કેટલાંક અભિનેતાઓ એવા હોય છે જે પોતાની પ્રાદેશિક ઓળખ જાળવીને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. પરેશ રાવલ, નાના પાટેકર જ નહીં ધર્મેન્દ્ર,...
હવે બાબા રામદેવને ( baba ramdev) પણ કોરોના વાયરસની ( corona virus ) રસી ( vaccine) મળશે. બાબા રામદેવે દરેકને રસી અપાવવાની...
ફિલ્મજગતમાં હંમેશા એવા થોડા દિગ્દર્શક કામ કરતા હોય છે જેમને બજારમાં જે ફિલ્મો ચાલી રહી હોય અને જેને મનોરંજન માનતા હોય તેનાથી...
અમુક સ્ટાર્સના સંભવિત લગ્નની વાત એક વર્ષ, બે વર્ષ. ત્રણ વર્ષ ચાલ્યા જ કરે અને ત્યાર પછી ય જેની સાથે તેઓ પરણવાના...
કલર્સ ગુજરાતી ચેનલ ઉપર ટૂંક જ સમયમાં ફેમિલી ઓડિયન્સ માટે ડેલી સોપ ‘મનમેળાપ’ રજૂ થવાનો છે, આ ડેલી સોપમાં મૂળ ભરૂચ શહેરની...
કોલીવુડમાં પણ બે લોબી છે, જ્યાં કમલ હસન – ઇલિયારાજાને સપોર્ટ કરે છે, પણ ‘થલાઈવા’ રજનીકાંત મ્યુઝિક કમ્પોઝર ઇલિયારાજા સાથે કામ કરવાનું...
ઓ.ટી .ટી : Amazon રેટિંગ : 3/5 જોનર : ક્રાઈમ ડ્રામા ઈમોશનલ સીરીઝ (હિન્દી ડબિંગ ) એપિસોડ : 8 સમય અવધિ :...
શાહરુખ ખાન, દીપિકા પદુકોણ અભિનીત સુપરહિટ હિન્દી ફિલ્મો જેવી કે ઓમ શાંતિ ઓમ, અજય દેવગણ અભિનીત ગોલમાલ રિટર્ન્સ, ગોલમાલ 3, હાઉસફુલ 2...
દિલ અપના ઔર પ્રિત પરાઇ ફિલ્મ તમે જોઇ છે? ઘણાનો ઉત્તર ‘હા’ ને ઘણાનો ‘ના’ પણ હોય એમ પૂછીએ કે ‘અજીબ દાસ્તાં...
હિન્દી ફિલ્મસંગીતમાં બંગાળી સંગીતકારોએ આપેલું સંગીત એક ઊંડી અસર મુકનારું હોય છે. એવું કેમ છે એ જાણવા એ સંગીતકારોના સંગીતમાંથી પસાર થઇએ...
જાને કયા તુને કહી, જાને કયા મૈંને સુની,બાત કુછ બન હી ગઇજાને કયા તુને કહી, જાને કયા મૈંને સુની,બાત કુછ બની હી...
આણંદ : આણંદ શહેરના ગંગદેવનગર વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો છે, ત્યારથી તેના પ્રત્યે પાલિકાનું ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. વિકાસ કામોમાં આડોડાઇ...
દાહોદ: હરિયાણા રાજ્યની એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્યસુત્રધારને રાજસ્થાનના સજ્જનગઢ ખાતેથી દાહોદ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડી તેની પાસેથી એટીએમ, લેપટોપ, સ્કેનર મશીન, રીડર...
દાહોદ: દાહોદ શહેરમાં એક ૬૩ વર્ષીય નિવૃત વ્યક્તિને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી લોભામણી લાલચ આપી બેન્ક ખાતાનો ઓટીપી નંબર મેળવી કુલ...
દાહોદ: માર્ચ 2020 થી શરૂ થયેલ કોરોના કહેર પછી થી સંપૂર્ણ અને આંશિક લોકડાઉન માં અનેક લોકો અનેક મુશ્કેલીઓ નો સામનો કરી...
દાહોદ: દાહોદમાં પેટના અસહ્ય દર્દની પીડા ધરાવતા યુવકના પેટમાંથી 14 પથરી કઢાઈ હતી. એક વર્ષથી પેટમાં અસહ્ય દુઃખાવા અને પેશાબમાં મુશ્કેલીની ફરિયાદ...
વડોદરા: કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા આશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યાં આર્થિક લોકડાઉન માં છૂટછાટ મળતા બજારો ખુલતા નાગરિકો બજારોમાં...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં ફાયર બ્રિગેડના જવાનો છેલ્લા 13 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ઉચ્ચ પગાર ધોરણનો લાભ ન હતા તેઓ આજે...
વડોદરા પ્રેમ સંબંધ બાંધવા સમાજસેવિકાને હેરાન કરતા અને માર મારનાર માથાભારે દિલીપ કેરી અને તેના પુત્ર પ્રતિક કેરી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં...
વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા દુમાડ ગામના ખેતરમાં મગર આવી ગયો હોવાની જાણ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ કરવામાં...
વડોદરા: વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પર્યાવરણવિદો સાથે મેયર દ્વારા બેઠકનો દોર શરૂ કર્યો છે ત્યારે કાલાઘોડા ખાતે આવેલ વિશ્વામિત્રી નદી નાગાણી સાફ-સફાઈ જે...
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 121 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 70,964 ઉપર પહોંચ્યો છે. જ્યારે બુધવારે પાલિકા...
વડોદરા: વડોદરા શહેરના હાથીખાના અનાજ માર્કેટ નજીક આવેલા રોશન નગરમાં ગઈકાલે રાત્રે કર્ફયુના સમયે અંગત અદાવત રાખી બે જૂથો વચ્ચે છુટા હાથની...
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ લોકો રસી લઈને કોરોનાનાં સંક્રમનથી બચે તે માટેના પ્રયાસો આદરી રહી છે ત્યારે વડોદરા પોલીસ વિભાગ...
સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં બમરોલી ગામમાં દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું છે. જ્યારે એક વાછરડાને ઈજાગ્રસ્ત કર્યું છે. જે માટે વનવિભાગ સાવધ...
બારડોલી તાલુકાના વરાડ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણને લઈને હોબાળો મચી ગયો હતો. કોવિન પોર્ટલ પર એક સાથે કોવિશિલ્ડ અને કોવેક્સિન...
નિઝરના બોરદા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોના વિકાસલક્ષી કામો ન થતાં તેમજ ગ્રામ પંચાયતનો કારોભાર મહિલા સરપંચનો પતિ સંભાળતો હોવાથી આ ગ્રામ પંચાયતના...
પલસાણા: પલસાણા તાલુકામાં એક પછી એક બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો સાથે આયુષ ડોક્ટરોને પણ હેરાનગતિ કરાતાં...
તાપી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા કલેક્ટર આર.જે.હાલાણી દ્વારા વિવિધ ધર્મગુરુઓ, ગામના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં રસીકરણને વેગવંતુ બનાવવા...
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાત્રે 26 જેટલા સિનિયર આઈએએસ અધિકારીઓની આંતરીક બદલીઓના આદેશ કર્યા છે. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ...
કુપ્પા ગામની સગર્ભાને પ્રસૂતિના દુઃખાવા વચ્ચે 2 કિમી કાચા રસ્તે સ્ટ્રેચરમાં ઉચકી લઈ જવી પડી
આયાતુલ્લાહ અલી ખામેની 11 વર્ષની ઉંમરે મૌલવી બન્યા, બંધારણ બદલી ‘રહેબર’ બન્યા
ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા આમને-સામને: રઝાની તોફાની બેટિંગ, જીતવા માટે 154 રનનો લક્ષ્યાંક
ચીનની પ્રતિક્રિયા આવી, ‘ઈરાન પર હુમલો સ્વીકાર્ય નથી’, કિમ જોંગે પણ નિંદા કરી
ભારત-વેસ્ટ ઈન્ડિઝનો કરો યા મરો મુકાબલો, સુપર 8 માંથી સેમિફાઇનલની ટિકિટ માટે જંગ
ઇરાન-ઇઝરાયલ તણાવનો પડઘો
શું છે ઓપરેશન એપિક ફ્યુરી અને લાયન’સ રોર?
અશાંતધારાના અભિપ્રાય બદલ 30 હજારની લાંચ લેતા PSI પંકજ પટેલ ACBના ટ્રેપમાં ઝડપાયા
ખામેનીને કેમ મારવા માંગતુ હતું ઇઝરાયલ? ખામેનીના મૃત્યુ પછી ઈરાનના નવા સુપ્રીમ લીડર કોણ?
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ દુબઈ એરપોર્ટ પર ફસાઈ, વિસ્ફોટનો અનુભવ શેર કરી કહી આપવીતી
ઈઝરાયેલ-હમાસ યુદ્ધની વૈશ્વિક અસર: મક્કા-મદીનામાં ઉમરાહ કરવા ગયેલા ગુજરાતી યાત્રાળુઓમાં ભારે ફફડાટ
વરાછા ઓવરબ્રિજ પર કાળનો કરાળો કબજો
આયાતુલ્લાહ અલી ખામેનીના અવસાન બાદ લખનઊથી કાશ્મીર સુધી કેન્ડલ માર્ચ કાઢી વિરોધ પ્રદર્શન
સમૂહ લગ્ન કે TRP સ્ટંટ?
ઈરાને ઓમાનના તેલ ટેન્કરને નિશાન બનાવ્યું, 15 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા
UPમાં ખામેનીના પૂર્વજોનું ગામ આઘાતમાં: બારાબંકીના આ ગામ સાથે જોડાયેલી છે ખામેનીની જડો
ટ્રેન ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર: UTS એપ બંધ, હવે એક જ પ્લેટફોર્મ પર મળશે તમામ સુવિધા
મંદિરમાં બાઉન્સરોની દાદાગીરી?
ખામેનીના મૃત્યુ પછી કરાચીમાં US કોન્સ્યુલેટ પર હિંસક ટોળાનો હુમલો: ફાયરિંગમાં 10 વિરોધીઓ માર્યા ગયા
હાલોલ તાલુકાના ચાંપાનેર ગામમાં ગાંજાની ગેરકાયદેસર ખેતીનો પર્દાફાશ, 6.91 લાખનો મુદ્દામાલ જપ્ત
ઈરાનના હુમલાથી તણાવ વધ્યો: તેલ અવીવ, દુબઈ, અબુ ધાબી, દોહા, તેહરાન સહિતના મુખ્ય એરપોર્ટ બંધ
વોલ્વોએ રિવર્સ લેતા એસટી બસને ટક્કર,આગળનો કાંચ તૂટી જતા ચાલકો વચ્ચે થઈ શાબ્દિક ટપા ટપી
વોલ્વોએ રિવર્સ લેતા એસટી બસને ટક્કર,આગળનો કાંચ તૂટી જતા ચાલકો વચ્ચે થઈ શાબ્દિક ટપા ટપી
ઈરાન ગમમાં ડૂબ્યું: ખામેની સાથે પુત્રી, જમાઈ, પુત્રવધૂ અને પૌત્રી પણ માર્યા ગયા, 40 દિવસનો શોક
યુદ્ધની આગમાં ચમક્યું સોનું-ચાંદી!
US–Israel હુમલાના પડઘા: કરાચીમાં અમેરિકી દૂતાવાસ સામે હિંસક પ્રદર્શન:
અમેરિકન અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટમાં મોટો ખુલાસો
પાકિસ્તાનનો કાબુલ પર એર એટેક,તાલિબાન સરકારનો કાઉન્ટર ફાયર
ઈરાન–ઇઝરાઇલ–અમેરિકા ટકરાવ પર વિશ્વની પ્રતિક્રિયા:
શહાદતનો સંદેશ કે યુદ્ધનો ઈશારો?
કેટલાંક અભિનેતાઓ એવા હોય છે જે પોતાની પ્રાદેશિક ઓળખ જાળવીને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. પરેશ રાવલ, નાના પાટેકર જ નહીં ધર્મેન્દ્ર, સની દેઓલે પણ એવી ઓળખ રહે તેવા પાત્રો ભજવ્યા છે. રિતેશ દેશમુખ કોઇ ટોપસ્ટાર નથી પણ હિન્દીમાંથી જેવો મરાઠી ફિલ્મમાં જાય કે તરત ટોપસ્ટાર બની જાય છે. હિન્દી ફિલ્મોમાં તેને મલ્ટીસ્ટારર ફિલ્મોમાં કોમેડી કરવા મળી પણ તે પોતાની રીતે સ્ટ્રગલ કરતો રહે છે એટલે ‘તેરે નાલ લવ હો ગયા’ માં હીરો તરીકે ય સફળતા મેળવી અને મોકો મળ્યો તો તેણે વિલન બની જૂદો રસ્તો કર્યો. નિર્માતા તરીકે ‘બાલક પાલક’ અને ‘યેલો’ પણ બનાવી.
મરાઠીમાં ‘લય ભારી’ ફિલ્મ બનાવી મોટી સફળતા મેળવી. રીતેશ એક સામાન્ય મધ્યમવર્ગીય લુક ધરાવે છે પણ આ લુકમાં કેટલી શકયતા રહેલી છે તેની તેને જાણ છે. બીજી ખાસ વાત કે વિલાસરાવ દેશમુખ જેવા વરિષ્ઠ રાજકારણીના પુત્ર હોવાનો લાભ તેણે કયારેય લીધો નથી પણ હા, મરાઠીપણાને તે જાળવી રાખવા માંગે છે એટલે અત્યારે ‘શિવાજી છત્રપતિ’ નામની ફિલ્મની ભરપૂર તૈયારી કરી બેઠો છે. એ ફિલ્મનો દિગ્દર્શક મરાઠીમાં ‘સૈરાટ’ પછી અત્યારે અમિતાભ સાથે ‘ઝૂંડ’ બનાવી ચુકેલો નાગરાજ મંજુલે છે. મહારાષ્ટ્રમાં તો શિવાજી છત્રપતિ આજેય એક દેવતા તરીકે પૂજાય છે ને તેમની પર અનેક ફિલ્મો બની ચૂકી છે. હવે હિન્દીમાં પણ બનશે.
આજકાલ ઇતિહાસના પાત્રોને ફરીથી જીવંત કરવાનો નવો ટ્રેન્ડ છે તો રિતેશ દેશમુખ પૂરા મરાઠીપણા સાથે તેમાં પેશ આવશે. હિન્દી ફિલ્મોમાં વારંવાર કોમેડી કરનાર રિતેશ માટે આ સાહસ છે પણ તે તેની અભિનય પ્રતિભાથી આ સાહસ કરી દેખાડશે. તે હંમેશા મોટા લક્ષયાંક સાથે યોજના બનાવે છે અને તે માટે સમય લેતો હોય છે. બાકી અત્યારે તે કાંઇ બહુ બિઝી નથી. ‘હાઉસફૂલ-૫’ સિવાય તેની પાસે કામ નથી પણ એ કારણે જ તે મોટા પ્રોજેકટ સાથે તૈયાર થયો છે. તે ફિલ્મો બાબતે ફોકસ્ડ છે એટલે ટી.વી. કે વેબસિરીઝમાં બહુ માથુ નાંખતો નથી.
રિતેશ એકદમ મેચ્યૅાર વ્યકિતત્વ ધરાવે છે. જેનિલિયા ડિસોઝા સાથે પ્રેમ થયો ને પરણી ગયો. બીજી કોઇ બબાલ નહીં. તે એમ કહી શકે કે, ‘કયા કુલ હે હમ’. પ્રિયદર્શનથી માંડી ઇન્દ્રકુમાર, સાજીદ નડિયાદવાલાનો તે ફેવરિટ એકટર છે કારણકે કોમેડીમાં ખે ખૂબ સહજ રહી શકે છે. તે નહીં જેનિલિયા પણ કોમેડીમાં એવી જ ફ્રેશ છે. જોકે રિતેશનો એવો આગ્રહ નથી કે જેનિલિયા ફિલ્મો માટે કામ કરતી રહે. તેણે જેનિલિયાને ફિલ્મોની પસંદગી બાબતે મુકત રાખી છે. રિતેશ – જેનિલિયા એક પર્ફેકટ કપલ ગણવામાં આવે છે. રિતેશે આમ પણ માત્ર ફિલ્મોની કમાણી પર ટકવાનું નથી. તેના પિતા ઘણી સંપત્તિ મુકી ગયા છે પણ રિતેશનો અભિગમ સ્વમાનભર્યો છે. એટલે જ તો ફિલ્મોમાં શું જૂદું થઇ શકે તે વિચારે છે ને ‘શિવાજી છત્રપતિ’ બનવા તત્પરતા દાખવે છે.