બારડોલી: (Bardoli) કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ત્રણ કૃષિ કાયદાનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ વધુને...
હાલમાં, દેશમાં કોરોના વાયરસ ( CORONA VIRUS ) ની બીજી તરંગ ચાલી રહી છે અને આ તરંગ પહેલા કરતા વધુ જોખમી હોવાનું...
કોરોના(COVID)થી મહારાષ્ટ્ર(MAHARASHTRA)માં સૌથી વધુ કેસો (MOST CASES) જોવા મળી રહયા છે. રાજ્ય સરકારે કોરોનાને દૂર કરવા માટે નવા પ્રતિબંધો લગાવ્યા છે. જેને લઈ પરપ્રાંતિય...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. જોકે, ચાલુ વર્ષે કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતીને પગલે મંદિર પ્રશાસન દ્વારા...
સોમવારે બોમ્બે હાઈકોર્ટે ( MUMBAI HIGHCOURT ) મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ( PARAMBIR SINGH ) ની અરજી પર ચુકાદો આપ્યો...
વડોદરા: કોરોનાના કહેરને કાબુમાં લેવા સજ્જ પોલીસ તંત્ર કડક હાથે ડામ લેવા માસ્ક વિના ફરતા નાગરિકોને વાહનચાલકોને તોતિંગ દંડ ફટકારવાની કામગીરી હાથ...
GNDHINAGAR : રાજ્યમાં કોરોનાના કેસ ( CORONA CASE ) વધતાં ગુજરાત કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ એવી માગ કરાઈ છે કે...
તાજેતરમાં ‘મિલિટરી ડાયરેક્ટ’ નામની વેબસાઈટ દ્વારા બહાર પડાયેલા એક અધ્યયન મુજબ સુપર પાવર દેશ અમેરિકાને પછાડી ચીની સેના પોતાના સતત આધુનિકરણ દ્વારા...
આઝાદી કાળથી કાશ્મીરી પ્રજા અને એના નેતાઓ ભારતને પોતાનો દેશ ગણતા જ નથી. આ બધાંના ચહેરો પાકિસ્તાન તરફ જ રહેતો આવ્યો છે....
હમણાં એક નાનકડો પણ ખૂબ સુંદર મેસેજ વાંચવા મળ્યો. જે માનવ જાતને ઘણી મોટી શીખ આપતો જાય છે. નોબલ વિજેતા ડેસમંડ ટુટૂ...
જે પંજાબની પ્રજાએ 1857થી આઝાદી મળી તે વર્ષ દરમિયાન આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશને આજાદી મળે તે માટે હજારો પંજાબી ક્રાંતિવીરોએ પોતાના...
પોશાક એટલે કે પરિધાન એ આપણા વ્યકિતઓની ઓળખ છે. સુંદરતાની વ્યાખ્યા તો દરેકને માટે અલગ અલગ હોય છે. વ્યકિતને સુંદર બનાવવામાં સુંદર...
આ વર્ષે માર્ચ આવતાની સાથે જ ગરમીએ તેનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી-એનસીઆરમાં 1 લી એપ્રિલે તાપમાનનો પારો 34 ડિગ્રી...
ટી.વી.નું ઘરમાં આગમન થયું ત્યારથી શ્રી રજતશર્મા દ્વારા સંચાલીત રાત્રે નવ વાગ્યે આવતાં સમાચારો સાંભળવાની આદત સાથે વિશ્વાસનિયતા પણ ખરી. ઝીણામાં ઝીણી...
મમતા બેનરજી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન છે. જે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એપ્રિલ મહિનામાં થવાની છે તેમાં મમતા બેનરજીના પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ...
તાજેતરમાં એક વીડિયો જોવા મળ્યો, જેમાં એક કહેવાતો તબીબ કોરોનાથી બચવા દિવસમાં પાંચ-સાત વખત મોમાં થોડું થોડું મીઠું (સોલ્ટ) મૂકવાનું કહે છે.જેનાથી...
‘લખી લીધું એ આરસની તકતી પર’ ફલાણા ભાઈ કે બહેનના સ્મરણાર્થે માતબર દાન આપ્યું છે. આ બધું વાંચીને વિચાર આવે છે કે...
હમણાં થોડા દિવસો પહેલાં જ દાંડીયાત્રા સુરતમાં પ્રવેશી. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે. ખરેખર, આ આઝાદી પછીની જ દાંડીયાત્રા હોઈ શકે?...
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧ માં યુદ્ધ થયું હતું. એમાં તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના મજબુત મનોબળનો સિંહફાળો હતો. પાકિસ્તાને, હારના ફળ...
એક અંગ્રેજી લેખક નામ સિમોન્સ;સરસ લખાણ લખે અને સામાયિક,વર્તમાનપત્રમાં કોલમ લખે,વાર્તા અને નિબંધો પણ લખે.અને તેનું બધું લખાણ વખણાય. વાચકો તેના લખાણને...
ઇંધણના વધતા જતા ભાવોથી જનતા ચિંતિત છે. છેલ્લાં ચાર વર્ષોમાં, વિશ્વ બજારમાં ક્રૂડ ઇંધણની કિંમત બેરલ દીઠ 40 થી 70 ડોલરની આસપાસ...
દેશમાં પ્રથમ વખત 24 કલાકમાં એક લાખથી વધુ કોરોના વાયરસ ( CORONA VIRUS ) ના કેસ નોંધાયા છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસના...
અમૃતા પ્રિતમ (1919-2005) એટલે વીસમી સદીનાં ભારતીય સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર. તેમણે લખ્યું છે કે “પ્રેમ એ જિંદગીની અવિસ્મરણીય ઘટના છે. જો તમે...
આખા વિશ્વને છેલ્લા દોઢેક વર્ષથી ધ્રુજાવી રહેલી કોરોનાની મહામારી ફરી વકરવા માંડી છે. વચ્ચે થોડો સમય કેસ ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે, શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 305.03 અંક...
આપણે બધા એક અથવા બીજા સ્વરૂપે ભેદભાવનો શિકાર છીએ, પરંતુ આર્ચી સિંઘ ( aarchi singh ) નો અનુભવ આપણા કરતા ઘણો ખરાબ...
મેરઠના મોહમ્મદપુર વિસ્તારમાં રહેતા આ યુવકનું નામ મનોજ કુમાર ( MANOJ KUMAR ) છે. તેણે બેનરો અને પોસ્ટરોને કાવડ જેવો દેખાવ આપ્યો...
ફ્રાન્સના એક પ્રકાશન(FRENCH PUBLICATION)માં દાવો કરવામાં આવ્યો છે કે રાફેલ (RAFAEL) બનાવનાર ફ્રેન્ચ કંપની દસોને ભારતમાં વચેટિયાને દાનમાં એક મિલિયન યુરો ‘ભેટ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM MODI)એ રવિવારે દેશભરમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક (review meeting) યોજી...
કોરોનાના સંક્રમણ વચ્ચે નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં આજે એક ગંભીર બેદરકારી સામે આવી હતી. મુસ્લિમ મહિલાનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી દેવાયો હતો....
આણંદના યુવક-યુવતીનું અઝરબૈજાનમાં અપહરણ બાદ છોડાવી લેવાયાં
કાશ્મીરથી વડોદરા સુધીનો અતૂટ વિશ્વાસ, 4 વર્ષના માસૂમની સારવાર માટે પરિવાર આવ્યો સયાજી હોસ્પિટલમાં
વડોદરા કોર્પોરેશનમાં નિમણૂંક કૌભાંડ, હાઈકોર્ટે વહીવટી તંત્રને ખખડાવ્યું, મનમાની નહીં ચાલે કહી કાર્યપાલ ઇજનેર ની પસંદગી રદ કરી
ગરમીનો પારો 31.4 ડીગ્રી પર પહોંચ્યો,અઠવાડિયા બાદ ગરમી વધવાની શકયતા
પ્રથમવાર ટેકનોલોજીના માધ્યમથી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાશે
વડોદરા પાલિકાનો ‘કાંટાળો’ વિકાસ: ડિવાઈડર પર બોગનવેલ રોપી વાહનચાલકોને લોહીલુહાણ કરવાનું આયોજન?
અર્જુન તેંડુલકર અને સાનિયાના લગ્ન: સચિન પીએમ મોદીને મળ્યો, લગ્નનું આમંત્રણ આપ્યું
સુરત ના નવજીવન ઇન્ડસ્ટ્રીયલમાં ભીષણ આગ, પ્લાયવુડ ગોડાઉન સળગ્યું
નોવિનો રોડ પર હિટ એન્ડ રન, અજાણ્યા કાર ચાલકે બાઈકને અડફેટે લેતા એક જ પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત
આખરે નવસારી ભાજપમાં ભડકો! જલાલપોરના કાર્યકરોમાં ભારે રોષ બાદ નવનિયુક્ત જીલ્લા ઉપપ્રમુખ સહિત 4 હોદ્દેદારોના રાજીનામા!
મ્યુનિસિપલ કમિશનરની રિવ્યૂ બેઠક માત્ર કાગળ પર જ! શહેરમાં પ્રશ્ન,પરિણામ ક્યાં છે?
પેંગ્વિનનો દાવો કે નરવણેનું પુસ્તક પ્રકાશિત થયું ન હતું, રાહુલ ગાંધીએ પૂછ્યું- કંપની ખોટું બોલે છે કે નરવણે?
“બાબરી મસ્જિદ કયામત સુધી ફરીથી નહીં બને,” મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવેદન
પૂડાને એક પક્ષીએ ખલેલ પહોંચાડતા મધમાખીઓનું ટોળું ઉગ્ર બન્યું, બે વૃધ્ધોને અધમૂવા કરી નાખ્યા
માંજલપુરમાંથી શક્તિવર્ધક દવાઓનો જથ્થો ઝડપાયો, રશિયા–ઓસ્ટ્રિયાથી મંગાવાયા સ્ટેરોઇડ
લગ્ન પ્રસંગોમાં મંજૂરી વિના DJ વગાડનાર સામે પોલીસની કડક કાર્યવાહી, ચાર સંચાલકો સામે ગુનો દાખલ
સુરતમાં કરોડોની યોજના પર સવાલ,તાપી નદીમાં ઇન્ટેક વેલ નમતાં રાજકારણ ગરમાયું
IND vs PAK: દિલ્હીથી કોલંબો મુસાફરી મોંઘી થઈ, ફ્લાઇટ ભાડું ₹6.66 લાખ સુધી પહોંચ્યું
લાખો ચાહકો માટે મોટી રાહત: ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં રમશે, BCCI એ આપી પ્રતિક્રિયા
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ હસ્તાક્ષર કર્યા
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સનો કડક પ્રહાર,AIU–કસ્ટમ્સે નશીલા પદાર્થોની દાણચોરી પકડી,એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાંથી હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત
કાલોલ મોઢ સમાજ મહિલા મંડળ દ્વારા ધોરણ 10 અને 12ના જ્ઞાતિના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ
ચારભુજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબી દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ
સુરત ના લાલગેટમાં શોકજનક બનાવ,એક જ પરિવારના ત્રણ સભ્યોના અચાનક મોતથી વિસ્તારમાં સન્નાટો
પાવાગઢ તળેટીથી માંચી સુધીના ₹12.29 કરોડના રોડ રિસર્ફેસીંગ કામનું ભૂમિપૂજન
કાંકણપુરની કોલેજમાં ડૉ. એસ. એસ. રખિયાણિયાના ગઝલસંગ્રહ ‘મહેકી હવાના ઘર તરફ’નું વિમોચન
સુરતમાં એક ક્ષણની ભૂલ અને જીવન પૂરું થયું: વસ્તાદેવડી રોડ પર BCA વિદ્યાર્થીનું કરુણ મોત
સરસ્વતી વિદ્યામંદિર, કાલોલ ખાતે ‘પરીક્ષા પે ચર્ચા–2026’ કાર્યક્રમનું સફળ આયોજન
આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી ગાડીનો ભાવનગરમાં રોહિશા નજીક ટોલ ટેક્ષ કપાયો
સોશિયલ મીડિયામાં શરાબી શોખ, ખાખીને ખુલ્લો પડકાર!
બારડોલી: (Bardoli) કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ત્રણ કૃષિ કાયદાનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ વધુને વધુ ખેડૂતો કાયદાના વિરોધમાં આગળ આવે તે માટે સંયુક્ત કિસાન (Farmer) મોરચાના નેતા રાકેશ ટીકૈત (rakesh tikait) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓ 5મી એપ્રિલે બપોર પછી બારડોલી આવી પહોંચશે. જ્યાં પહેલા તેઓ સરદાર વલ્લભભાઇ પટેલના ઐતિહાસિક સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે તેઓ બારડોલીની અડીને આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે. જ્યાં તેઓ વિસ્તારના ખેડૂતોને સંબોધન કરશે.

આઝાદી પૂર્વે અંગ્રેજ સરકાર દ્વારા વેરામાં કરવામાં આવેલા જંગી વધારાના વિરોધમાં વર્ષ 1928માં અહીંના ખેડૂતોએ વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં સત્યાગ્રહ કર્યો હતો. જે બારડોલી સત્યાગ્રહ તરીકે ઓળખાય છે. આ સત્યાગ્રહમાં ખેડૂતોની જીત થઈ હતી. જે ભારતમાં આઝાદી માટે ચાલેલી લડતો પૈકીની પ્રથમ જીત હતી. અંગ્રેજોને હંફાવનાર અહીંના ખેડૂતો પણ આ કાળા કાયદાના વિરોધમાં આગળ આવે તે હેતુથી અહીં રાકેશ ટીકૈત દ્વારા સભાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક ખેડૂત નેતાઓ જણાવી રહ્યાં છે.
ગુજરાત ખેડૂત સમાજે 900 વ્યક્તિઓની ઉપસ્થિતિ માટે પોલીસ પાસે પરવાનગી માંગી
ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને 900 વ્યક્તિઓ એકત્રિત થાય તે માટે પોલીસ પાસે પરવાનગી માગવામાં આવી છે. પરંતુ હજી પરવાનગી આપવામાં આવી ન હોવાની સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈત હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેમણે અમદાવાદથી યાત્રા શરૂ કરી હતી. તેઓ પાલનપુરથી ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ આણંદ, વડોદરા અને ભરૂચ પહોંચ્યા હતા. રાકેશ ટિકૈતે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધીઆશ્રમ ખાતે પત્રકાર પરિષદ યોજીને રાકેશ ટિકૈતે ગુજરાત સમાજ મુખ્ય ધારામાં પ્રવેશશે એવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ ગુજરાતનો ખેડૂત 15 વર્ષથી ભયમાં હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખેડૂત આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે.
આ પહેલા અમદાવાદ બાદ રાકેશ ટિકૈત સરદાર પટેલના જન્મસ્થળ કરમસદ પહોંચ્યા હતા. તેઓ ટ્રેક્ટરમાં સરદાર પટેલના જન્મસ્થળના ઘરે પહોંચ્યા હતા. રેલી યોજીને ‘જય જવાન જય કિસાન’ ના નારા લગાવીને રાકેશ ટિકૈતનો કાફલો કરમસદ પહોંચ્યો હતો. જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.