સુરત: (Surat) શહેરના રાજકારણમાં (Politics) ખાસ કરીને ભાજપમાં (BJP) હવે એકમાત્ર સી.આર.પાટીલ સુપ્રિમો હોવા છતા જુથવાદ અટકતો નથી. હવે સી.આર.જુથના જ નેતાઓ...
સુરત: (Surat) એક બાજુ લોકો કોરોનાને લીધે પરેશાન છે. વેપાર ઉદ્યોગ બંધ જેવી પરિસ્થિતિમાં છે અને કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લીધે ઉદ્યોગ...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારે આજે ફાયર સેફટીના (Fire Safety) મામલે મહત્વના સુધારાઓ જાહેર કર્યા છે. જે મુજબ રાજ્યમાં 9 મીટર સુધીની ઉંચાઇ...
સુરત: (Surat) વરસાદની સીઝનમાં શહેરમાં ખાડી પૂરને (Bay floods) કારણે હજારો લોકોનું સ્થળાંતર કરવું પડે છે. એટલું જ નહીં ખાડી કિનારે રહેતા...
નવી દિલ્હી: (Delhi) યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev) છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં છે. તેમણે ડોકટરો અંગે આપેલા નિવેદન પછી હવે...
ગુજરાતના (Gujarat) કેટલાક જિલ્લાઓમાં (District) દક્ષિણ ગુજરાત, ડાંગ અને સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી (Rain) ઝાપટાં પડી રહ્યાં છે ત્યારે આગામી 5...
‘આઈએસઆઈએસ દુલ્હન’ (ISIS DULHAN)તરીકે જાણીતી શમિમા બેગમે એક ડોક્યુમેન્ટ્રી (DOCUMENTARY)માં ખુલાસો કર્યો છે કે તેણે કયા સંજોગોમાં ફેબ્રુઆરી 2015 માં આતંકવાદી સંગઠન...
સુરત: (Surat) કોરોનાને કારણે પતિ ગુમાવનારી મહિલાઓ (Widow) માટે રાજય સરકારે (Gujarat Government) સરાહનીય પહેલ ભરી છે. વિડો મહિલાઓને સરકારે નેશનલ ફૂડ...
વલસાડ: વલસાડના (Valsad) પોશ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં બર્થ ડે પાર્ટી માટે એકત્ર થયેલા યુવક-યુવતીઓ દારૂની મહેફિલ (Alcohol Party) માણતા ઝડપાયા...
ભારતીયો (indian) માટે ગૌરવની વાત છે કે દેશમાં જન્મેલા સુભાષિની ઐયર (subhashini iyer) અવકાશ પર સંશોધન (research on space) કરતી અમેરિકન એજન્સી...
ગુજરાતમાં (Gujarat) 7મી જૂનથી એટલે સોમવારથી તમામ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (school) નવા શૈક્ષણિક સત્રનો (new academic year) પ્રારંભ...
માતૃત્વ એક એવો એહસાસ છે કે જેમાં માતા પોતાના બાળક સિવાય બીજી કોઈ પણ વાત વિષે વિચારે છે, આ અવસ્થામાં એક માતાએ...
સુરત: આગામી દિવસોમાં મેટ્રો રેલ (Metro rail project) ધરાવતા દેશના અગ્રણી શહેરો (Metro city) સાથે જોડાવવા મથતા સુરત શહેર (Surat city)માં મેટ્રો...
સુરત : ઉમરા (Umra)ની આદર્શ સોસાયટી પાસે વણઝારા ભૂતમામા મંદિર (bhutmama temple)માંથી ભૂતમામાની મૂર્તિ ચોરાઇ (Idol theft) જતાં હોબાળો મચી ગયો હતો....
પશ્ચિમ બંગાળમાં ( west bangal) ભાજપના ( bhjap) નેતા શુભેન્દુ અધિકારી ( shubhendu adhikari ) અને તેના ભાઈ સોમેન્દુ (somendu adhikari )...
સુરત: અમદાવાદના (Ahmadabad) ચાર તબીબ પરિવાર (doctor family) સહિત ચાર કુટુંબો અને મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂણેમાંથી ત્રણ તબીબો લેહ લદ્દાખ (leh ladakh) ફરવા...
સુરત: શહેર (surat)માં કોરોનાકાળમાં અનેક પરિવારોએ તેમના સ્વજન ખોયા છે. જેમાં ઘણા બાળકો (child)એ માતા-પિતા (parents) તો ઘણાએ બે પૈકી એકને ગુમાવ્યા...
કેન્દ્ર સરકારે કેજરીવાલ ( kejriwal) સરકારની ઘર ઘર રાશન યોજના ( Door to Door Ration Scheme) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રનું...
સુરતના ગ્રામ્ય વિસ્તાર (rural area)ના અભ્યાસ અર્થે વિદેશ (abroad for study)જતા વિદ્યાર્થીઓ (students)ની સુવિધા માટે તા.7 મી જૂનથી ઈચ્છાપોર ખાતે રસીકરણ (vaccination)...
મે મહિનામાં સતત આઠમા મહિને જીએસટીની ( GST) વેરા વસૂલાત રૂ. એક લાખ કરોડની ઉપર રહી છે, જે એ વાતનો સંકેત આપે...
surat : સુરતના જિલ્લા કલેક્ટર કાર્યાલયથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ડિજિટલ ( digital) સમારોહને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ( vijay rupani)...
surat : સુરત એરપોર્ટ ( surat airport ) પર બર્ડહિટની ( birdhit ) ઘટના અટકાવવા માટે પ્રાઇવેટ એજન્સીને વિમાનના લેન્ડિંગ ( landing...
હિન્દી સિનેમાના લેજન્ડરી સુપરસ્ટાર અભિનેતા દિલીપકુમાર (dilip kumar)ને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ (Mumbai hinduja hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે...
surat : શુક્રવારે મહારાષ્ટ્રના ( maharashtra) મુખ્યમંત્રીના નિવાસ્થાને યોજાયેલી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (...
સાપુતારા : ડાંગ જિલ્લામાં અજીબ ઘટના બની છે. ચાલુ લકઝરી બસની બારીમાંથી ઉલટી કરવા જતાં વૃદ્ધ મહિલા બહાર ફેંકાઈ ગઈ હતી. જેની...
ટ્વિટરની ( twitter ) બ્લુ ટિકનો ( blue tick) અર્થ એ છે કે એકાઉન્ટ અસલી ( real account) છે અને તે લોકોના...
surat : મુંબઇના યુવકની સાથે વરાછાના પટેલ દંપતી અને તેના સાગરીતોએ મળીને યુવકને તાપી નદીના કિનારે આવેલા એક મંદિરમાં લઇ જઇને એક...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ શહેરની એએમટીએસ અને બીઆરટીએસ સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે જ્યારે કોરોના નબળો પડ્યો છે, ત્યારે...
૧૮ થી ૪૪ વર્ષની વય જુથના યુવાનોના રસીકરણનના અભિયાનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૩,૬૩,૨૫૪ યુવાનોએ કૉવિડ વૅક્સિન લઈ લીધી છે. આજે એક જ...
રાજ્યમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે રિપિટર...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
સુરત: (Surat) શહેરના રાજકારણમાં (Politics) ખાસ કરીને ભાજપમાં (BJP) હવે એકમાત્ર સી.આર.પાટીલ સુપ્રિમો હોવા છતા જુથવાદ અટકતો નથી. હવે સી.આર.જુથના જ નેતાઓ વચ્ચે હુંસાતુંસી ચાલી રહી છે. ત્યારે રવિવારે લિંબાયતના રતનચોકમાં સરકારી જગ્યા પર કબજો જમાવી અહીના વરસોજુના મહાદેવ મંદિરને તોડી પાડી ધારાસભ્ય સંગીતા પાટીલની નજીકના મનાતા સ્થાનિક માથાભારે શખ્સ મુન્નાએ જગ્યા પચાવી પાડવા કારસો રચ્યો હોવાની વાત સાથે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો.

સ્થાનિકોએ ભાજપના નગર સેવક ભુષણ પાટીલને સ્થળ પર બોલાવ્યા હતા. પહેલા તો મુન્નાએ એવુ જણાવ્યું હતું કે, નવુ મંદિર બનાવવા માટે જુનુ મંદિર તોડયું છે, જો કે ભુષણ પાટીલે એવુ કહયું હતું કે, મંદિર નવુ બનાવવાનું હોય તો પણ મંદિરનું સંચલાન કરતા લોકો સાથે સંકલન થવું જોઇએ આ લોકો તો મંદિર તોડવાનો જ વિરોધ કરે છે. જો કે ત્યાર બાદ વાત વણસી હતી તેમજ મુન્ના તેમજ તેના સાથીઓએ ભુષણ સાથે મારામારી (Fight) કરી હોવાનું અને ત્યાર બાદ સ્થળ પર ગયેલા ભુષણના પિતા અને પુર્વ શાસકપક્ષ નેતા મુરલીધર પાટીલને (Murlidhar Patil) પણ તમાચા મારી દેવાયા હોવાની ચર્ચા છે.
શાંત અને સરળ સ્વભાવ ધરાવતા તેમજ મહારાષ્ટ્રિયન સમાજમાં વજન ધરાવતા મુરલીધર પાટીલ સાથે થયેલા આ વર્તનથી સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુરલીધર પાટીલ તેમજ સંગીતા પાટીલ વચ્ચે રાજકીય ગજગ્રાહ નવો નથી. જયારે પ્રથમ વખત સંગીતા પાટીલ વિધાનસભાની ચુંટણી લડ્યા ત્યારે તે સમયે શહેર ભાજપ મહામંત્રી એવા મુરલીધર પાટીલની ટીકીટ નકકી મનાતી હતી પરંતુ તને સાઇડટ્રેક કરીને સંગીતા પાટીલને વિધાનસભાની ટીકીટ અપાતા મુરલીધર પાટીલ જુથે બળવો પણ કર્યો હતો તેમજ ચુંટણી પ્રચાર વખતે સંગીતા પાટીલ મુરલીધરના ઘરે આર્શિવાદ લેવા ગયા ત્યારે તેને પણ તમાચો મારી દેવાયાની ચર્ચા હતા, હવે વરસોબાદ જાણે આ તમાચાનો બદલો લેવાયો હોય તેમ મુરલીધર તેમજ તેના નગરસેવક પુત્રને તમાચા મરાવી હીસાબ ચુકતે કરાયો હોવાની ચર્ચા છે.

અમારી સાથે મારામારી નથી થઇ, મુન્નાએ મંદિર તોડયું એટલે અમે ગયા હતા
આ વિવાદ મામલે નગર સેવક ભુષણ પાટીલ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, માર મરાયો હોવાની વાત માત્ર અફવા છે. મારામારી નથી. થઇ સ્થાનિક લોકો મંદિર નહી તુટે તેવુ ઇચ્છતા હતા અને મુ્ન્નાએ મંદિર તોડયું તેથી અમે ગયા હતા અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે પણ તે બન્નેને બોલાવ્યા હતા. અમારૂ કહેવાનું એવુ હતું કે, જો મંદિર નવુ બવાવવું હોય તો સ્થાનિક લોકો અને ટ્રસ્ટની સાથે મળીને કરવું જોઇએ.