આણંદ: રાજ્યભરમાં તા.૧ અપ્રિલ ૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુ વયનાં તમામ નાગરીકો ને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે....
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના (Municipal Corporation) બંધ બારણે ચાલતા ભ્રષ્ટ વહીવટના વિરોધમાં ઉપવાસ પર ઉતરેલા આમ આદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા (Opposition Leader)...
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ( ANIL DESHMUKH ) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ મુંબઈ કમિશનર પરમબીરસિંહે ભૂતકાળમાં એક પત્ર...
બારડોલી: (Bardoli) કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ત્રણ કૃષિ કાયદાનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ વધુને...
હાલમાં, દેશમાં કોરોના વાયરસ ( CORONA VIRUS ) ની બીજી તરંગ ચાલી રહી છે અને આ તરંગ પહેલા કરતા વધુ જોખમી હોવાનું...
કોરોના(COVID)થી મહારાષ્ટ્ર(MAHARASHTRA)માં સૌથી વધુ કેસો (MOST CASES) જોવા મળી રહયા છે. રાજ્ય સરકારે કોરોનાને દૂર કરવા માટે નવા પ્રતિબંધો લગાવ્યા છે. જેને લઈ પરપ્રાંતિય...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. જોકે, ચાલુ વર્ષે કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતીને પગલે મંદિર પ્રશાસન દ્વારા...
સોમવારે બોમ્બે હાઈકોર્ટે ( MUMBAI HIGHCOURT ) મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ( PARAMBIR SINGH ) ની અરજી પર ચુકાદો આપ્યો...
વડોદરા: કોરોનાના કહેરને કાબુમાં લેવા સજ્જ પોલીસ તંત્ર કડક હાથે ડામ લેવા માસ્ક વિના ફરતા નાગરિકોને વાહનચાલકોને તોતિંગ દંડ ફટકારવાની કામગીરી હાથ...
GNDHINAGAR : રાજ્યમાં કોરોનાના કેસ ( CORONA CASE ) વધતાં ગુજરાત કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ એવી માગ કરાઈ છે કે...
તાજેતરમાં ‘મિલિટરી ડાયરેક્ટ’ નામની વેબસાઈટ દ્વારા બહાર પડાયેલા એક અધ્યયન મુજબ સુપર પાવર દેશ અમેરિકાને પછાડી ચીની સેના પોતાના સતત આધુનિકરણ દ્વારા...
આઝાદી કાળથી કાશ્મીરી પ્રજા અને એના નેતાઓ ભારતને પોતાનો દેશ ગણતા જ નથી. આ બધાંના ચહેરો પાકિસ્તાન તરફ જ રહેતો આવ્યો છે....
હમણાં એક નાનકડો પણ ખૂબ સુંદર મેસેજ વાંચવા મળ્યો. જે માનવ જાતને ઘણી મોટી શીખ આપતો જાય છે. નોબલ વિજેતા ડેસમંડ ટુટૂ...
જે પંજાબની પ્રજાએ 1857થી આઝાદી મળી તે વર્ષ દરમિયાન આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશને આજાદી મળે તે માટે હજારો પંજાબી ક્રાંતિવીરોએ પોતાના...
પોશાક એટલે કે પરિધાન એ આપણા વ્યકિતઓની ઓળખ છે. સુંદરતાની વ્યાખ્યા તો દરેકને માટે અલગ અલગ હોય છે. વ્યકિતને સુંદર બનાવવામાં સુંદર...
આ વર્ષે માર્ચ આવતાની સાથે જ ગરમીએ તેનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી-એનસીઆરમાં 1 લી એપ્રિલે તાપમાનનો પારો 34 ડિગ્રી...
ટી.વી.નું ઘરમાં આગમન થયું ત્યારથી શ્રી રજતશર્મા દ્વારા સંચાલીત રાત્રે નવ વાગ્યે આવતાં સમાચારો સાંભળવાની આદત સાથે વિશ્વાસનિયતા પણ ખરી. ઝીણામાં ઝીણી...
મમતા બેનરજી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન છે. જે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એપ્રિલ મહિનામાં થવાની છે તેમાં મમતા બેનરજીના પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ...
તાજેતરમાં એક વીડિયો જોવા મળ્યો, જેમાં એક કહેવાતો તબીબ કોરોનાથી બચવા દિવસમાં પાંચ-સાત વખત મોમાં થોડું થોડું મીઠું (સોલ્ટ) મૂકવાનું કહે છે.જેનાથી...
‘લખી લીધું એ આરસની તકતી પર’ ફલાણા ભાઈ કે બહેનના સ્મરણાર્થે માતબર દાન આપ્યું છે. આ બધું વાંચીને વિચાર આવે છે કે...
હમણાં થોડા દિવસો પહેલાં જ દાંડીયાત્રા સુરતમાં પ્રવેશી. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે. ખરેખર, આ આઝાદી પછીની જ દાંડીયાત્રા હોઈ શકે?...
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧ માં યુદ્ધ થયું હતું. એમાં તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના મજબુત મનોબળનો સિંહફાળો હતો. પાકિસ્તાને, હારના ફળ...
એક અંગ્રેજી લેખક નામ સિમોન્સ;સરસ લખાણ લખે અને સામાયિક,વર્તમાનપત્રમાં કોલમ લખે,વાર્તા અને નિબંધો પણ લખે.અને તેનું બધું લખાણ વખણાય. વાચકો તેના લખાણને...
ઇંધણના વધતા જતા ભાવોથી જનતા ચિંતિત છે. છેલ્લાં ચાર વર્ષોમાં, વિશ્વ બજારમાં ક્રૂડ ઇંધણની કિંમત બેરલ દીઠ 40 થી 70 ડોલરની આસપાસ...
દેશમાં પ્રથમ વખત 24 કલાકમાં એક લાખથી વધુ કોરોના વાયરસ ( CORONA VIRUS ) ના કેસ નોંધાયા છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસના...
અમૃતા પ્રિતમ (1919-2005) એટલે વીસમી સદીનાં ભારતીય સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર. તેમણે લખ્યું છે કે “પ્રેમ એ જિંદગીની અવિસ્મરણીય ઘટના છે. જો તમે...
આખા વિશ્વને છેલ્લા દોઢેક વર્ષથી ધ્રુજાવી રહેલી કોરોનાની મહામારી ફરી વકરવા માંડી છે. વચ્ચે થોડો સમય કેસ ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે, શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 305.03 અંક...
આપણે બધા એક અથવા બીજા સ્વરૂપે ભેદભાવનો શિકાર છીએ, પરંતુ આર્ચી સિંઘ ( aarchi singh ) નો અનુભવ આપણા કરતા ઘણો ખરાબ...
મેરઠના મોહમ્મદપુર વિસ્તારમાં રહેતા આ યુવકનું નામ મનોજ કુમાર ( MANOJ KUMAR ) છે. તેણે બેનરો અને પોસ્ટરોને કાવડ જેવો દેખાવ આપ્યો...
‘ગુજરાતમિત્ર’ ઇમ્પેક્ટ: વડોદરાના છાણી STP મામલે તંત્ર જાગ્યું, પ્રદૂષિત પાણીના નમુના લેવાથી પાલિકામાં ફફડાટ
કરોડીયાની ક્ષત્રિય સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રસ્ત
“શ્રીકૃષ્ણઃ શરણમ્ મમ્” મહામંત્રના મહાજાપથી સર્વે દોષો દૂર થાય છે : પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી
ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતા અને તેની માતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા
વડોદરાની એસએસજીહોસ્પિટલે હતાશ યુવતીને આપ્યું નવજીવન
OP રોડ પર ‘પાર્કિંગ માફિયા’નો આતંક
અમેરિકાએ ભારતને ચેતવણી આપી: ચીન બેવડી રમત રમી રહ્યું છે, તેણે પાકિસ્તાનને મદદ કરી
મને મારી નાખો પણ લારી નહીં લઈ જવા દઉં”: માણેજામાં દબાણ હટાવવા ગયેલી ટીમનો ઘેરાવો
208 કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ, રૂ. 76.43 લાખનો દંડ વસૂલ
ગરબાડા તાલુકાના દેવધા ગામે છકડો પલટી ખાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત
તાઇવાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ: ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી મેટ્રોનું વધુ વિસ્તરણ: 13 નવા સ્ટેશન બનશે, કેબિનેટે 12,015 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
પ.બંગાળમાં હિન્દુ યુવક પર થયેલી ઘટનાને લઈને ઉગ્ર વિરોધ, BJP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
આણંદ: રાજ્યભરમાં તા.૧ અપ્રિલ ૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુ વયનાં તમામ નાગરીકો ને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. આણંદ જીલ્લામાં FLw કુલ ૧૭૬૬૪ને પ્રથમ ડોઝ અને ૭૩ ૪૬ને બીજો ડોઝ, HCW કુલ ૧૫૪૩૪ને પ્રથમ ડોઝ અને ૧૧૦૫૩ને બીજો ડોઝ તેમજ ૪૫ થી વધુ ઉમર ના નગરિકો ને કુલ ૨૨૦૨૫૯ ને પ્રથમ ડોઝ,૩૯૨૦ને બીજો ડોઝ સાથે કુલ ૨૭૬૧૭૯ને કોરોનાની રસી ના ડોઝ આપવવામા આવેલ છે.
આણંદ જિલ્લાના ૮(આઠ) તાલુકામાં ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૨૧૦૨૬૪ લોકો છે. આ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી મળી રહે તે માટે જિલ્લા કલેકટર આર. જી. ગોહિલ અને જિલ્લા વિકાસઅધિકારી શ્રી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીની દેખરેખમાં આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તા.૧ માર્ચથી સિનિયર સિટીઝનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે.
જેમાં અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ એપ્રીલ સુધીમાં ૧૪૨૨૨૬ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે.
સૌથી વધુ આણંદ તાલુકામાં ૪૫૪૨૭ સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી છે. જ્યારે આંકલાવ તાલુકામાં ૧૦૯૪૯, બોરસદ તાલુકામાં ૧૮૮૪૮, ખંભાત તાલુકામાં ૨૦૫૬૫, તારાપુર તાલુકામાં ૪૧૯૮, પેટલાદ તાલુકામાં ૨૪૮૪૮,સોજીત્રા તાલુકામાં ૬૪૮૩ અને ઉમરેઠ તાલુકામાં ૧૦૯૧૦ સિનિયર સિટીઝનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત તા.૧ માર્ચથી કરવામાં આવી છે. જેમાં માત્ર એક મહીનામા ૬૪ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનાર સિનિયર સિટીઝનોને બીજા ડોઝ માટે મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ કરવામાં આવશે. ત્યારબાદ બીજો ડોઝ લેવાનો રહેશે.
કોરોનાની રસી લેનાર સિનિયર સિટીઝનોએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીથી કોઇ આડઅસર થતી નથી અને રસી લેવી જરૂરી છે.
ઉમરેઠના લિંગડા ગામે કોરોના શંકાસ્પદ કેસ નોંધાતાં ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર
ઉમરેઠના લિંગડા ગામમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના શંકાસ્પદ કેસ નોંધાતાં ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરાયું છે. આણંદ જિલ્લામાં એક સપ્તાહમાં ગામમાં શંકાસ્પદ કેસ વધારો થતાં લોકડાઉન કરવાનો વખત આવ્યો છે. લીંગડા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના હિતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેમાં સવારે 6.00 થી 10.15 સુધી તથા સાંજના 5.00 થી રાત્રિના 8.00 વેપારધંધા ચાલુ રાખી શકાશે. સવાર10.15 થી સાંજ ના 5.00 વાગ્યા સુધી સંપૂર્ણ બજાર બંધ રાખવા ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત ગ્રામજનોએ માસ્ક પહેરીને બહાર નીકળવા તથા સોશિયલ ડિસ્ટનસિગ જળવાય તે માટે વધુ લોકો ને ભેગા ન થવા જણાવવામાં આવ્યું છે,તેનો અમલ નહીં કરનાર સામે કાર્યવાહી કરાશે