સુરતઃ (Surat) શહેરના પાંડેસરા ખાતે પ્રિયા જનરલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીનો મૃતદેહ (Dead Body) રસ્તા પર મુકી દેવાના કેસમાં પાંડેસરા પોલીસે...
સુરત: (Surat) સુરત શહેર પોલીસ કેટલી બેફામ છે તેનાથી ખુદ પોલીસ કમિશનર અજય તોમર પણ ચોંકી ગયા છે. આ મામલે જે વિગત...
સુરત: (Surat) સુરત સહિત દેશભરમાં કેટલાક શહેરોમાં કોરોના વકરતા એરલાઇન્સ કંપનીઓ દ્વારા ફ્લાઇટ (Flight) બંધ કરવામાં આવી રહી છે. સ્પાઈસ જેટ બાદ...
સુરત: (Surat) સુરત શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં જે ઘોડાપૂર હતું તેમાં અચાનક ઘટાડો (Reduction) થયો છે. જેના કારણે હોસ્પિટલ તંત્રને ઘણી રાહત...
સુરતઃ (Surat) શહેરના મહિધરપુરા ખાતે આવેલા હીરા બજારમાં (Diamond Market) છેલ્લા ત્રણેક દિવસથી સતત પોલીસ અને વેપારી તથા દલાલોની વચ્ચે ઘર્ષણ જોવા...
કોરોના વાયરસ ( corona virus) ની બીજી લહેરના કારણે દેશમાં લોકો ખૂબ પરેશાન છે . દેશમાં સતત વધી રહેલા દર્દીઓના કારણે ઓક્સિજન...
surat : સુરત મહાનગર પાલિકા ( smc) ના મેડિકલ ઓફિસરોને ( medical officers) પગાર મામલે અન્યાય થતાં ૯૦ જેટલા મેડિકલ ઓફિસર દ્વારા...
surat : શહેરમાં કોરોના ( corona) વકરતા રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉન ( mini lock down) 12 તારીખ સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો...
surat : સુરતમાં કોરોના ( corona) નો હાહાકાર ચરમસીમાએ છે. અત્યાર સુધીમાં 97 હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે. જયારે...
કોરોનાના( corona) મામલે કેન્દ્ર સરકારની નિષ્ફળતાનો આખરે ખુદ કેન્દ્ર સરકારના અધિકારી થકી જ સ્વીકાર કરવામાં આવ્યો છે. ખુદ સરકારે એવું સ્વીકાર્યું છે...
રાષ્ટ્રીય લોકદળ (lrd) ના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી અજિતસિંહ ( chaudhary ajitsinh) નું નિધન થયું છે. તેમને કોરોના ( corona)...
ગાંધીનગર : કોરોનાના ( corona) સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામ્ય નાગરિકોને રહેવા-જમવા સારવારની સુવિધાથી તેમને અન્યોથી અલગ તારવીને ગામમાં કોરોના ફેલાતો અટકાવી ‘મારૂં...
કોરોના વાયરસ ( corona virus) ની રસી બનાવી રહેલી સીરમ સંસ્થા ( serum institute) ના સીઈઓ આદર પૂનાવાલા ceo aadar punawala) ને...
ગાંધીનગર : રાજ્યમાં કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલો ( covid hospitals) માં બનતી આગની દુર્ઘટનાઓ નીવારવા માટે રાજય સરકરે દ્વ્રારા પગલા લેવાઈ રહયા...
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્સનનું વિતરણ કરાયું હતું. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં...
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તે મુદ્દે ઓલ ગુજરાત વાલી...
રાજ્યભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર પણ વધી ગયા છે. અમદાવાદમાં રેમડેસિવિર ઇંન્જેક્સનના કાળા બજાર કરતા એક...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધી જવા પામ્યું છે. રાજયમાં કોરોનાના કેસો વધીને ૬ લાખને પાર કરી ગયા છે. જયારે ૭ હજારથી...
કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામ્ય નાગરિકોને રહેવા-જમવા સારવારની સુવિધાથી તેમને અન્યોથી અલગ તારવીને ગામમાં કોરોના ફેલાતો અટકાવી ‘મારૂં ગામ કોરોના મુકત ગામ’...
ગાંધીનગર: (Gandhinagar) એક તરફ કોરોના વકરી રહ્યો છે, અમદાવાદ, સુરત, ગાંધીનગર તેમજ રાજકોટમાં દર્દીઓને બેડ મળતા નથી. કોરોનાની સ્થિતિ એટલી ગંભીર હોવા...
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 12,955 પર પહોંચી ગઈ છે. આજે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં 22 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યું 133...
સુરતઃ (Surat) કોરોનાની મહામારી માં ખડે પગે ઊભા રહીને સેવા કરનાર કોરોના વોરિયર્સ નું જો અવસાન થાય તો તેના પરિવારને 50 લાખ...
સુરત: (Surat) કોરોનાના વધતા જતા કહેર વચ્ચે દર્દીઓની સંખ્યામાં વધી રહી છે. ત્યારે કપરા સમયે ડોકટરી સ્ટાફ અને નર્સીગ સ્ટાફની અછત વર્તાય...
અંકલેશ્વર: (Ankleshwar) કોરોનાની કાળમુખી લહેર વચ્ચે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સવાલો ઉઠાવી રહી છે. સરકાર ખુદ રાજકીય મેળાવડા સહિત પર એક...
નવસારી: (Navsari) નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ ખરેખર કોરોનામાં ઉઘાડો પડી ગયો છે. અત્યાર સુધી તો કોરોનાના દર્દીઓ (Patient) અને કોરોનાથી મૃતકોના આંકડામાં...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ડાન્સથી (Dance) ડરને ભગાવો અને રોગ પ્રતિકારક શકિત...
સુરત: (Surat) કોરોનામાં હાલમાં જે વસ્તુઓની સૌથી વધુ ઘરઘથ્થુ પ્રયોગમાં કરવામાં આવે છે. તેવી તમામ વસ્તુઓના બસો થી પાંચસો ટકાનો ઉછાળો જોવા...
નવી દિલ્હી: (Delhi) કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને (Vijay Raghvan) કહ્યુ કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. પરંતુ તે ક્યારે...
rajkot : કોરોનાથી ( corona) સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં આપઘાત કરી લેતાં હોવાની ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. થોડા દિવસો પહેલા સમરસ...
પેટ્રોલ ( petrol) ના ભાવથી લોકો ચોંકી ગયા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ ( diasel ) નો વપરાશ જેટલો ઉંચો છે, તેની...
વડોદરા કોર્પોરેશનની બજેટ બેઠક તોફાની બની: બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો, કોંગ્રેસના 7 સભ્યો સસ્પેન્ડ
વડોદરામાં PM રૂટ પર ‘મીડિયા મેનેજમેન્ટ’ના નામે ₹1.76 કરોડ કોને ચૂકવાયા?
હાલોલમાં કાર ભાડે રાખી ગાયબ કરનાર ભેજાબાજ ઝડપમાં
તંત્રની જોહુકમી! પૂર્વ સૂચના વગર પ્રિયલક્ષ્મી નાળું બંધ કરાતા હજારો રહીશો રઝળ્યા
ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાની આગામી ચૂંટણી નહીં લડવાની જાહેરાત
દાહોદ તાલુકાના ધામરડા નજીક ખાનગી લક્ઝરી બસ પલટી, 12 મુસાફરો ઇજાગ્રસ્ત
દાહોદ નજીક જાલત ગામે મો આર્ટિગા કેનાલમાં ખાબકી, પણ દુર્ઘટના ટળી
Indian National Congress સામે 2026ની અગ્નિ પરીક્ષા,Keralaથી Assam સુધી સત્તાનો સંઘર્ષ
સોમા તળાવ શ્યામલ ડ્રીમમાં વીજ મીટરમાં આગ,ચિંગારીઓ નીકળતા રહીશોમાં ભયનો માહોલ
રાજ્યભરની કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ શાળાઓ ડાઉનલોડ કરી શકશે
સાપુતારા–સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર માટે 21 ગામની જમીન સંપાદિત થશે
પાલ પોલીસનો NDPS કેસમાં કડક પ્રહાર,પેડલરો સાથે મુદ્દામાલ જપ્ત
ગુજરાતમાં હવે મહિલાઓ નાઇટશિફ્ટમાં કામ કરી શકશે
રમજાન પૂર્વે સુરત પોલીસ એલર્ટ મોડમાં,લાલગેટ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ સાથે કડક બંદોબસ્ત
જાહેરમાં ગાંજાનું સેવન,વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં
ખાનપુર તાલુકાના આંગણવાડી બહેનો કલેશ્વરીમાં ફસાયાં
આણંદના ઉમેટા બ્રિજ પર સવારથી જ ટ્રાફિક જામ: એમ્બ્યુલન્સ ફસાતા લોકોમાં ભારે રોષ
સુપર-૮ પહેલાં જ ઓસ્ટ્રેલિયાનો પતન,ICC T20 World Cup 2026માં ટીમ પસંદગી અને નબળી શરૂઆત પર Ian Healyનો કડક પ્રહાર
Ravi Riverના પાણી પર ભારતનો કાબૂ,પાકિસ્તાન માટે વધતી ચિંતા,Shahpur Kandi Dam પૂર્ણતાની નજીક,વધારાનું પાણી હવે દેશ અંદર વળશે
Breakthrough Energy નો નવા રોકાણો પર બ્રેક,Bill Gates સમર્થિત $1 અબજ Catalyst ફંડ હવે હાલની કંપનીઓ પર જ ફોકસ કરશે
જિનેવામાં ઈરાન-અમેરિકા પરમાણુ ચર્ચામાં પ્રગતિનો દાવો,મુખ્ય મુદ્દાઓ પર સહમતિ,પરંતુ અંતિમ કરાર હજી દૂર
તંત્રના મિસમેનેજમેન્ટનું વરવું પરિણામ, વેડ-ડભોલી બ્રિજ બંધ થતા રાંદેર ગામમાં ટ્રાફિકની સમસ્યા
ભવનાથના મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદ વચ્ચે કીર્તિ પટેલે હવે ઈન્દ્રભારતી બાપુને લઈ કહી આ વાત
ખેડૂતો આનંદો: ગેરકાયદે વેચાયેલી જમીન 3 મહિનામાં મૂળ ખાતેદારને પરત મળશે, વિધાનસભામાં મહત્વપૂર્ણ સુધારા વિધેયક પસાર
પ્રખ્યાત અભિનેત્રી પ્રવિણા દેશપાંડેનું કેન્સરના કારણે નિધન, મુંબઈમાં અંતિમ સંસ્કાર કરાયા
વડોદરાના પશ્ચિમ વિસ્તારના મકાનમાં આગ, ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
બોમ્બની ધમકીને પગલે એટીએસ સહિત કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ સાથે સંકલનથી તપાસ
RSS વડા મોહન ભાગવતનું નિવેદન: હિન્દુઓ ત્રણ બાળકો પેદા કરે, ઘર વાપસીની પ્રક્રિયા ઝડપી બનાવો
ગુજરાતમાં ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવિન
સુરતઃ (Surat) શહેરના પાંડેસરા ખાતે પ્રિયા જનરલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીનો મૃતદેહ (Dead Body) રસ્તા પર મુકી દેવાના કેસમાં પાંડેસરા પોલીસે ગઈકાલે ફરિયાદ દાખલ કર્યા બાદ આજે ડોક્ટરની ધરપકડ (Arrest) કરી હતી. બિલના પૈસા નહી ભરાતા પાંડેસરાની પ્રિયા જનરલ હોસ્પિટલના ડોક્ટરે (Doctor) દર્દીનો મૃતદેહ રસ્તા પર મુકી દીધો હતો. હોસ્પિટલે કોરોના દર્દીની માહિતી મનપાથી છુપાવવા બદલ પણ ફરિયાદ દાખલ થઈ હતી.

પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે રહેતા ભગવાન નાયકને ગત 13 એપ્રિલે કોવિડ -૧૯ ના લક્ષણો જણાતાં પાંડેસરા ખાતે આવેલી પ્રિયા જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ત્રણેક દિવસ પહેલા રાત્રે તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ડોક્ટરોએ મૃતકના પિતા ત્રિનાથ નાયકને જાણ કરતાં તેમને હાલ બિલના પૈસા નહી હોવાને કારણે સવારે બિલ ભરીને મૃતદેહ લઈ જવાનું કહ્યું હતું. બીજા દિવસે સવારે મૃતકના પિતા સહિતના પરિવારજનોએ હોસ્પિટલના સંચાલકો વિરૂદ્ધ આક્ષેપ કરી બિલ ભર્યું નહોતું. જેથી હોસ્પિટલના સંચાલકોએ મૃતદેહ રસ્તા પર રઝળતો મુકી દેતાં હોબાળો થયો હતો. બાદમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જોકે ગઈકાલે મનપાના કર્મચારી વિજયભાઈએ પ્રિયા હોસ્પિટલના ડોક્ટર જીતેન્દ્ર પટેલની સામે ફરિયાદ દાખલ કરાવી હતી. હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીની માહિતી છુપાવવામાં આવી હતી. પાંડેસરા પોલીસે આજે ડો.જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી વધારે પુછપરછ હાથ ધરી છે.

સાદો ડેન્ગ્યુ હોવા છતાં વાયરલ ડેન્ગ્યુ હોવાનું કહી સારવાર નહીં કરનાર ડોક્ટરની ધરપકડ
સુરત: વરાછાની મારુતિ હોસ્પિટલમાં સાદો ડેન્ગ્યુ હોવા છતાં વાયરલ ડેન્ગ્યુ હોવાનું કહી સારવાર નહીં કરી દર્દીનાં મોત નીપજાવનારા બે તબીબની વરાછા પોલીસે ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, લંબેહનુમાન રોડ, ત્રિકમનગર હેપ્પી બંગ્લોઝમાં રહેતા વિરલભાઇ રમેશભાઇ કોરાટ હાલ કેબલ ઓપરેટરના વ્યવસાય કરતા હતા. તેમની તબિયત ગત તા.24 જુલાઇ-2020ના રોજ બગડી હતી. જ્યાં ડો.ભરત ખોખાણી પાસે રિપોર્ટ કઢાવતાં વિરલનો રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. બાદ વધુ સારવાર માટે વરાછાની મારુતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ડો.મહેશ તુલસીભાઇ નાવડિયા અને ડો.ઘનશ્યામભાઇ ભીખુભાઇ સુહાગીયા સોનોગ્રાફી રિપોર્ટ કઢાવી પેટમાં તથા ફેંફસામાં પાણી ભરાયું છે, જેથી પેટમાં દુખાવો થાય છે.
ડેન્ગ્યુમાં સામાન્ય રીતે આવું થતું નથી. હાલ ઝાડાની દવા આપું છું. ડેન્ગ્યુ હોવા છતાં સાદો ડેન્ગ્યુ છે તેમ કહ્યું હતું. ત્યારબાદ બંને તબીબે દર્દીના સગા સાથે ઉશ્કેરાઇ જઈ દર્દીને બીજી હોસ્પિટલમાં લઈ જાવ તેમ કહી દીધું હતું. દરમિયાન વિરલનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે વિરલના બનેવી પારસભાઇએ વરાછા પોલીસને જાણ કરી હતી. પોલીસે જે-તે સમયે અરજી લીધા બાદ ગત તા.8 જાન્યુઆરીએ બંને તબીબ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. દરમિયાન ગઇકાલે વરાછા પોલીસે ડો.મહેશ તુલશીભાઇ નાવડિયા અને ડો.ઘનશ્યામભાઇ ભીખુભાઇ સુહાગીયાની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.