surat : ભાવનગરમાં ગઇકાલે રત્નકલાકારોએ પગારવધારા મુદ્દે આંદોલન કરતાં હવે સુરતમાં પણ રત્નકલાકારોએ પગારવધારા મુદ્દે ચળવણ શરૂ કરી છે. વરાછા હીરાબાગ હરિનંદન...
જીવનમાં ઘણી વાર ઘણું બધું બહુ મોડું સમજાય છે. સહજ ભાવે જોતાં જીવનના ઘણા પ્રસંગો સામાન્ય લાગે છે, પણ જેમ જેમ સમય...
મિત્રો, ગયા અંકમાં આપણે જોયું અને અનુભવીએ પણ છીએ કે વિશ્વ પેનડેમીકમાં બાળકોનો સર્વાંગી વિકાસ ખોરંભે પડયો છે. બાળકો પણ કુટુંબમાં, આજુબાજુમાં...
હાલ બૉલીવુડ ( bollywood) દુનિયામાં કાઈને કઈ માથાકૂટ ચાલી રહી છે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડ સિતારાઓ ઘણી કાયદાકીય ગૂચાવણોમાં અટવાઈ...
વરસાદમાં વરસતો વરસાદ અને ચારે તરફ ફેલાયેલી હરિયાળી મન મોહી લે છે. તનમન તરબતર કરી દેતી આ મોસમમાં ઘરના ઈન્ટીરિયરમાં પણ થોડો...
કેમ છો? ચોમાસું જામી રહ્યું છે. આપણા જીવનમાં પણ કોઇ ને કોઇ ક્ષણે વિવિધ લાગણીઓનું ચોમાસું જામતું હોય છે. તમારા જીવનને પોષતો...
ટેકનોલોજીની દુનિયામાં બહુ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. દસેક વર્ષ પહેલાં આપણાં લશ્કરના હાથમાં રમકડાં જેવાં ડ્રોન વિમાનો મૂકવામાં આવ્યાં ત્યારે તેનો...
આ સુરતીલાલાઓએ ભારે કરી. કોર્પોરેશનમાં કોંગ્રેસના ભોગે કેજરીવાલ પાર્ટીએ, ઝાડુએ, પંજાને પછાડયો. આમ તો રાજયમાં રાષ્ટ્રિય પાર્ટી બીજેપી-કોંગ્રેસ સત્તામાં હોય છે અને...
આજે દરેક જણને રાતોરાત સફળ થવું છે. કોઈને પણ સખત પરિશ્રમ કે ધીરજ રાખવામાં રસ નથી. આજના સમયમાં અલગ – અલગ કૌભાંડ...
વિકાસની રાજનીતિની શરૂઆત કરનારની ઓળખ ધરાવતું મારું,તમારું,આપણા સૌનું ગુજરાત.જે રાજ્યે છેલ્લા બે દાયકામાં વિકાસની હરણફાળ ભરીને દેશ અને દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો...
સમાજમાં દરેક માનવી વારસામાં સંપત્તિ, જર, ઝવેરાત, આપી શકે, પણ કળા અને સાહિત્ય એવી સંપત્તિ છે કે જાતે જ વિકસાવવી પડે. કોઇને...
આપણા જાડી ચામડીના શાસકોને માટે પાઠ સમાન ઘટના જોર્ડનમાં બનવા પામી છે. જયાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે છ દર્દીઓનાં મોત નીપજતાં...
તું ના મરેગા તો મર જાયેગી દુનિયા. 30/11 દેવદીવાળીના રોજ એન.વી. ચાવડાએ તેમના પત્રમાં ધરમપુરના તેરમા જયોતિર્લિંગની જિકર કરી છે ત્યારે તેરનો...
ગ્રીવાએ માર્કેટિંગ વિષય સાથે એમ.બી.એ. કર્યું હતું.અને તરત જ સારી કંપનીમાં જોબ મળી ગઈ હતી.ગ્રીવા સુંદર હતી અને હોશિયાર પણ અને સતત...
25 જૂનને ભારતની લોકશાહી માટે કાળો દિવસ ગણવામાં આવે છે.હાલના સત્તા પક્ષ ત્યારના વિરોધ પક્ષના અનેક નેતાઓ નેતા બન્યા એની પાછળનું કારણ...
વર્તમાન મડાગાંઠ ઉકેલવા માટે રસ્તો શોધવા માટે જમ્મુ-કાશ્મીર પરત્વે મળેલી સર્વપક્ષી બેઠકમાંથી શું ગાયબ હતું? કેટલાક પત્રકારોએ સર્જેલા અતિશયોકિત છતાં આ બેઠકમાંથી...
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ( cm tirthsinh raval ) રાજ્યપાલ બેબી રાની મૌર્યને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. અને રાજીનામું...
સરકાર ક્યાં સુધી પેટ્રોલ અને ડિઝલમાં લોકોને લૂંટશે? રોજ સવાર પડે અને પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થઈ ગયો હોય છે. કોરોનામાં જ્યાં લોકોની...
સાવલી: સાવલી તાલુકાના દૂધ ઉત્પાદક મંડળીના બે મંત્રીઓના મૃત્યુ થવાને કારણે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીના હસ્તે બંને પરિવારને બરોડા ડેરી તરફથી...
નડિયાદ: ખેડા જિલ્લામાં જુગારનું દુષણ દિવસે-દિવસે વધી રહ્યું છે. જિલ્લામાં મોટા શહેરથી માંડી નાનામાં નાના ગામડાંઓમાં જુગારધામ ધમધમી રહ્યાં છે. ત્યારે આવા...
છેલ્લા દોઢ વર્ષથી કોરોના ( CORONA) રોગચાળો દેશમાં તબાહી મચાવી રહ્યો છે, જેના કારણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ ( COURT) સુનાવણી થઈ...
આણંદ : પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે ખોટું સોગંદનામું કરનાર યુવતી સામે ગુનો ન નોંધવા રૂ.એક લાખની લાંચ માંગી હતી. બાદમાં સેટલમેન્ટ...
વડોદરા: સાંસદ રંજનબેન ભટ્ટે ભૂખી કાસ માં ઉતરીને સફાઈ ના આદેશ આપ્યા તેમાં તેમણે કામ કર્યાનો માત્ર દેખાડો કર્યા હોવાની ચર્ચા ભાજપના...
વડોદરા: પત્નીના પરપુરૂષ સાથે આડાસંબંધ મામલે ઠપકો આપતા પતિને પત્ની અને જમાઈએ મારઝૂડ કરતા છોડાવવા પડેલા નોકરને જમાઈએ તિક્ષ્ણ ખંજર હુલાવી દીધું...
રાજ્યમાં બાયોડિઝલના નામે ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલીક અસરથી બંધ કરાવવા તેમજ આવા ગેરકાયદે વેચાણ કરતાં તત્વો સામે કડક પગલાં લેવાનો રાજ્યમાં...
રાજ્યમાં કોરોના કેસ હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે, સાથે મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા વધુ...
કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 12ના તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પરંતુ ધોરણ 9,...
અમદાવાદ શહેરમાં પરંપરાગત નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેવામાં કોરોનાની પરિસ્થિતિને જોતા રથયાત્રાને હાલના...
સુરત: સુરત શહેર (Surat city)માં વેક્સિનેશન સેન્ટરો (vaccination centers) પર હોબાળાનાં દૃશ્યો જાણે હવે સામાન્ય થઈ ગયાં છે. વેક્સિન માટે શહેરીજનો (citizen)માં...
રાજ્યમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી વસૂલવામાં આવતી દંડની રકમમાં ઘટાડો કરવાનો ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.રાજ્ય સરકાર દ્વારા ગુજરાત...
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
surat : ભાવનગરમાં ગઇકાલે રત્નકલાકારોએ પગારવધારા મુદ્દે આંદોલન કરતાં હવે સુરતમાં પણ રત્નકલાકારોએ પગારવધારા મુદ્દે ચળવણ શરૂ કરી છે. વરાછા હીરાબાગ હરિનંદન સોસાયટીમાં આવેલી મીરા જેમ્સની બહાર 1000 જેટલા રત્નકલાકારોએ પગારવધારા મામલે દેખાવો યોજી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ( daimond worker union) આગેવાનોની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

મીરા જેમ્સમાં છેલ્લાં સાત વર્ષથી કામ કરતા હજાર જેટલા રત્નકલાકારોએ પોતાના પગાર વધારાની માંગણી કરી હતી અને ઉત્પાદન કાર્ય બંધ કરી દીધું હતું. રત્નકલાકારોની માંગણી એવી છે કે, લોકડાઉન ( lockdown) પછી જે પગાર કાપ મૂકવામાં આવ્યો હતો અને મજૂરીનો દર ઘટાડવામાં આવ્યો હતો. તે યથાવત કરવામાં આવે. ખાસ કરીને સુરતથી તૈયાર હીરા અને ડાયમંડ જ્વેલરીનો એક્સપોર્ટ કોરોનાકાળમાં ( corona) પણ વધતાં રત્નકલાકારો ખૂબ કમાણી કરી રહેલા કારખાના માલિકો પાસે પગારવધારાની માંગણી કરી રહ્યા છે.હીરાઉદ્યોગમાં પોલિશ્ડ ડાયમંડની માંગ ઊભી થતાં ફેક્ટરી સંચાલકોને ખૂબ મોટો લાભ થઈ રહ્યો છે. ડાયમંડ ફેક્ટરી શરૂ થતાની સાથે રત્નકલાકારો કામ પર જોડાઈ ગયા છે. પરંતુ તેમના વળતરમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ કોરોના સંક્રમણ કાળ દરમિયાન જેટલા સમય માટે ડાયમંડની ફેક્ટરીઓ બંધ હતી તેનો પગાર પણ તેમને ચૂકવવામાં આવ્યો નથી.

મીરા જેમ્સમાં કામ કરતા એક રત્નકલાકાર અરવિંદ વાઘેલાએ પત્રકારોને જણાવ્યું કે, અમે ઘણાં વર્ષોથી મીરા જેમ્સમાં કામ કરીએ છીએ. અમારી માંગણી છે કે, વેતનમાં વધારો કરવામાં આવે. ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારખાનેદારોની આવકમાં પણ ધરખમ વધારો થયો છે. આ મામલે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, સુરતના અખબારોમાં તૈયાર હીરા અને ડાયમંડ જ્વેલરીના એક્સપોર્ટના આંકડા કોરોનાકાળ દરમિયાન પણ વધતાં હીરા ઉદ્યોગકારોને તોતિંગ નફો થયો છે. અત્યાર સુધી મોટા ભાગે એક્સપોર્ટ મુંબઇથી થતો હતો. એટલે આંકડા બહાર આવતા ન હતા. સુરતમાં હવે સ્પેશિફિક આંકડા આવી રહ્યા છે. તેથી રત્નકલાકારો કોરોના દરમિયાન કાપવામાં આવેલો પગાર ફરી માંગી રહ્યા છે. ભાવનગર પછી હવે સુરતમાં રત્નકલાકારો કારખાનેદારો પાસે મજૂરી દરમાં વધારો અને પગારમાં વધારાની માંગણી કરી રહ્યા છે.