ભોપાલ (Bhopal): મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેંચમાં આજે સ્ટેન્ડઅપ હાસ્ય કલાકાર મુનાવર ફારૂકી (Comedian Munawar Faruqui) અને નલિન યાદવની જામીન અરજીની સુનાવણી થવાની...
નવી દિલ્હી (New Delhi): “તાલાબમેં રહે કે મગર મચ્છ સે બૈર” – આ કહેવત હવે અરનબ ગોસ્વામીને લાગુ પડે છે. સતત વિપક્ષની...
16મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની (Vaccination) કામગીરીનો પ્રારંભ કરાયો હતો. ત્યારે સમગ્ર ગુજરાત સહીત સુરતમાં પણ વેક્સીનેશન પ્રક્રિયાના શ્રીગણેશ કરાતા એક ઉલ્લાસનો...
પક્ષના કાર્યકરોને ખુશ કરવાની લ્હાયમાં ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે જાહેર કાર્યક્રમમાં ભાજપનો કાર્યકર તમામ નિયમોથી ઉપર હોય તેવું નિવેદન કરી દીધું હતું....
કોરોના સંક્રમણને લીધે સુમુલના ઇતિહાસમાં 69મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ-ઓનલાઇન સુમુલડેરીના ઓડિટોરિયમ ખાતે યોજાઇ હતી. સામાન્ય સભાના એજન્ડા પ્રમાણે ફેડરેશનના સહયોગ સાથે...
ગાંધીનગર (Gandhinagar): સ્વછતા, વિકાસ અને GDP માં ફાળો જેવી અનેક બાબતોમાં ગુજરાત (Gujarat) મોખરે છે. આજે ગુજરાત રાજ્યની સિદ્ધિઓમાં વધુ એક સિદ્ધિ...
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિ ભવ્ય શ્રી રામ ભગવાનના નિર્માણાધીન મંદિર માટે 15મી તારીખથી નિધીસલંગ્રહ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગામી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ આજે કોરોના રસીકરણ (VACCINATION) અભિયાનનું ઉદઘાટન કરતાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે...
વડોદરા : હાલ ચાલી રહેલ કોરોના વિધ્ન માં ઇતિહાસમાં સૌપ્રથમ વાર ઉજવાયો પતંગોત્સવ આજે મકર સંક્રાંતિના પાવન અવસર પર વહેલી સવારથી જ...
નવી દિલ્હી (New Delhi): વિશ્વવ્યાપી વિરોધ અને ભારે ટીકા પછી વોટ્સએપે (Whats App) પોતાની નવી પ્રાઇવસી પોલીસી અંગે એક મોટો નિર્ણય લીધો...
વડોદરા: આવતીકાલ તા.૧૬ જાન્યુઆરી ના રોજ કોરોના મહામારીમાં રાત દિવસ અવિરતપણે પોતાની સેવા ઓ બજાવનાર -થમ હરોળના કોરોના યોદ્ધાઓને કોવિડ રસી મૂકવાનો...
નવી દિલ્હી (New Delhi): ટીમ ઈન્ડિયાના (team India) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) તેમના પિતાને ગુમાવી...
ગુજરાતીઓ માટે તો ‘ગ’ ગૌરવશાળી ખરો. ‘ગ’ ગરવી ગુજરાતનો અને ‘ગ’ ગુજરાતી ભાષાનો. આજે મારે જેના વિશે વાત કરવી છે તે ‘ગ’...
ત્રણ દાયકાથી વધુ સમયથી કમળાની દવા લાખો લોકોને મળસ્કે દર રવિવારે નિ:શુલ્ક પાનારા (હાલ બંધ છે) એવા ઇશ્વર સી. પટેલે એમના વીસ...
આજના યુગનો માનવી ચાંદ પર જઇને આવ્યો છે. તેથી જ માનવ માનવ વચ્ચે વ્યવહાર વધતો જાય છે. આધુનિક યુગમાં મોટું પરિવર્તન થયું...
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. આપણે ત્યાં લીલા શાકભાજી – કઠોળ – મટન – મરઘી – ઇંડા બારેમાસ ચોવીસે કલાક મળતા રહે...
નવી દિલ્હી (New Delhi): વિશ્વના સૌથી મોટી રસીકરણ અભિયાનની (Vaccination Drive in India) આજે ભારતમમાં શરૂઆત થઈ છે. રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરતા...
સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન તે સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી જેઓ, અગિયારમી જાન્યુઆરી ઓગણીસો છાંસઠ (૧૧-૧-૧૯૬૬) ના દિને અવસાન પામ્યા હતા, ત્યારે એવું...
1985ના મે મહિનામાં માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીપદે ગુજરાતમાં ખામ થિયરીને બળ મળતા ઉજળીયાત કોમો અને ખામ જાતિઓ વચ્ચે એક તરફી તોફાનો ફાટી નીકળ્યા...
એક પ્રામાણિક માણસ દર દરની ઠોકરો ખાતો કોઈ કામ શોધી રહ્યો હતો.તેણે હિસાબમાં કાળાધોળા કરવાની ના પાડી નોકરી છોડી હતી અને હવે...
ગુજરાતનાં છેલ્લાં 30 વર્ષોનું શાસન જોઈએ તો ભાજપ સરકારનું જ રહ્યું છે અને આ શાસનમાં ભાજપે હંમેશા ગુજરાતનું ફુલગુલાબી ચિત્ર જ રજૂ...
છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસને હકારાત્મક મથાળામાં અખબારોમાં ચમકતી જોવાનું દુર્લભ થઇ ગયું છે. આવી પરિસ્થિતિ માટેનાં અન્ય કારણો ઉપરાંત મહત્ત્વનું કારણ એ...
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા અંગે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે દખલ કર્યા બાદ આ મામલો વધુ જટિલ બન્યો છે. આંદોલનકારી ખેડુતોને ડર...
મે પણ અન્યોની જેમ માર્કેટમાંથી ફળ ખરીદતા હશો.ફળ ખાવાથી શરીરને ઘણા લાભ થતા હોય છે. ત પરંતુ શું તમે જાણો છો કે...
નવી દિલ્હી (New Delhi): ટેક્નોલોજીએ (technology) આપણું જીવન ઘણી રીતે બદલી નાંખ્યુ છે. આ બદલાવ ઘણા અંશે સારો છે, તો ઘણા અંશે...
નવી દિલ્હી (New Delhi): ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દેશભરમાં લોકો પાસે ફાળો ઉઘરાવી રહી છે....
રોજગાર સેતુ થકી રાજ્યનો યુવાન ઘરે બેઠા જ ફક્ત એક નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરી ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની માહિતી મેળવી...
રામ મંદિર નિર્માણ માટે સુરતના પ્રખ્યાત હીરાના વેપારી ગોવિંદ ભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું છે. ગોવિંદભાઇ ધોળકિયા લાંબા સમયથી...
ગાંધીનગર (Gandhinagar): છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં લવ જેહાદને (Love Jihad) લઇને માહોલ જરા ગંભીર છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં (Madhya Pradesh-MP) એન્ટી...
નવી દિલ્હી (New Delhi): ભારતીય સૈન્યએ (Indian Army) ચીન સાથેની સૈન્ય લડાઇ અને પાકિસ્તાન સાથેના લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર તણાવ વધાવાના...
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
ભોપાલ (Bhopal): મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેંચમાં આજે સ્ટેન્ડઅપ હાસ્ય કલાકાર મુનાવર ફારૂકી (Comedian Munawar Faruqui) અને નલિન યાદવની જામીન અરજીની સુનાવણી થવાની હતી, પરંતુ તુકોગંજ પોલીસ સ્ટેશન દ્વારા કેસ ડાયરી (Case Diary) રજૂ કરવામાં ન આવતા જામીન અરજીને એક સપ્તાહ સુધી મુલતવી રાખવામાં આવી છે. હાસ્ય કલાકાર મુનાવર ફારૂકી પર ઈન્દોરના હિંદ રક્ષા સંગઠને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરીને ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ મૂક્યો હતો, ત્યારબાદ પોલીસે મુનાવર ફારૂકી અને અન્યની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કેસમાં 6 લોકોને જેલ ભેગા કરી દેવાયા હતા. જેમાં ફારૂકી, શોના ઓર્ગેનાઇઝર નલીન યાદવ, પ્રખર વ્યાસ. પ્રિયમ વ્યાસ, એડવીન એનથની, આ સિવાય બીજા દિવસે કોર્ટમાં તેને મળવા ગયેલા તેના મિત્ર સદાકત ખાન કે જેને શો સાથે કોઇ લેવા દેવા પણ નહોતા તેની પોલીસે ધરપકડ કરી લીધી હતી.
Here is the 3rd part , plzz look at this and believe on fake articles , plzz share this .#welovemunawar#MunawarFaruqui #WeAreWithMunawar@munawar0018 pic.twitter.com/R7SbYBIZNF
— Carcasm samjhiye (@sarcastic_hero_) January 2, 2021
નવા વર્ષના દિવસે કોમેડિયન મુનાવર ફારૂકીનો સ્ટેન્ડઅપ કોમેડી શો ઈન્દોરના મુનરો કાફેમાં હતો. મુનાવર ફારુકીના છેલ્લા કેટલાક વીડિયોને કારણે મુનાવર પહેલાથી જ હિન્દુ સંગઠનોના નિશાના પર હતો. ઈન્દોરના કટ્ટરવાદી હિન્દુ સંગઠનોના કેટલાક કાર્યકરો આ શોમાં પહોંચ્યા હતા અને મુનાવર સાથે દાદાગીરી કરી, ખોટા આક્ષેપો મૂક્યા, શો બંધ કરાવી દીધો અને એટલું જ નહીં તેની ધરપકડ પણ કરી.
તેમણે મુનાવર પર ઇરાદાપૂર્વક હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો આરોપ મૂક્યો. ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીઓના જણાવ્યા મુજબ, ‘હિન્દુ સંગઠનના લોકોએ તોફાન શરૂ કર્યુ, શો બંધ કરાવી દીધો. શો અટકાવનારા લોકોએ મુનાવર પર હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો જે આરોપ મૂક્યો હતો અસલમાં તેણે એવા કોઇ જોક્સ કર્યા જ નહોતા. ઇન્દોરના ભાજપના ધારાસભ્ય માલિની ગૌરના પુત્ર એકલવ્ય ગૌરે (Eklavya Gaur) મુનાવર વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેના પગલે પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.’.

મુનાવર ફારુકીના વકીલ અંશુમન શ્રીવાસ્તવે આ મામલે કહ્યું કે, ‘હું માનું છું કે રાજકીય દબાણને કારણે પોલીસે અગાઉ કોઈ તથ્યની તપાસ કર્યા વિના આ કેસ નોંધ્યો છે અને મુનાવર ફારૂકી જ્યારે ઈન્દોર આવ્યો ત્યારે કોમેડી શોમાં પરફોર્મ નહોતો કરી શક્યો. તેના દ્વારા એવું કોઈ પણ કાર્ય કરવામાં આવ્યું નથી જેના દ્વારા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવે, તો પછી પોલીસે કયા આધારે કેસ નોંધ્યો છે, આ એક મહત્વપૂર્ણ વિષય છે. ‘.