એક વારની વાત છે એક બહુ પુણ્યશાળી વ્યક્તિ પોતાના પરિવાર સાથે તીર્થ યાત્રાએ નીકળ્યો …થોડા કોસ આગળ ચાલતા બધા સભ્યોને તરસ લાગી...
સુરત: હાલ સમગ્ર દેશમાં ટોક ઓફ ધી ટાઉન બનેલી રાજકુંદ્રા (raj kundra)દ્વારા પોર્ન ફિલ્મો (porn film)ના રેકેટની ઘટનામાં સૌથી પહેલા સુરત (Surat)માંથી...
‘વસ્તીનિયંત્રણનો કાયદો લાવી દેવો જોઇએ….’ આ એક વાત હવે ભારતનાં તમામ શહેરો ઉચ્ચ મધ્યમ વર્ગની ચર્ચાનો વિષય છે. આ કાયદો આર્થિક અસર...
નીતિ આયોગ શું છે અને તે કઇ રીતે કામ કરે છે તે બહુ ઓછા લોકો સમજે છે, પણ તેના વડા અમિતાભ કાંતે...
સુરત: સુરત (Surat)ની વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU)થી છેડો ફાડી અલગ ખાનગી યુનિવર્સિટી (Private university)માં તબદીલ થયેલી સાર્વજનિક પ્રાઇવેટ યુનિવર્સિટી, ઉકા તરસાડિયા યુનિવર્સિટી...
આજથી લગભગ અઢીસો વર્ષ પહેલા એન્સાઇક્લોપિડિયા બ્રિટાનિકાની શરૂઆત બ્રિટનમાં થઇ અને વિશ્વને સૌપ્રથમ વખત અનેકાનેક વિષયોને સમાવી લેતો જ્ઞાનકોષ મળ્યો. આ એન્સાઇક્લોપિડિયા...
વિશ્વની અગ્રણી રમતોમાં ફુટબોલ (Football), ક્રિકેટ (Cricket) અને ટેબલ ટેનિસ બાદ હવે સાયકલિંગ (Cycling)ની રમતનો સમાવેશ કરવામાં આવી રહયો છે. આ એક...
શહેરા: શહેરાના છોગાળા પાસે પાનમ ડેમના પટમા સફેદ પથ્થરના ગેરકાયદેસર ખનન પર ખાણખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી ખાણ ખનીજ વિભાગે ...
મલેકપુર: મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા ખાતે અતિ પૌરાણિક મંદિર લુણેશ્વરમાં ગુરૂવાર સવારે બાળાઓ અને કુંવારીકાઓની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત...
આણંદ : ઉમરેઠ તાલુકાના ખાનપુર ગામે રહેતી પરિણીતા તેના બે બાળકો સાથે પ્રેમીના ઘરે જતી રહી હતી. આથી, પતિ તેને સમજાવી પરત...
બીજિંગ: વુહાન (Wuhan)માં કોરોનાવાયરસ (Corona virus)ના ઉદભવ ખાસ કરીને લેબ (Lab)માંથી લીક થયાની થિયરી (Leak theory) ફરી તપાસવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા...
વડોદરા: શહેરના વારસિયા વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન ફેબ્રુઆરી વર્ષ-2021 ઉમેશ ઈન્દ્રકુમાર રામચંદાની(રહે, ઇન્દ્રલોક સોસાયટી, વારસિયા, વડોદરા) સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા....
વડોદરા: શહેરમાં કડીયાનાકાઓ પર રોજગારી માટે લોકોના ટોળા ઉમટી પડતા હોવાની જાણ પોલીસને થતા પોલીસ તંત્ર દોડતુ થઇ હતું. શહેર પોલીસ કમિશનર...
સ્માર્ટસિટી વડોદરાને શાંઘાઈ બનાવવાના સ્વપ્ન જોતા અને વિકાસની ગુલબાંગો ફૂંકતા વડોદરા મ.ન.પા. તંત્ર દ્વારા સ્વચ્છ અને સુંદર વડોદરાના કરવામાં આવતા દાવા પોકળ...
પાલિકા દ્વારા પ્લોટ વનીકરણ માટે સંસ્થાઓને આપવામાં આવ્યા હતા ગ્રીન બેલ્ટમાં વનીકરણનું રૂપિયા 200 કરોડથી વધુનું કૌભાંડ થયું હતું વિપક્ષ દ્વારા પાલિકામાં...
વડોદરા: મહાનગરપાલિકાએ 1800 થી વધુ સંજય નગર ખાતે તોડી નાખવામાં આવ્યા હતા જેઓને ૧૮ મહિનાની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવીને તેઓને મકાન...
વડોદરા : ન્યાયમંદિર હેરિટેજ બિલ્ડીંગ છે 17 જાન્યુઆરી 2020 ના રોજ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા મ્યુઝિયમ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. નવચેતના...
નવી દિલ્હી: પેગાસસ જાસૂસી (Pegasus spy) વિવાદ અંગે રાજ્યસભા (Rajyasabha)માં તૃણમૂલ (TMC) કૉંગ્રેસના સાંસદે આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી કાગળિયા છીનવીને ફાડી...
વડોદરા: કોરોના મહામારીને પગલે એમ.એસ.યુનિ. દ્વારા ગત વર્ષ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને કોન્વોકેશન ઓનલાઈન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર દ્વારા ગોલ્ડમેડલ...
સુરત : ઉધના (Udhna) વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર સોસાયટીમા રહેતા અને ભાજપના કાર્યકતા (bjp worker) વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલ (Vishal patil)ની સામે...
વડોદરા: સ્વીટી પ્રકરણ અંતર્ગત શંકાના દાયરામાં આવી ચૂકેલા પી.આઈ. અજય દેસાઈએ અનેક ટેસ્ટ કરાવ્યા બાદ નાર્કો ટેસ્ટ માટે આખરી ઘડીએ ઈનકાર કરી...
રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગો આગામી તા. 26 જુલાઈ 2021 સોમવારથી ફરી શરૂ કરવામાં આવશે, ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે. ગાંધીનગર...
રાજ્યમાં કોરોનાની મહામારીને પગલે હાલમાં શિક્ષણ કાર્ય બંધ છે. હવે ધીરે ધીરે કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. ધોરણ 12ના વર્ગો પણ ઓફ...
મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને યોજનાઓનો લાભ પણ પ્રજાજનોને થયો છે. રૂપાણીના નેતૃત્વમાં...
ગુજરાત બે થી ત્રણ જિલ્લાઓમાં પેટ્રોલના ભાવો 100ને પાર કરી ગયા છે. જ્યારે ડિઝલના ભાવો 100ની નજીકમાં સરકી રહ્યા છે ત્યારે રાજ્યના...
રાજ્યમાં કોરોનાના 27 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે નવા 34 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 7,...
ઓઇ હોકી સ્ટેડિયમ સ્ટેડિયમની કેપેસિટી : 15.000 યોજાનારી રમત : હોકી ઓઇ હોકી સ્ટેડિયમ ખાસ હોકીની રમત માટે ઉપયોગમાં લેવાતું સ્ટેડિયમ છે....
મુંબઈ: મુંબઇ (Mumbai)ના પૂર્વ પોલીસ કમિશનર (Former police commissioner) પરમબીર સિંહ (Parabvir sinh)ની મુશ્કેલીઓ વધી રહી છે. 100 કરોડની વસૂલાત બાદ હવે તેમની...
મહારાષ્ટ્ર (Maharashtra)ના ચિપલૂન (Chiplun) શહેરમાં રાતોરાત ભારે વરસાદ (Heavy rain over the night)ને કારણે શહેરના ઘણા વિસ્તારો ડૂબી ગયા હતા. બસ ડેપો (Bus...
ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓ તેમજ એથ્લેટ જાપાનના પાટનગરમાં પહોંચી રહ્યા...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
એક વારની વાત છે એક બહુ પુણ્યશાળી વ્યક્તિ પોતાના પરિવાર સાથે તીર્થ યાત્રાએ નીકળ્યો …થોડા કોસ આગળ ચાલતા બધા સભ્યોને તરસ લાગી ….જેઠ મહિનો હતો ,બહુ ગરમી હતી,તેમની પાસે પાણી હતુ તે ખલાસ થઇ ગયું હતુ આજુ બાજુ કયાંય પાણી દેખાતું ન હતુ. હવે પેલો વ્યક્તિ ચિંતામાં મુકાયો શું કરવું તે કઈ ખબર પડતી ન હતી.

પુણ્યશાળી વ્યક્તિએ ભગવાનને પ્રાર્થના કરી કે ‘પ્રભુ હવે તમેજ માલિક છો ….કોઈ રસ્તો બતાવો’તેણે થોડે દૂર એક સાધુને તપ કરતા જોયો. તે સાધુ પાસે ગયો અને પોતાની તકલીફ કહી અને પાણી ક્યાં મળશે તે પૂછ્યું.સાધુએ કહ્યું અહીંથી એક કોસ દૂર એક નાનું તળાવ છે ત્યાં જઈ પાણી ભરી તરસ બુઝાવી લે.પુણ્યશાળી વ્યક્તિ રાજી થયો.અને પરિવારના સભ્યોને કહ્યું, “તમે અહીજ રહો હું એક કોસ જઈ પાણી લઇ આવું છું.”જયારે તે તળાવમાંથી પાણી ભરીને આવતો હતો ત્યાં રસ્તામાં તેને થોડા તરસ્યા માણસો મળ્યા.વ્યક્તિને દયા આવી અને પોતાની પાસેનું બધું પાણી તે તરસ્યા લોકોને પીવડાવી દીધું પાછું પાણી ભરવા ગયો, ફરી થોડા તરસ્યા લોકો મળ્યા .. પેલા વ્યક્તિએ પાછું બધું પાણી તેઓને પીવડાવી દીધું.
આવું ફરી ફરી થઇ રહ્યું હતુ ……ઘણો સમય વીતી ગયો,સાધુને નવાઈ લાગી કે પોતાના પરિવાર માટે પાણી લેવા ગયેલો વ્યક્તિ કેમ હજી પાછો ન આવ્યો.સાધુ તેને શોધવા તળાવની દિશામાં ગયા.પેલો માણસ દેખાયો તેનું પુણ્યકાર્ય પણ સમજાયું.પછી સાધુએ પેલા વ્યક્તિને કહ્યું,”હે પુણ્યશાળી જીવ, તું તળાવમાંથી પાણી ભરી લાવે છે અને જે તરસ્યા મળે તેને પીવડાવી દે છે …તેનાથી તને શું લાભ થાય છે?” પેલા વ્યક્તિએ કહ્યું, “હું મને શું લાભ થાય છે તે વિષે વિચારતો નથી … મારું ધર્મ કાર્ય કરું છે.” સાધુએ કહ્યું,”એવા ધર્મ કાર્યનો શું લાભ જેનાથી પોતાના પરિવારને તકલીફ થાય તેઓ હજી પાણી માટે તરફડે છે.તું ધર્મ બીજી રીતે પણ નિભાવી શક્યો હોત.”
વ્યક્તિએ પૂછ્યું,”કઈ રીતે?” સાધુએ કહ્યું,”જેમ મેં તને તળાવનો રસ્તો દેખાડ્યો …તેમ તારે પણ તેમને તળાવનો રસ્તો બતાવી દેવો જોઈએ જેથી તારી પણ તરસ છીપાય અને તે તરસ્યા લોકોને પણ પાણી મળી જાય તારે તારું પાણી ખાલી કરવાની જરૂર નથી.”આટલું કહી સાધુ અદ્રશ્ય થઇ ગયા.પુણ્યશાળી વ્યક્તિને સમજાયું કે પોતાની પાસેથી પુણ્ય આપવા કરતા અન્યને પુણ્ય નો મારગ બતાવી દો. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે