂજ્ય દાદાજીએ સ્થાપેલી વૈશ્વિક સ્વાધ્યાય પ્રવૃત્તિનું તેઓ કુશળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે અને તેને નવા આયામો સુધી પહોંચાડી છે. ઈરાનના શિક્ષણ મંત્રી ડો. મજીદ રહેનુમાએ તેમને “Youngest Mother of Largest Family” તરીકે બિરદાવ્યા છે.
વિશિષ્ટ પ્રદાન અને કાર્યક્ષેત્ર:
લોક શિક્ષક તરીકે: પૂજ્ય દીદીજીએ આચારલક્ષી સ્વાધ્યાય પર ભાર મૂકીને એક સાચા ‘લોક શિક્ષક’ તરીકેની ભૂમિકા ભજવી છે. તેમણે લાખો નિરક્ષર બહેનો માટે પ્રૌઢ શિક્ષણ વર્ગો શરૂ કરાવ્યા છે, જેથી તેઓ સંસ્કૃતના શ્લોકો પણ કંઠસ્થ કરી શકે. તત્વજ્ઞાન વિદ્યાપીઠ દ્વારા હજારો સ્નાતકોને પૂર્વ અને પશ્ચિમના તત્વજ્ઞાનથી સજ્જ કરવામાં તેમનું યોગદાન અમૂલ્ય છે.
* વ્યસન મુક્તિ અને સામાજિક પરિવર્તન:
તેમની પ્રેરણાથી લાખો યુવાનો વ્યસનો છોડીને રચનાત્મક કાર્યો તરફ વળ્યા છે. તેમણે મહિલાઓમાં આત્મગૌરવ જગાડીને નારી સશક્તિકરણનું મોટું કાર્ય કર્યું છે.
સ્વાસ્થ્ય અને સ્વચ્છતા:
વનવાસી અને પછાત વિસ્તારોમાં તબીબી સેવાઓ પહોંચાડવા તેમણે ડોક્ટરોને પ્રેરિત કર્યા છે. ‘આરોગ્ય સંયુજ’ અને ‘પતંજલિ સ્વાસ્થ્ય કેન્દ્ર’ જેવા પ્રયોગો દ્વારા ઘરે-ઘરે સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવી છે. વનવાસી અને માછીમાર બહેનો માટે વ્યક્તિગત અને સામૂહિક શૌચાલયોનું નિર્માણ કરાવી સામાજિક ક્રાંતિ કરી છે.
રક્ત સમર્પણ અને માનવ સેવા: “બીજામાં રહેલા ભગવાન પર રક્તનો અભિષેક” એવી ઉમદા ભાવના સાથે તેમણે ‘રક્ત સમર્પણ’ જેવા કાર્યક્રમો દ્વારા હજારો યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કર્યા છે.
પર્યાવરણ અને ગ્રામોત્થાન: યોગેશ્વર કૃષિ, મત્સ્યગંધા, વૃક્ષમંદિર અને જળસંચય જેવા નવતર પ્રયોગો દ્વારા તેમણે પર્યાવરણ સુરક્ષા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે. પૂજ્ય દીદીજીનું સમગ્ર જીવન “Bhakti is a Social Force” ના સિદ્ધાંતને ચરિતાર્થ કરે છે.
****