સુરતના ગુરુ સંત વિશ્વનાથ અવધૂતજી મહારાજની બારડોલી તાલુકાના હરીપુરા ખાતે તાપી નદીના કિનારે અંતિમવિધિ કરવામાં આવી હતી. રાંદેર આશ્રમના આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજ...
ઠાકુરનગર(પ.બંગાળ), તા. ૧૧(પીટીઆઇ): કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે નવા નાગરિકતા કાયદા (સીએએ) હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા...
કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર અને ફેસબુકને ચેતવણી આપી છે. ઇલેટ્રોનિક અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા...
આજે સતત ત્રીજા દિવસે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલની કિંમત વિક્રમી રૂ. ૮૮ની સપાટીની નજીક...
અમદાવાદ ખાતે માર્ચની 12મીથી 20મી દરમિયાન રમાનારી પાંચ ટી-20 ઇન્ટરનેશનલની સીરિઝ માટે ઇંગ્લેન્ડે આજે જાહેર કરેલી 16 સભ્યોની ટીમમાં સીનિયર વિકેટકીપર બેટ્સમેન...
સિમેન્ટ, સ્ટીલ, ડિઝલ તથા બીટુમેન, એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓના ભાવોમાં થઇ રહેલા અસહ્ય અને ગેરવાજબી ભાવવધારાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના કોન્ટ્રાકટર્સ સહિતના સંલગ્ન...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના તાજપોર ગામની સીમમાં એક સાથે ચાર દીપડા (Panther) ફરી રહ્યા હોવાનો વિડીયો વાઇરલ થતાં ગ્રામજનોમાં દહેશતનો માહોલ ફેલાયો...
નવી દિલ્હી (New Delhi): દેશમાં ઉડ્ડયન માટે હવેથી 30% વધુ ખર્ચ થશે. સરકારે ગુરૂવારે જુદા જુદા રૂટ માટે લઘુત્તમ અને મહત્તમ ભાડા...
સુરત: ચેમ્બર દ્વારા આગામી તા. 20, 21 અને 22 ફેબ્રુઆરી 2021 દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત...
SURAT : સુરત એરપોર્ટની ( AIRPORT) આસપાસના વિસ્તારોમાં પક્ષીઓની સંખ્યા વધારે દેખાતાંભવિષ્યમાં કોઇ દુર્ઘટના નહી થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પગલાઓ...
અમેરિકન ચિપમેકર (Chipmaker) કંપની ક્વાલકોમે સ્નેપડ્રેગન X65 5G (Qualcomm Snapdragon X65 5G) મોડેમ રજૂ કર્યું છે. તે 4 જનરેશન (4th Generation) 5G...
જયારે અમે એક અમિતાભ ( AMITABH) ના ચાહકને કહયું કે અમિતાભ તો વર્ષોથી વ્હીગ પહેરે છે તો તેમને આઘાત લાગ્યો અને જીદે...
વિશ્વના હજી પણ કેટલાક દેશો છે, જ્યાં રાજાશાહી ચાલે છે, એટલે કે ત્યાં રાજાનું શાસન છે. થાઇલેન્ડ ( THAILAND) એક એવો દેશ...
ઉત્તર પ્રદેશ ( UTTAR PRADESH) ના ગૌતમ બુદ્ધનગર ( GAUTAM BUDDH NAGAR) જિલ્લામાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે 19 વર્ષ પછી બળાત્કારની ઘટનામાં દુષ્કર્મ...
નવી દિલ્હી (New Delhi): સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) અને ફેસબુકને (Facebook) કેન્દ્ર સરકાર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને...
વર્ષ 2021 માં કોરોના રોગચાળા વચ્ચે બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ (Bengal, Assam, Tamil Nadu, Kerala) સહિતના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ...
નવસારી: નવસારી (NAVSARI)-વિજલપોર નગરપાલિકા અને ગણદેવી નગરપાલિકા સહિત જિલ્લા પંચાયતોમાં ભાજપના ઉમેદવારો (BJP CANDIDATES)નાં નામો જાહેર થતાં જ ભાજપી આગેવાનોમાં ખુશીનો માહોલ...
ચમોલી : ઉત્તરાખંડના (Uttarakhand) ચમોલી જિલ્લામાં રવિવારે 14 કિમી લાંબી ગ્લેશ્યિર તૂટી પડતા ભારે જાનહાનિ અને મોટી હોનારત સર્જાઇ છે. આ હોનારત...
સુરત: કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે કોટન ઇમ્પોર્ટ કરવા પર ઇમ્પોર્ટ ડ્યૂટી (IMPORT DUTY) નાખવામાં આવી છે. જેને પગલે...
વલસાડ, ધરમપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી (LOCAL BODY ELECTION) અંતર્ગત બુધવારે મોડી સાંજે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લા પંચાયતની 38 બેઠક, 6 તાલુકાની...
SURAT : અમરેલી ( AMRELI) જિલ્લામાં રેલ વ્યવહાર સંપુર્ણ બંધ છે. ત્યારે સુરત, મુંબઇ, અમદાવાદ જેવા શહેરોમાં જવા માટે ખાનગી લકઝરી બસો...
બીલીમોરા: લાંબા સમય (LONG TIME) થી જેની રાહ જોવાતી હતી તે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ બુધવાર સાંજે ઉમેદવારોની નમાવલી...
પ્રયાગરાજમાં (Prayagraj) માઘ મેળાનો ત્રીજો મોટો સ્નાન મહોત્સવ, મૌની અમાસ નિમિત્તે, સંગમ દરિયાકાંઠે આસ્થાનો માહોલ છે. એવામાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી...
BARDOLI : સુરત જિલ્લા પંચાયતમાં આજે ભાજપ દ્વારા એક બેઠકને બાદ કરતાં બાકીની 35 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં હતાં....
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત અને ઉમેદવારોની યાદી જાહેર થતા જ શહેરમાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરોશોરોમાં થઈ રહ્યો છે. હજી સુધી...
સુરત: (Surat) ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Election) માટે ફાયનલ ઉમેદવારોની યાદી તમામ પાર્ટીઓ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપ,...
સંયુક્ત રાષ્ટ્ર દર વર્ષે 11 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા વૈજ્ઞાનિક ( international women scientist day) દિવસની ઉજવણી કરે છે. મહિલાઓ અને છોકરીઓને સ્ટેમ...
મુંબઇ (Mumbai): મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshiyari) વચ્ચે ફરી એકવાર વિવાદ ઊભો...
વિશ્વમાં કોરોના (Corona) દર્દીઓની સંખ્યા 10.78 કરોડને વટાવી ગઈ છે. 78 મિલિયનથી વધુ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 23 લાખ 63...
આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ ( INTERNATIONAL CRIMINAL COURT) ના નિર્ણયથી પરેશાન ઇઝરાઇલે ( ISRAEL) ભારતની મદદ માંગી છે. ધ હેગની આંતરરાષ્ટ્રીય અદાલતે ગયા...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
વડોદરા બાર એસો.ની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે, 1 થી 5 ડિસે. સુધી ફોર્મ ભરી શકાશે
જબુગામના રસ્તા પર થઈ દેશી દારૂની રેલમછેલ
14 નવેમ્બરથી ગાજરાવાડીનો મુખ્ય માર્ગ બ્લોક! ‘ઓપન એક્સેવેશન’થી ડ્રેનેજ નંખાશે,
ડ્રેનેજ પ્રોજેક્ટથી પંચશીલના રહીશો ‘ત્રાહિમામ’: અવરજવરના માર્ગ પર ખોદકામ થતા કામ અટકાવ્યું
પ્રતાપનગર યાર્ડમાં એન્જિનિયરીંગ કામ માટે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની મુદત નવેમ્બર-2026 સુધી લંબાવાશે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ
પાણી પુરવઠાની વ્યવસ્થા સુધારવા કરોડોના કામો: શેરખી ઇન્ટેકવેલ અને ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશનનો પ્રસ્તાવ
વડોદરાના આશુતોષ મહિડાની ભારત અંડર-19-A ટીમ માટે પસંદગી
ન્યાયમંદિર ફરતે સફાઈ વિના રેલિંગો લગાવી દેવાઈ
શું ખરેખર જૂનો ટપ્પુ ‘તારક મહેતા’માં પાછો આવી રહ્યો છે?, નિર્માતા આસિત મોદીએ કર્યો ખુલાસો
ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, હીરો નં. 1 બહાર આવી ફેન્સને મળ્યા
રાંદેરના લાલ મંદિર સામે મળેલી સૂટકેસમાં એવું કયું નિશાન હતું જેને આશ્ચર્ય સર્જયું, પોલીસે તપાસ હાથ ધરી
દિલ્હી બ્લાસ્ટઃ હરિયાણાથી મૌલવીની ધરપકડ, અલ ફલાહ યુનિ.ના કેમ્પસમાં રહેતો હતો, 2500 કિલો વિસ્ફોટક પદાર્થ મળ્યા
વડોદરા : આપઘાતનો પ્રયાસ કરનાર નિવૃત આર્મી જવાને આખરે દમ તોડયો
વડોદરા : બરાનપુરા વિસ્તારમાં ચાર કિન્નરોનો અન્ય 23 વર્ષીય કિન્નર પર હુમલો
દિલ્હી વિસ્ફોટ કેસની તપાસ માટે NIAએ 10 સભ્યોની ટીમ બનાવી, ADG વિજય સખારે કમાન સંભાળશે
ભૂટાનથી PM મોદી પરત આવ્યા, દિલ્હી બ્લાસ્ટના ઈજાગ્રસ્તોને મળ્યા
કવાંટ ઈસાઈ મિશનરી સંચાલિત ડોન બોસ્કો સ્કૂલમાં આનંદ મેળામાં ઈંડાનો સ્ટોલ ઉભો કરાતા હોબાળો
રામ મંદિર આતંકવાદીઓના હિટ લિસ્ટ પર હતું, અયોધ્યા-કાશીને ઉડાવી દેવા માંગતા હતા
BCCIના કડક આદેશ પછી રોહિત શર્માએ મોટો નિર્ણય લીધો, કોહલીનું કોઈ રિએક્શન નહીં
આખા ભારતમાં આતંકવાદી હુમલાઓ કરવાની તૈયારી ચાલી રહી છે?
દિલ્હી બ્લાસ્ટઃ 8 મૃતદેહની ઓળખ થઈ, એકનું માથું જ નથી, બીજાના શરીરના ટુકડા મળ્યાં
ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય ગજેરા પર ITના દરોડાઃ રાજ્યમાં 24 ઠેકાણે તપાસ
ભરૂચની વિશાલ ફાર્મા કંપનીમાં બોઈલર ફાટ્યું: 3ના મોત, 24 ઘાયલ
દિલ્હીમાં બ્લાસ્ટ જે ટ્રાફિક સિગ્નલ પર થયો તેના CCTV ફૂટેજ સામે આવ્યા
VIDEO: તુર્કી વાયુસેનાના C-130 પ્લેનના હવામાં જ બે ટુકડા થયા, જ્યોર્જિયામાં ક્રેશ થયું
ભારતીય બેન્કો પર વિદેશી રોકાણકારો કેમ દાવ લગાવી રહ્યા છે?
બ્રાન્ડ સક્સેસ સ્ટોરી:બોટ અને મામાઅર્થ
દિલ્હી: લાલ કિલ્લા નજીક કારમાં બ્લાસ્ટ કરવા PETN વપરાયો? જાણો તે કેટલો ઘાતક છે..?
સુરતના ગુરુ સંત વિશ્વનાથ અવધૂતજી મહારાજની બારડોલી તાલુકાના હરીપુરા ખાતે તાપી નદીના કિનારે અંતિમવિધિ કરવામાં આવી હતી. રાંદેર આશ્રમના આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજ દ્વારા તેમના પાર્થિવદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેમની અંતિમ વિધિ સમયે હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.
ગત મંગળવારના રોજ વિશ્વનાથ અવધૂતજી મહારાજે 95 વર્ષની વયે અવધૂત આશ્રમમાં અંતિમશ્વાસ લીધા હતા. દત્ત ભક્તિ પરંપરામાં તેઓ રંગ અવધૂત સ્વામી મહારાજના ગુરુશિષ્ય હતા.
સુરતમાં આશ્રમ ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા બાદ બુધવારના રોજ તેમનો પાર્થિવ દેહ બારડોલીના ધામદોડ ખાતે આવેલા રંગ અવધૂત મંદિર ખાતે દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો.
ત્યારબાદ મોડી સાંજે પાર્થિવ દેહ બારડોલી તાલુકાનાં કડોદ પાસે આવેલા નાનકડા હરિપૂરા ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તાપી નદીના કિનારે અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો. મોડી રાત સુધી ભાવિક ભક્તોનો પ્રવાહ સતત ચાલુ રહ્યો હતો. ગુરુવારે સવારે પણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ ભક્તો તેમની અંતિમ ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા.
બપોર બાદ તેમની અંતિમ વિધિ યોજાય હતી. સુરતના રાંદેર ખાતે આવેલા આશ્રમના આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજે અગ્નિદાહ આપ્યો હતો. અગ્નિદાહ પૂર્વે પાર્થિવ શરીર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મનીષાનંદજી મહારાજ અને નારેશ્વર મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ સહિતના સંતો અને આગેવાનો હાજર રહ્યા હતા.